SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શિવા નાવાળા) - 5 - , દિલેરી 2 %%AA% સંપાદક:૨મણલાલ ભોગીલાલ પરીખ “ કલ્યાણ”માં નવકાર મહામંત્રને અંગેનું સાહિત્ય અવાર-નવાર આ વિભાગમાં રજૂ થતું રહે છે. શ્રી નવકાર મંત્ર પ્રત્યે સર્વ કોઈના હૃદયમાં શ્રદ્ધાભાવ જાગ્રત કરવા તથા તેને સ્થિર કરવા નવકાર મંત્રની ઓળખાણ તથા તેને મહિમા આ વિભાગમાં પ્રસિદ્ધ થશે. આને અંગે જે કાંઈ જાણવા-સમજવા જેવું લાગે કે લેખ અનુભવ વગેરે મોકલવા જેવું જણાય તે સંપાદકને ઠે. અલીંગ, ખંભાત (વા. આણંદ) એ સરનામે પત્ર વ્યવહાર કરવો. જવાબ મેળવવા માટે રીપ્લાઈ કાર્ડ તથા કવર બીડવાથી જવાબ મલશે. ૧: શ્રી નમસ્કાર મહામંત્રનું આંતરિક ભાવ નમસ્કાર એટલે જેમને નમસ્કાર કરતા હોઈએ સ્વરૂપ તેમના પ્રત્યે, વિનય રાખો, ભકિત રાખવી, ઉટ * શ્રી રમણલાલ પારેખ. આદર રાખો. એ માટે, હું નાને” એવી ભાવના પ્રગટાવવી. નમસ્કારની ભાવના એ ધર્મનું બીજ છે આંતરિક સ્વરૂપ એટલે મંત્રને અર્થહિ. ધર્મ પ્રત્યે લઈ જનારી મૂળભૂત વસ્તુ વંદના છે. (૧) સામાન્ય અર્થ (૨) વિશેષ અર્થ “નમો' પદમાં “એમ છુપાયેલ છે. (૩) રહસ્ય અર્થ નમો પદમાં નામ ઓ એ ચાર વણે છે (૧) સામાન્ય અર્થ હવે તે વણેને ઉલ્ટા એટલે ઓમ અમન એવો ક્રમ થશે. પહેલા બે વર્ષથી એમ બને છે. નમો અરિહંતાણું - અરિહતેને નમસ્કાર થાઓ. અરિહંત એટલે અહંત નમો સિદ્ધાણું - સિધ્ધોને નમો આયરિયાણું - અત્યારે અહત એટલે સુરાસુરેન્દ્ર નરેન્દ્રની પૂજાને યોગ્ય નમો ઉવઝાયાણું – ઉપાધ્યાયને અથવા નમો લોએ સવ્વસાહૂણં :- લકમાં રહેલા સર્વ નમાર-વંદન-ને યોગ્ય પૂજા સરકારને યોગ્ય, સાધુઓને નમસ્કાર થાઓ અને સિદ્ધિગમનને યોગ્ય એસો પંચ નમુક્કારો :- એ પંચ નમસ્કાર વળી સવપાવપણાસણ :- સર્વ પાપનો નાશ કરનાર છે. અરિહંત એટલે કમરૂપી શત્રુઓને નાશ કરનાર મંગલાણં ચ સવ્વસિં - સર્વ મંગલિકામાં અરહંત એટલે ફરી ન ઉગનાર અર્થાત્ સંસાપઢમં હવઈ મંગલ :- પ્રથમ મંગલ છે. રમાં ફરી ન આવનાર (ર) વિશેષ અર્થ નમો અરિહંતાણું સાથે લિએ અને “સબૂ” નમો’ પદમાં નમસ્કારની ભાવના છે. તે નમસ્કાર શબ્દ જોડતાં “સકલ લેકમાં રહેલા સર્વ કાલના દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્ય નમસ્કાર એટલે અરિહતેને નમસ્કાર થાઓ” અથ ત અન તાનંત હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણે પડવું વગેરે. અરિહંતને નમસ્કાર થાઓ. * દાન અને દયા મા ન વ તા ની પાંખ છે. * |
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy