SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ < | ભાગ, ''1. Regc Nc. G, BV. 20 JAIN OFFICE : P Box No. 175 BHAVNAGAR-364001 ( Gujarat) Talo 0. C/o. 29919 R. C/o. 25869 Us '' ' -bટ અહેરાત એક પિજના : રૂ. ૭૦૦/ વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/- ૧ અવને સબ : રૂ. ૫૦૧/ o રવ. તંત્રી ગુલાબચંદદેવચંદ તંત્રી મુદ્રક-પ્રકાશક-માલી : મહેન, ગુલાબચંદ શેઠ જેન ઓફિસ, પ. . ૧૭૫, દાણાપીઠ, ભાવનગર. | | જૈન વર્ષ : ૮૭ || વિર સં. ૨ ૫ ૬ : વિ. સં. ૨૦૪૬ ફગણ વદ ૧૧ તા. ૨૩ માર્ચ ૧૯૯૯ શુક્રવ મૃકણું સ્થાન : શ્રી જૈન પ્રિન્ટ દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૧ અંક ૧૨ જ સમાજ) ની જ નહિ / બનાવી આ સમિતિમાં અચૌર્ય. એ ચિતન રહે જાણવું છે, જેના દ્વારા અને તેના કાકા ભગવાન મહાવીર જન્મલ્યાણકની ઉજવણી કેમ કરવી....યેજના વિશ્વના દરેક ધર્મોમાં જૈન ધર્મ વૈજ્ઞાનિક તેમજ સમાજ (૩) આ સમિતિઓમાં અન્ય સમાજના પ્રમુખને પણ સભ્ય ઉદ્ધારને રીતે ૨ વામાં આવેલ છે, જેના દ્વારા માનવી જ નહિ | બનાવી સાથે લેવા જોઈએ. (જેમ નવરાત્રિ, ગણેશ ઉત્સવમાં મા છે વાણનું ચિંતન સમાયેલું છે, અહિંસા, સત્ય, આપણું ભાઈ એ ભાગ લે છે તેમ.) અચૌર્ય, અપરિગ છે, અને ક્રાંત તથા વિશ્વશાંતિની કામનાનું બેજોડ | (૪) દરેક દિવસના આયોજિત કરવામાં આવનાર કાર્યક્રમને ચિંતન રહેતું હે વા છતાં પણ ભગવાન મહાવીરના સંદેશનું સચોટ [ સ્પેન્સર (શુભેચ્છક-સહાયક) બનાવવા તેમ જ બેનરેમાં - રીતે-વે સાધારણું જનસમાજ સમક્ષ પ્રસ્તુત નહિ થવાના | ન્સરનું નામ લખી પ્રચારની સાથે-સાથે આર્થિક રીતે અણુ વાણી કારણે જેને લાલ દરેક લોકોને મળી શકયો નથી, માટે ભગવાન | મદદ મળી શકે છે. મહાવીરના સિદ્ધાંત તથા દર્શનનું સાચું અને સંપુર્ણ રીતે જન– 1 (૫) કાર્યક્રમો દરમ્યાન સ્થાનીક પંચાયતો, મ્યુનીસીપાલીટી, સાધારણ સામે ! સ્તુત કરવું એ પ્રત્યેક જૈન ધર્મના અનુયાયી- | શાળા કેલેજને સામેલ કરી રાજકિય, સામાજિક, ધાનિક નેતા એનુ પ્રથમ કર વ્ય છે. | તથા વિદ્વાનોને આમંત્રિત કરી મુખ્ય અતિથિ તરીકે બિલાવવા રા વિષયને યાનમાં રાખી આ વર્ષે ભ૦ મહાવીર જન્મ- અને આ દરેક મહાનુભાવોને મહાવીર સ્વામી તથા જૈન મમ વિષે કાણકને વ્યાપક રીતે ઉજવીને સાધારણ જનતાને આ કાર્યમાં | જનતાને આ કાર લખાયેલ પુસ્તકો મોકલવા જેથી મહાવીર દર્શનને તેઓને અભ્યાસ સાથે રાખી ભ, મ ાવીરના સંદેશ તથા દશનના પ્રચાર અને પ્રસારનો કરી સભામાં યંગ્ય રજૂઆત કરી શકે. તે કાર્યક્રમ બનાવવું જોઈએ. ધ્યાન અને સાધના દ્વારા શારિરીક તેમ! (૬) સભા તેમ જ અન્ય કાર્યક્રમમાં નાની-મે દરેક જ આધ્યાત્મિક તાભ દરેકને મળે તે માટે નિચે મુજબ કાર્યક્રમ | સાઈઝના કરૂણામૂર્તિ ભ૦ મહાવીરના ફોટાઓ ઉપલબ્ધ કરી આયોજન કરવા માટેની યોજના આપની સમક્ષ રજુ કરીએ છીએ, | મુકવા જોઇએ. , તો તેને લાભ રેક સંઘ, શ્રમ, સંસ્થાઓ સુચારૂરૂપે (૭) મહાવીર વાણી તથા જૈન દર્શનના ઉપદેશ સરળ વિવિધ અમલમાં મુક્વા વિનંતી છે. ભાષામાં નાની-નાની પુસ્તિકાઓ છપાવી (આર્થિક સહયોગ દ્વારા) (૧) દરેક હેર/ગામમાં મહાવીર જન્મકલ્યાણકના કાર્યકમ | રજુ કરવા જોઈએ. સ્થાનિક જૈન ભાઈઓએ એક સમિતિ તથા સંજક બનાવી ૮ (૮) આ કાર્યક્રમોમાં પહેલા અને છેલ્લા દિવસે ભય કાર્ય. દિવસ મહાવીર જન્મકલ્યાણકનો કાર્યક્રમ બનાવવો જોઈએ. | કમનું આયોજન કરવું જોઈએ. (૨) આ શેરગામમાં આમ જનતાને સાથે રાખી તેમને | () દરેક ગામ/શહેરના સંયોજન સાથે કેન્દ્રીય સમિતિની મહાવીર જીવનદાન તેમ જ વાણુથી વેદિત કરવા જોઈએ. પણ ગોઠવણી કરવી જોઈએ જેથી. આ અવસરે આયેાજ કરવામાં
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy