SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ન] તા. ૧૬-૩-૧૯૯૦ પાલીતાણામાં છ ગાઉની ૭૦ હજાર જન- | નાગેશ્વર (રાજ.)માં પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જેનાર ભાવિકાએ કરેલ ઉલાસમય યાત્રા | પુ. આચાર્ય શ્રી વિજયહીં કારસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ફાગણ સુદ તેરસ ઉર્ફે ઢેબરા તેરસની પાલીતાણા ડુંગર પર | નાગેશ્વર તીર્થમાં પુ પં. શ્રી પુરંદરવિજયજી મ.સા. કાળધર્મ કરવામાં આવતી છ ગાઉની આ યાત્રામાં આશરે ૭૦ હજાર | પામેલ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળે સ્મારકમાં ચરણપાદુકાની જૈનજૈનેતર ભાવિકેએ ઉલાસમય યાત્રા કરી. પ્રતિષ્ઠા વૈ. સુદ ૩ સોમવાર તા. ૩૦-૪-૯૦ના થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણામાં ઉમટી પડેલ | હોશીયારપુરમાં સક્રાંતી સમારોહની જવણી ભાવિકેની ભારે જમમેદનીના પરિણામે અત્રેની ધર્મશાળાઓ | ભરચક થઈ ગઈ હતી. ખાનગી તેમજ સરકારી વાહનમાં લેકનું | પુ. વર્તમાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિનામઈદ્રદિનઆગમન આ બે દિવસથી અવિરત ચાલુ હતું. | સૂરીશ્વરજી મ... સાઆદિની નિશ્રામાં અત્રેના શ્રી વાસુપુજ્ય અત્રે રાજેન્દ્ર ભુવન ધર્મશાળામાં યાત્રાળે પધારેલ જૈન | સ્વર્ણ જૈન મંદ ૨ તા ૧૪-૩-૯૦ સવારે ૮-૦૦ ગે સંક્રાંતિ યાત્રીક શ્રી જીવણલાલ દલીચંદભાઇની રૂ. ૩૭૫૦/-ની સેના-1-સમારોહની શાનદાર ઉજવણી થઈ છે, ચાંદી તેમ જ રોકડની મત્તા તેમની રૂમમાંથી કોઈ હરામખોરે | શ્રી કાંગડા તીર્થ પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધ સૌથગ્ય પત્રના દ્વારા ચેરી થવા ઉપરાંત ચેઈન અને ઘડીયાળની લૂંટના પણ લક્કી ડ્રો તેમ જ બોલીએના આદેશ પુ. આચાર્યની નિશ્રામાં અનીચ્છનીય અનાવો બન્યા હતા. તેમ છતાં અત્રેની શેઠ આણંદજી લેવામાં આવેલ છે. કલ્પાબુજીની મઢી દ્વારા સારી સગવડતાઓ રહી હતી., } - કાકટુર (આંધ્રપ્રદેશ)માં ૨૪ તીર્થકર તર્થધામ તિ | પુ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજકભુવનભાનુ પુ સુલાત એ આદપુર પાલીતાણા) ગ્રામ પંચાયતે વર્ષમાં એક જ દિવસ | સૂરીશ્વરજી મ. સાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્ત સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણુ દ્વારા કાકટુર (જિ. નન્નુર )માં ફાગણ સુદ ૧૩ના જાતી આપણી પવિત્ર યાત્રા તથા મેળાને લક્ષ્ય બનાવી યાત્રાળુ કર બેસાડેલ જે સામે મનાઈ હુકમ મેળવી | ૨૪ તીર્થકર ભગવતેનું સર્વ પ્રથમ મહાન તીર્થ “ક તીર્થંકર ચારપાંચ વર્ષ લડત ચલાવેલ તે આપ જાણતા હશે. હાલમાં તીર્થધામનું અત્રે નિર્માણ થયેલ છે. | ગુજરાત સરકારે યાત્રાળુવેરો જ રદ કરવાથી પંચાયતના હાથ| પુ. આ શ્રી વિજયજગચંદ્રસૂરિજી મ. સા.ના શિષ્ય હેઠાં પડયા છે. ' મુનિશ્રી કનકસુંદરવિજયજી મ. સા. તેમ જ મુનિની પદ્માનંદઆથી -નારીપૂર્વક પંચાયત તથા ગેરકાયદેસર ઓકટ્રય વિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં આ મહાતીર્થમાં સર્વ પ્રથમ વસુલ લેવા તંત્ર ગોઠવેલ, જેનાથી યાત્રાળુઓ વાહનો સહિત શ્રી મહાવીર સ્વામી ભ૦ની ચૌવીસીનો મંગળ પ્રશ તેમ જ ખાટી થાય, કનડગતથી મેળામાં અવ્યવસ્થા સર્જાય તથા ધામિક | ગાદિનશાન તા. ૮-૩-૯૦ના થયા છે. આ પ્રતિમાજી પ્રવેશ લાગણી છ છેડાય અને મોટી આવક થાય; આવા કબુદ્ધિભર્યા ઇરાદા | નિમિત્તો માંગલિક કાર્યો કર્મ અને સાધમિક વાત્સલ્ય ઉજવણી સામે પણ નામદાર કેર્ટમાં દાદ માંગી મનાઈ હુકમ મેળવેલ છે. | શાનદાર રીત થયેલ | શાનદાર રીતે થયેલ. અન્ય મેળાઓની જેમ પ્રદશન, રમતગમત, હારજીત કે | સુરત-ગોપીપુરામાં પંન્યાસપદ મહેસવ ચીજ-વસ્તુઓનું વેચાણ-વેપાર હેવાને બદલે આપણુ આ અનોખા મેળામાં ભારતભરના અનેક જૈન સંઘ દ્વારા લાખો રૂપિયા ખર્ચી - ગચ્છાધિપતિ પંચમ પટ્ટધર સ્વાધ્યાય પ્રેમી આચાર્યશ્રી મેળામાં પધારનાર તમામ પ્રજાની નાતજાતના ભેદભાવ સિવાય ચિદાનંદસૂરિજી મ. સા.ના શુભ હસ્તે તેમના યશસ્વી શિષ્યરત્ન વિવિધ ખાદ્યસામગ્રી વિના મૂલ્ય ચરણે ધરી ભાવપુર્વક ભક્તિ પ્રવર્તકશ્રી કીર્તિસેન મુનિ મ. સાને ગત તા. ૧-૩-૯૦ના કરવામાં આવે છે તેમાં પણ બાધા નાંખતા પંચાયતના મલાઓ અત્રેના શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રયે ચતુર્વિધ શ્રીસંઘની સામે કાયદાનું રક્ષણ મેળવી પ્રતિકાર કરવા તથા આવા ઇરાદાઓ ઉકે ઉપસ્થિતિમાં પંન્યાસપદથી મહોત્સવ પૂર્વક વિભુષીત કરાયા છે. પાછળ ફલ પાકારણી તને પડકારવા જાગૃત જેને સાથ આપે. આ નિમિત્તે અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, મહાપ્રભાવક ઉવસગ્ગહર તા. ૭-૩-૯૦. લી. હર્ષદભાઈ ચુનાવાલાના ! પુજન, નવગ્રહપુજન તથા કુંભસ્થાપનાદિ કાર્યક્રમો દર રીતે દાણાપીઠ, ભાવનગર, જયજીનેન્દ્ર ! ઉજવાયા હતા. જીવનમાં સાદાઈ, સંતોષ અને સંયમ હશે તો જ શાંતિનો અનુભવ થશે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy