SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણઃ ઓગષ્ટ ૧૯૬૩ ૪૩૭ થશે. તીર્થ કર - ધર્મ તીર્થના સ્થાપક હેવાથી ઉપાધ્યાય :- પિતે શાસ્ત્ર ભણે છે અને જિન - રાગ દેષના જિતનારા , શિવેને ભણાવે છે. મૂર્ખ શિષ્યને પંડિત બનાવે છે. પુરૂષોત્તમ :- પુરૂષોમાં ઉત્તમ , જેની સમીપે વસવાથી શ્રતને લાભ થાય તે ઉપાધ્યાય આદિ નામથી પણ અરિહંત પરમાત્મા ઓળખાય છે. તેઓના ૨૫ ગુણો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. અરિહંત સદેવ છે, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ છે. સાધુ :- મેક્ષ માર્ગની સાધના કરે તે સાધુ અઢાર દૂણેથી રહિત છે. બાર ગુણેથી સહિત છે. સ્વહિત, પરહિત, ઉભયહિતને સાધે તે સાધુ. અરિહને, કેવલજ્ઞાન અને કેવલદર્શન યુક્ત હોય છે શ્રમણ - મેક્ષ માર્ગમાં શ્રમ કરે તે શ્રમણ. પાંત્રીસ ગુણયુક્ત વાણીથી દેશના દે છે. સર્વ સંકટોને રાગદ્વેષના નિમિત્તોમાં સમ રહે તે શ્રમણ. ૨૦ ગુણ નાશ કરે છેત્રીજી અતિશયથી શે ભિત હોય છે, વાળો ૧૨+૮+૩૬+૨૫+૨૭ = ૧૦૮ ગુણે પંચ સાત પ્રકારની ઈન્તિ-દુઃખ-ભયને નાશ કરે છે. પરમેષ્ઠિ ભગવંતના થાય છે. - દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચાવીસ પરમ એટલે ઉચ્ચ અને ઠિન એટલે રહેલા. સર્વ ઇ ડ ય ર : ચોવીસ તીર્થંકર પાંચ ભરત અને પાંચ એરવતમાં કરતાં ઉચ્ચ સ્થાને રહેલા. આ ૧૦૮ ગુણોનું વારથાય છે. પાંચ મહાવિમાં હંમેશા તીર્થ કરો હેય છે વાર ચિંતન કરવું. નવકારવાળીમાં ૧૦૮ દાણા હાલમાં ત્યાં વીશ તીર્થકરો છે. તેનું કારણ આ ૧૦૮ ગુણ છે. આવા અનંતા તીર્થંકર થઈ ગયા અને અનંતા પાંચ પર્દાથી આ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર થાય છે. તેથી તેનું નામ પરમેષ્ઠિ નમસ્કાર, પરમેષ્ઠિ મંત્ર, - સિદ્ધ - એટલે સકલ કર્મોને ક્ષય કરીને સિદ્ધ પંચ પરમેષ્ઠિ નમસ્કાર, પંચ પરમેષ્ઠિ મંત્ર પણ છે. થયેલે શુદ્ધ આત્મા. જન્મ, જરા, મરણ, રોગ, શોક, સર્વ દુઃખનું મૂળ પાપ છે. આ પાંચને કરેલો આદિથી મુકત આત્મા લેકારો સિદ્ધશિલા પર નમસ્કાર સર્વ પાપને જડમૂળથી ઉખેડી નાંખે છે બિરાજમાન; અનંત શાશ્વત અને અવ્યાબાધ સુખના પરિણામે સર્વ દુઃખો નાશ પામે છે જીવ માત્ર મંગલને (કલ્યાણ-સુખને) ઈચ્છે છે. ભૂતકાળમાં આવા અનંત આત્માઓ સિદ્ધ થયા આ પરમેષ્ઠિ નમસ્કાર ઉત્કૃષ્ટ-પ્રથમ મંગળ છે. છે. ભવિષ્યકાળમાં અનંત આત્માઓ સિદ્ધ થશે. મંગળ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્ય મંગળ વર્તમાનમાં સિદ્ધ થાય છે. દહિં, ચોખા, ગોળ, કંસાર વગેરે છે. ભાવ મંગલ. આ આઠ ગુણોવાળા, અનંત શકિતના ધણી એવા પરમેષ્ઠિ નમસ્કાર તેમજ અહિંસા, સંયમ, અને તપ સિદ્ધ ભગવંતને નમસ્કાર થાઓ. રૂપ ધર્મ છે. પરમેષ્ઠિ નમસ્કાર સર્વ મંગલિકામાં પહેલું મંગલ છે. આ મંત્રનો જાપ કરવાથી પ્રાણીઓનું આચાર્ય :- પાંચ આચારોનું પાલન કરનારા "દ્રવ્ય અને ભાવ મંગળ બંને પ્રકારનું હિત થાય અને બીજા પાસે પાલન કરાવનારા, ગચ્છના નાયક, છે. પરંપરાએ મોક્ષ પામે છે. હોય છે સારણ, વારણું, ચોયણું, પડિચાયણ વડે શિષ્યોની સાર સંભાળ રાખે છે. તે (૩) રહસ્ય અર્થ - આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ હોય છે. તેનું શ્રી નમસ્કાર મહામંત્ર ચૌદ પૂર્વ સાર છે. વર્ણન પંચિંદિય સત્રમાં કરવામાં આવ્યું છે. અમે અરિહંતાણું એ નવકાર મંત્રનો સાર છે. શ્રી કતા, સં તે ષો તથા સહન શીલ બને ! જે સુખ જો ઈ તું હે ય તે !| અr
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy