SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હગાર કરાવી કાર અને પર તે મારા સંચાટ તા. ૧૬-૩-૧૯૯૦ ત્યાં પધાર્યો. તે વખતે મંત્રીશ્વર વસ્તુપાળ હાથમાં રૂપાને | આ ઘટના પરથી સમજી શકાશે કે સાધમિક, જમાડતી કળશ લઈને ઠા અને આવનાર સહુના પગ ધોવા લાગ્યા. પાસે | વખતે કેટલે વિનય, કેટલો ઉલ્લાસ અને કેટલે પ્રેમ જોઈએ! પાણીનાં મોટા ઠામ ભરેલાં હતાં, તેમાંથી સેવકે પાણી ભરી- ' જ્યાં વિનયગુણ હદયમાં વ્યાપેલો હોય ત્યાં સ્વાગતાદિ રાવ ક્રિયાઓ ભરીને આપતા હતા. જે તેમણે ધાયુ હોત તે સેવકને હેકમ | સમુચિત થાય છે અને તેમાં કઈ ખામી આવતી નથી, જ્યાં કરી શક્ત કે તમે આ બધાના પગ ધોઈ નાખે.” પણ નહિ, ઉલાસનું પુર હૃદયમાં ઉમટેલું હોય ત્યાં ગમે તેટલું કામ કરવા આ તે જીદનો એક મોટો લહાવો હતો, તે બીજાને કેમ છતાં પરિશ્રમ કે કંટાળો જણાતો નથી, પણ આનંદ જ આવે લેવા દેવાય!T છે. અને જ્યાં શુદ્ધ પ્રેમની સરિતા હૃદયમાં જોરદાર રહેતી હોય અન્ય માણે તો આ જોઈ આશ્ચર્ય પામતા હતા અને મુખમાંથી ત્યાં પગ દેવાનું કામ પણ પ્યારું લાગે છે અને તેમાં ગૌરવ ઉદ્દગાર કાઢતા હતા કે “કયાં ખાંડાના ખેલ કરનાર તથા રાજ્યનો અનુભવાય છે. માતાને અશુચિથી ખરડાયેલ પિતાન. બાળકની કારભાર કરનાર મંત્રીશ્વર અને કયાં આ પગ ધોવાનું મુફલિસ ! કાયા ધતાં શું શરમ, સુગ કે સકેચને અનુભવ થાય છે ખરો? કામ!” પણ મરીશ્વરનાં મુખમંડળ ઉપર તે પ્રસન્નતાની રેખાઓ સાધર્મિક-વાત્સલ્યો તે આજે પણ થાય છે. પરંતુ તેમાં એપ જ તરવરતી હતી અને તે જ પ્રગટ થયેલા ઉદ્દગારોને સચોટ | આવતો નથી, તેનું ખરું કારણ આ ત્રણ ગુણેની પામી છે, જવાબ હતે. (ક્રમશ:) મંત્રીશ્વરનું મહાલયમાં એક મોટું ગાન હતું. તે વાળી- | સૌજન્ય – શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ ચળીતે સાફ રવામાં આવ્યું હતું અને તેના પર પાણીને છ ટકાવ કરવામાં આવ્યો હતો. પછી ત્યાં દરેકને બેસવા માટે પંચરત્ન, ૯૦૮, એપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪ પાટલા-બાજો વગેરે ગોઠવવામાં આવ્યા હતા. ઉપર મોટા થાળ પ્રાચીન તીર્થ શ્રી મોટાપોશીનાજીની અને પાટલા કેલા હતા. શ્રી સંઘને ભેજનાથે વિવિધ વાનીઓ પીરસવા માટે મંત્રીશ્વરનાં અનેક સગાંવહાલાં તથા સંબંધીજને | યાત્રા કરી માનવ જીવન સફળ બનાવે ખટાપગે ઊભા હતા અને તેઓ માત્ર હુકમની રાહ જોઈ રહ્યા હતા.' - શ્રી મોટા પિશીના પ્રાચીન તીર્થ ગુજરાત–ાજસ્થાનની ક પંગત બાબર ગોઠવાઈ ગઈ કે મિષ્ટાનનો પહેલે થાળ લે થાળ | સરહદ ઉપર અરવલલીના રમણીય પહાડોમાં આવેલ છે. ચાર મંત્રીશ્વરે ઉપાડ્યા. પછી બીજા બધા પીરસવા નીકળ્યા. શિખરબધી દેરાસર. બે દેરીઓ તથા એક અધિષ્ઠાયક દેવની શું એમને વ! શું એમનું વાત્સલ્ય! દરેકને આગ્રહ કરી | દેરી અત્રે શોભી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવશ્રી પરિપૂછત કરીને પીરસતા જાય. વાનીએ પણ ઓછી નહિ. અનેક જાતની આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. મીઠાઈઓ, અ ક જાતના શાક, અનેક કઢેળ, ફરસાણ, કચુંબર - અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવક-શ્રાવિકાની ઈતા, દાળ વ રે. આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને - આ વિવિવાનીઓ પીરસતાં મધ્યાન્હ થઈ ગયો; એટલે ' સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ, ઋષભદેવ લઘુબંધુ તેજપને કહ્યું કે “ભાઈ ! હવે બીજા પીરસનારા ઘણું તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને આકર્ષક પ્રતિમાને છે. માટે આપ જમી લે.” એને જુહારી સમ્યગુદર્શન નિર્મળ બનાવો. ત્યારે મંત્રીશ્વર વસ્તુપાળે કહ્યું : તેજપાળ ! તું આ શું | અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુરથી એસ. ટી. બોલ્યો? સંઘ જમાવ્યા વિના આપણુથી જમાય ખરું કે?’ | બસની સુવિધા ચાલુ છે. આ શબ્દો સાં ની મંત્રીશ્વર તેજપાળ ચૂપ થઈ ગયા. તેમણે | “દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. આ બાબતમાં મેક અક્ષર પણ વધારે કો નહિ.” લાભ લેવા વિનંતી છે.” જમવાનું થયું, એટલે મંત્રીશ્વરે દરેકને તાંબૂલ અને / વસ્ત્ર આપ્યાં. પછી બંને ભાઈઓ જમ્યા. શ્રી મોટાપશીના જૈન . દેરાસર ટ્રસ્ટ આ વખતે સંઘ તથા પૂનડશાહે વિનંતિ કરી કે “આપ મુ.પ. | | | મુ.પો. મોટાપશીના-૩૮૩૪૨૨ વાયા: ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા અમારી સાથે શત્રુંજય તીર્થની યાત્રાએ પધારે.” આ વિન-| મુબઈ દાદર : ૫૦આ૦શ્રી રાજેન્દ્રસૂરિજી મસા ગ્ના માર્ગ તિને સ્વીકાર વસ્તુપાળ અને તેજપાળ તેમની સાથે જોડયા | દર્શન મુજબ શ્રી સુસંસ્કાર નિધિ ટ્રસ્ટ તરફથી જૈન .ત્ત્વજ્ઞાનના અને તેમણે ભા પૂર્વક શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા એક ૧૫ ચાર્ટી પ્રકાશિત કરવાની યોજના નક્કી થઈ છે. જરૂર હોય વધુ વાર કરી. અમૃત તે ગમે તેટલી વાર ચાખીએ તે પગ | તેમણે નીચેના સરનામે સંપર્ક સાધવા : શ્રેપિદભાઈ સુરચંદ મીઠું જ લાગે છે ને ? આરાધના ભવન, ૨૮૯-એસ. કે. બેલે દાદર રોડ, મુ–૨૮
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy