SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦] તા. ૧૬-૩-૧૯૯૦, [નન આજે પણ એક જાડી પર પાન છે અને તે પણ સીધી રીતે હૅન્શન્સ | ક્રાંતિચક્ર એવી કમનસીબ સ્થિતિ ઉભી કરી કે જે જૈન સુધ મ્હાટી હોવાથી આપણે કોઈને શિરે બધી જવાબદારી ન મુકી શકીએ. કદાચ પ્રતિજ્ઞા ઉપર કોઈને કહે કે “અમારા સમગ્ર સંધ, ક્ષાત્ર ખરી વાત એ છે કે જૈન શાસનના સૂક્ષ્મ મધ્યાન્હે જ્યના મૂળમાંથી જ ફાવ્યા-ફુલ્યા છે” તે પણ કોઈ ન માને, | પાથ પછી તે જેમ જેમ નીચે ઉત્તરના ચાઢ્યા તેમ તેમ અવિભક્ત જૈન સંઘ જૂદા જૂદા ભેદા અને ગચ્છામાં વહે... ચાતા અર્થે, એટલું જ નહીં પણ એ ભેા વિગેરેને મજબૂત બનાવવા એવુ' એકમાગી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું કે ક્રમે કર્યો રાતના બાહ્ય સ્વરૂપમાં તેમજ જીવન-વહેવારમાં પણ કેવળ વૈશ્યવૃત્તિ જ દેખાવા લાગી, મૂળ સિદ્ધાંતાનાં સ્વરૂપ કે લક્ષણા વિગેરેમાં કઈ પણ ફેરફાર થવાને બદલે તેના ઉપયાગ એવી રીતે થવા લાગ્યા કે પહેલાનાં ઘાંખરાં જીવનપ્રક તત્ત્વો ઉડી જ્યાં. મહાવીરના પ્રતાપશાળી' શાસનમાં એક માસ પુરેપુરા કમવીર, કાર્યક્ષમ બનવા છતાં પુરેપુરા જૈન રહી શકતા. મતલબ કે ક્ષાત્ર રોજ એ જૈનત્ય કાય બધભાવથી એક સાથે રહી શકત્તા; પણ વધતી જતી ભેદબુદ્ધિએ એ સ્થિતિ વધુ વખત ટકવા ન દીધી, બીના ગદાર ઉપદેશે અને અવિચારી ખાતુ જૈનસના ક્ષાત્રત્વ ઉપર પ્રહારની પર′પરા શરૂ કરી દીધી અને તેનું પિર ણામ આવ્યું કે જૈન શાસન જેમ જેમ સ'કુતિ થતુ ચાયુ' તેમ તેમ જૈન શારાનને અનુસરનારા ક્ષત્રીયો પણ સોંગાધીન બની વૃત્તિના ઉપાસક બની રહ્યા. પછી તો ઉપદેશપ્રણાલી પણ એવી રીતની ગેાઠવાઈ કે એક જૈન સાચા ક્ષત્રીય બનવા માગે તે પણ સમૂહના મોટા ભાગની લાગણીને આઘાત કર્યાં વિના, પેાતાના ખળવી કે પરાક્રમ ન બતાવી શકે. જૈન ધર્મ એક કાળે જાધર્મ બની ચૂકતા હતા અને હજી પણ તેને વિષે એજ સામર્થ્ય છુપાયેલુ છે એન સ્પષ્ટ શબ્દોમાં કહેતાં પણ આપણી જીભ ચાથવાય એવી આપણ, દશા છે. એટલું છતાં આજે વિશ્વની ક્ષીતિજે રશીયા જેવા સામ્યવાદી ને યુદ્ધને વરેલા રોજ જ્યારે વીસ્તાપુર્વક અહિંસાની વાણી-નીશસ્ત્રીકરણ દ્વારા ઉચારા છે. અને વિચારક ને વિજ્ઞાનીકામાં પણ ઉપદેશપ્રણાલી અને સાહિત્ય સર્જનના ક્રાંતિયુગમાં જે બણકાર સભળાવા લાગ્યા છે તે તેનાં જૈન સંઘની એ આત્મવિહિં ભૂસાય અને પુનઃ ક્ષાત્રતેજના ચમકાર બતાવે એવી આશા બધાય છે. વિકૃતિનાં કારણેા જાણ્યા પછી તેને કાબુમાં આણવી એ કોઈ પણુ સજ્જ સમાજ માટે અશકય કે અસષિત નથી. * * થરાદથી શખેશ્વર છરિપાલિત ત્રા સધ સુરીશ્વરજી મળ્યા આદિની શુશ નિશ્રામાં અને ભણુસાથી પુ॰ તીર્થ પ્રભાવક ગચ્છાધિપતિ આચાય શ્રી વિજયજય'તસેનમાલાભાઈ માણુ પરષાર-ધરાદવ ળાના ભાયે જનપુર્વક થીરપુર (થરાદ) નંગરથી શ્રી શખેશ્વરજી મહાતીર્થના ’રિપાલિત સ`ઘે તા. ૧૪-૩-૯૦ના અત્રેથી પ્રયાણ કર્યું છે, 'ઘમાળ આગામી તા. ૨૪-૩-૯૦ના શખેશ્વર મુકામે થનાર છે. એક જૈન વિદ્વાન કહે છે કે “ શ્રી મહાવીર સ્વામીની પછી જે સાહિત્ય અને ઉપદેશપ્રધ્યુાલી અસ્તિત્વમાં આવ્યા તે જો તુલના ત્મક દૃષ્ટિએ અભ્યાસીએ તો કેવળ પશુિકવૃત્તિને જ ઉત્તેજે, એવા તત્ત્વ તેમાં દેખાયા વિના ન રહે અને વધુ ખૂખી તે એ છે કે જેમ જેમ આપણે નજીકના ગાળામાં આવીએ છીએ તેમ તેમ જાણે કે જેને પુરેપુરૂં મનુષ્યત્વ કે ક્ષાત્રત્વ વિકસાવવું એ પણ છેક નિ િચ ઢાય, ફૂકી-ફૂંકીને ઠગવું ભરવા શિવાય, અરધો સાધુ અને અધા ગૃહસ્થ મનવા સિવાય જૈન-જીવનના બીજો કોઈ ઉદ્દેશ જ ન હેાય એવા પણ સ્પષ્ટ ભાસ એમાંથી મળી આવે છે. પાંચ સા-સાતસ। વરસ સતત વહેતી આ ઉપદેશ-ધારા જૈન સુધના માત્રતેજને તિામૃત કરી બેંક વિશેક સપ ઉપજાવે એમાં કઈ આનની વાત નથી. આ બીનજવાબદાર પ્રણાલીમાં કેટલાક ભાગ સ ધાગાના હોય એની મે ના નથી પાઠવા, તેમજ બીજા પણ એવા જ સમળ હેતુ વંતા હૈાય એ પણ બનવાજોગ છે; પરંતુ તેની પણ ઈચ્છા કે ઈરાદા વિના ગતિમાં મુકાળેલા. એ . શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થં-ચૅન્જેલમાં અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિ-તે આમ ત્રણ પૂર્વ આચાર્ય શ્રી વિધિકારસૂરીશ્વરજી મળ્યા તથા પુ॰ પન્યાસશ્રી પુર દરવિજયજી મસા॰ આદિની નિશ્રામાં માતિ જિનબિંષાના અજનશલાકા પ્રતિષ્ઠા મહેાત્સવ ઉજવાશે. દેવાધીદેવ શ્રી ઋષભદેવજી, શાંતિનાથજી, નેમીનાથજી, ચૌમુખજી શુભ —; મ*ગક્ષમય કાર્યક્રમ :-- વૈ. વ. ૧૪ સેામવાર તા. ૨૩-૪-૯૦ થી મડાત્સવ પ્રારંભ. સુ. ૬ સેામવાર તા. ૩૦-૪-૯૦ અજનશાકા પ્રતિષ્ઠા, વૈ. હૈ. સુ. ૭ મગળવાર તા. ૧-૫-૯૦ પ્રતિષ્ઠા (દેન (મૂળ મંદિર) આ શુભ અવસરે સકલ સ`ઘને પધારવા ભ વાયુ" આમંત્રણ. : વિનીત ; શ્રી જૈન શ્વે. નાગેશ્વર પાર્શ્વનાથ તી પેઢી. પા, ઉન્હેલ, સ્ટે. ચૌમહલા ( રાજસ્થાન ) જેણે સુખ માકલ્યું છે એમણે જ દુઃખને પણ માકલ્યુ છે, માટે બન્નેનુ' સ્નેહથી સ્વાગત કરજે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy