________________
Sing'
Read No. G. BV. 20 +77) JAIN OFFICE : P. Box No. 175
BHAVNAGAR-364001 (Gujarat) Tele 0. C/o ટૂંs919 R. C/o. 25869-+
out
સમાચાર પેજની ૪ રૂ, ૫૦~જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/
વાર્ષિક લવાજમ : રૂા. ૫૦/આજીવન સભ્ય : રૂ!. ૫૧/
NO
*
O ત્રી : ગુલાબચંદ દેવચંદ
-તં ડે-મુદ્રક-પ્રકાશક-માલીક : 3 X jમહે ત ગુલાબચંદ શેઠ જૈન ઓફિસ, પે .બે. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર,
વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ ફાણ વદ ૫
તા. ૧૬ માર્ચ ૧૯૯ શામર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિનરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧
B
ને ભગવાન મહાવીરના પ્રતાપી શાસનમાં–આ વણિક સંઘ કેણે સજર્યો (૨) આ કઈ કઈ વિદ્વાન કહે છે કે મહાવીર સ્વામીના અહિંસા સત્ય શોધક યુવાનોને આકર્ષ્યા હતા અને એ યુવક સઘને શ્રમણ દ્મચારમાં એટલું ચમત્કારિક તેજ હતું કે ક્ષત્રીય સિવાય તેને | સંધ તરીકે ઓળખાવ્યો. એ પ્રાણવાન યુવક સંઘે તીર્થકરોના પૂરા વેગથી ભાગ્યે જ કોઈ અનુસરી શકેઃ અલબત્ત, ક્ષત્રી | વીરતા ભર્યા અપરગ્રહને અહિંસાત્મક આદર્શને ભ ાતના ખૂણે તોની સાથે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રો, અને પશુ-પક્ષીઓ પણ ખૂણે પ્રસાર્યો. આ પ્રેરણા જિલનારા ચક્રવતી–મહ રાજે-મહા. મહાવીરની હશના સાંભળી મંત્રમુગ્ધ બનતા, અહિંસા, મંત્રીઓ જેઓ બળવાન દ્ધા અને કુશળ મુત્સદી હોવા છતાં
અને ત્યાગ-રાગને અનુસરવા મથતા. છતાં એમાં યે બીજી| જૈન ધર્મનું આચરી જાણ્યું. જેમાં ચક્રવર્તી-ભરત, સર, અછતતનાની-મોટી પ્તિએને ઝંખવે એ ક્ષાત્રપ્રતાપ આપણી સેન, અભયંકર, મહારાજા શ્રેયાંસ, સિદ્ધાર્થ, હસ્તીસેમ, સંપ્રતિ, આંખ આગળ ખડે થાય છે.
શ્રેણીક, ચંડપ્રોત, બલમીત્ર, ધનવાહન, ચંદ્રરાજા, વિક્રમાદિત્ય, * કઈ એમ પણ માને છે કે અહિંસા ધર્મનો વેગ જરા મોળો | શતાનીક, ખારવેલ, સમરસિંહ, શિલાદીત્ય, સિદ્ધરાજ કુમારપાળ, પડયો અને પ્રકારમાં શિથિલતા આવી એટલે ક્ષત્રીપુત્રો પણ વગેરે નૃપતિઓ અને મહામંત્રીઓમાં શ્રી અભયકુમા, વિમળવાણીયા બની કે સી ગયા. લોકહિતને બદલે વ્યાપાર ઉદ્યોગ વિગે. [મંત્રી, આભ, ચા, મુંજાલ, બરાડ, જાવડશા, ઉદયક સજજન. ત્રમાં લક્ષ વાળ. પણ આ બધા ઉતરે એકદેશીય હોય એમ | આશુક, વાટ્ટ, પેથડશા, વસ્તુપાળ તેજપાળ, ભાશા, સમ. ' જણાય છે. મહ વીરના શાસન અને સિદ્ધાંતને અનુસરનારા સો | રાશા. તાલાશા, જેવા મંત્રીઓએ પૂજ્ય ધર્માચાર્યો પ્રેરણાથી - આપોઆપ વૈશ્ય બની જાય અને અહિંસા પ્રચારનો આશય થડે પ્રતિકળ બળને વા સમ પડકાર આપ્યો છે. ને મન ધમઅંશે સફળ થતાં સિંહવૃત્તિ ગુમાવી વ્યાપારી બની બેસી રહે એ | તીર્થો અને સિદ્ધાંતને જીવતા રાખેલ છે. ત્યારે વર્તમાની છેલ્લી કઈ રીતે બુદ્ધિઓ થઈ શકે એવી વાત નથી. વખત વીતતાં | સદીમાં આપણું ને આપણ નેતાગીરીની નિર્બળતને કારણે
એક બળશાહી સમાજ હેજ શિથિલ બને એ સમજી શકાય. ધર્મ-તીર્થો અને સિદ્ધાંતને હાસ થતા જોવા મળે છે. ત્યારે , પણ એક વખત તેજ-પ્રતાપથી ઝળહળતે સમાજ બંદીવાન પ્રશ્ન થાય કે શું આપણે આ પ્રતાપી શાસનમાં ક્ષત્ર તેજને 'કરતાં પણ બુરી દશા ભેગવવા છતાં સાંકળના બંધનમાં જ | જીવ ત રાખીશુ !' સૌભાગ્ય સમજી એ સાંક:ના જ સ્તુતિગાન આલાપવા લાગે
સાધરણ ક્ષત્રીય પણુ, ગમે તેવા વિપરીત સંગેની વચમાં ત્યારે તે એક ભ કર કારસ્થાનના જ ભાસ થાય એ સ્વાભાવિક છે. પોતાના વ્યકિતત્વ નથી ભૂલતા. તે પછી એક સમૂહને આત્મ..
જરા સિંહાલેકન કરીએ. જ્યારે ભગવાન આદીનાથથી ક્ષાત્ર { વિસ્મૃતિ પમાડનાર કારસ્થાન કંઈક જુદી જ કેટીનું છે એ શું તેજ પ્રદિપનારા ૨૪-૨૪ તીર્થકરોની પરંપરામાં ભારતભરના ! સંભવિત નથી? આ કારસ્થાન કેઈ એક-બે વ્યક્તિ નહી..