SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ ઓગસ્ટ, ૧૯૬૩ : ૩પ૧ - કડી Sત : મંત્ર શક્તિ. હવાઇ પ્રવાસ સાધારણ થઈ પડે છે, જ્યારે થાગમાં મંત્ર અને તંત્રને વિજય અત્યંત * સ્ટીમરમાં મુસાફરી કરવી તે ફેશન ગણાય છે ! રહસ્યમય અને ગૂઢ છે. ચાલીસ-પચાસ વર્ષ પહેલા માત્ર ધનિકે જ વસ્તુની શક્તિ તેની સમતા પર અવલંબે છે. મોટર વસાવી શકતા, સાધારણ લોકો ઘોડાને . પ્રકૃતિમાં કોઈ એવી વરતું નથી જેમાં અંદન ઉપયોગ કરતા. આજે અમેરિકામાં ઘેર ઘેર મેટર છે. feo (Vibrations) - $14. જેમને ત્યાં ઘડાઓ છે તે વિશેષ સમૃદ્ધ ગણ્ય છે. પ્રત્યેક પદાર્થ અનંત પરમાણુઓ ભેગા મળીને વીજળીને વપરાશ શરૂઆતમાં થોડા લોકે બનેલો છે. સ્પંદન વડે પદાર્થ પર અસર થાય છે કરતા. મોટા ભાગના મનુષ્ય ઘરમાં લાકડા બાળી તે આજે વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. ઠંડીમાં રક્ષણ મેળવતા. આજે વિજળીના રેડિયેટર શબ્દમાં, સ્વરમાં પંદન છે. શબ્દના પંદનથી બધા પાસે છે ત્યારે જે ઘરમાં ફાયર-લેસ હોય તે સન્મ જગત સાથે સંબંધ સ્થાપિત થાય છે. કુટુંબની ખાનદાની અને વૈભવ સૂચવે છે ! | શબ્દની અંદર પ્રકૃતિની અનંત શક્તિઓને ભંડાર ભર્યો છે. મંત્રસાધના શબ્દ શક્તિના તે પ્રાગટયની પ્રક્રિયા છે. મંત્ર વડે આ વિશિષ્ટ સાપેક્ષતા. | શક્તિ પ્રગટે છે, અને સૂકમ તથા સૂક્ષ્મતર જગત આઈન્સ્ટાઈને સાપેક્ષતાને સિદ્ધાંત Theory સાથે આપણે સંબંધ જોડે છે. of Relativity શો ત્યારે સર્વત્ર એમને માનવશરીર એક અદ્દભૂત યંત્ર છે. આ યંત્રની આદર થવા લાગ્યું. ત્યારે તેમણે કહ્યું, “ આ મારા છે પૂર્ણ રચનાથી આપણે અજાણ છીએ. માનવ સાપેક્ષતાના સિદ્ધાંતને એક વધુ પુરાવો છે. આજે તે શરીરમાં રહેલી વિસ્મયજનક શકિતઓની આપણને જર્મનીમાં જર્મન વૈજ્ઞાનિક તરીકે મારે આદર કલ્પના નથી. થાય છે અને ઇગ્લેંડ અને પરદેશી યહૂદી તરીકે સ્થૂલ શરીરમાં માનવ મન સૂમ છે. મનના સત્કારે છે. પણ જો મારો સિદ્ધાંત ખાટો કરે તે સારા નરસા ભાવની અસર શરીર પર પડે છે. જમનો મને પરદેશી યદી કહી ધુત્કારશે અને મનની અસર બુદ્ધિ ઉપર પણ છે તથા કર્મબંધમાં અંગ્રેજે મને જર્મન કહી અવગણશે. મુખ્ય આધાર મનની પરિણતિને છે. તેથી મંત્રસાધનામાં સર્વથી અધિક મહત્વ મનનું છે. જિનાગમ. | મન દ્વારા મંત્રના માધ્યમથી સૂક્ષ્મ જગત સાથે સંબંધ સ્થાપિત કરી શકાય છે. कत्थ अम्हारिसा पाणी, તે વિશેષપણે આવતા અંકે જોઈશું. दुसमा दोससिआ ॥ हा अप्पाहा कहं हुंता, | ઝ ૨ ણાં न हुँतो जह जिणागमो । આગેક્સ કે પીછેહઠ? દુષમકાળના દોષે કરીને દૂષિત એવા અમારા અમેરિકાની આગેકૂચ એ કયારેક પીછેહઠને જેવા પ્રાણીઓ ક્યાં ? સુંદર નમૂનો પૂરો પાડે છે. હા ખેદ થાય છે કે જે જિનાગમ ન હોત આજથી પંદર-વીસ વર્ષ પહેલા વિમાનની તે અનાથ એવા જે અમે તેનું શું થાત ! આ મુસાફરી ઘણી મોટી અને ખર્ચાળ ગણાતી. આજે -સંબંધસત્તરી. - : - Aજ : : :: , , , , કામ. જuw ", જ
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy