________________
૬૬
મિલ્કતની વ્યવસ્થા કેવી રીતે કરવી, તે કેવી રીતે અને કયાં | વાપરવી, તેના ઉપયાગ કાણુ કરી શકે, એની વૃદ્ધિ કેવી રીતે કરવી, રાણુ કેવી રીતે કરવું, તેની સભાળ કેવી રીતે રાખવી, તેમ જ તેના ઉપયાગ ધ માટે કરતા તેના ફાયદા-નુકશાન થાય તે બાબતે વિસ્તારથી ઉપરાક્ત શાસ્ત્રકારાએ દર્શાવી છે, ને તેની ઉપેક્ષાવૃત્તિથી પાપના ભાગીદાર બનાય તેમ જણાવેલ છે. ત્યારે આપણા સૌ જૈનેાની નૈતિક ફરજ બને છે કે તેમણે દરેક ધર્માદાની સંસ્થાને હિસાબ જાણુવે-સમજવા ને જરૂરી સૂચના કરવા તે જાગૃત જૈમાની ફરજ છે.
શ્રાવિધિમાં કથન છે કે ધર્માદાના હરકોઈ ખાતામાં ઓછામાંઓછા ચારથી વધુ પ્રમાણિક ધર્મભીરૂ પુરૂષ વ્યવસ્થા કરનાર હોવા જ જોઇ એ.
તા. ૨૩-૨-૧૯૯૦
એકની પાસે ચાવી (કો) રહે,
ખીજનાએ હુકમ (ઠરાવ) કરે, ત્રીજ પાસે નામુ (હિસાબ) રહે, અને ચેાથે તપાસીને (એડિટ કરનાર) સહી કરે, આ ચારમાંથી જ્યારે દ્રવ્યની માટી લે-મૂક કરવી ડાય ત્યારે ત્રણ જણ એ સાથે રહેવુ જોઇએ.
શ્રાદ્ધતકલ્પ તા એટલે સુધી કહે છે કે રૂપીયા મૂકી પરચૂરણ લેવું હાય તા પણ બીજા માણુસને હાથે ગણાવી લેવુ', તેવા નાનશા કાર્ય માટે પણ એકલતાને સત્તા નથી. ત્યારે વ માનમાં કેટલાયે ટ્રસ્ટેા-ટ્રસ્ટીએ પેાતે આપેલી ને ખીજા પાસેથી મેળવેલી ધર્માદાની રકમના ટ્રસ્ટ બનાવી પોતાના નિજી સ્વાર્થ કે પ્રસિદ્ધિ ખાતર તેના ઉપયાગ કરતા હૈાય છે. તે કેટલું ગેરવ્યાજની ને દોષિત છે. પોતાની સ ́પત્તિમાંથી જ સપૂર્ણ બનાવેલ જિનાલય કે સાČજનિક કાના દાળના વહીવટ શ્રીસધને આપવા જણાવેલ છે.
દ્રવ્યમીત્તરી સ્પષ્ટ જણાવે છે કે ધર્માદાની મિલ્કતના ઉપયાગ કે રાકાણુ તેના મૂળ ધને બાધક ના હોય તેમ રાકવુ` કે ધરવુ: તે નીચ વ્યવસાય કરતા કે તેવા કામ માટે ધિરાણ કરતાં હાઇ તેમાં કદી દ્રવ્યવૃદ્ધિ માટે ના રાકવું, તેવું સ્પષ્ટ સૂચન છે. આથી એક શેરે, કે યેાજનાએ દ્વારા હિંસાના વ્યવસાયને પ્રાત્સાહન મળતું હેાય તેમાં ન શકવુ હિતકારક છે
સએ ધષ્ઠિત્તરી પ્રકરણમાં ધર્મદ્રવ્યનું ભક્ષણ કરનાર કે ગેરવહિવટ કરનારને મહાદેાષ કહ્યો છે. અને એ સાથે એવા દ્રવ્યને બગાડ થતું નજરે જોઇ રહેનારને પણ દોષના ભાગી માનવામાં આવેલ છે તેથી સિદ્ધ થાય છે કે દરેક શ્રાવકે ધાર્મિક કાર્ય માટે અપાયેલ દ્રવ્યના હિસાબ જાણવાના અધિકાર છે. આ દ્રવ્યની સભાળ રાખવાનુ` કા` એકલા ટ્રસ્ટી કે શ્રીમતાનુ...
po
D+0+0+0+
[જૈન
નથી પણ સવકાઈનું છે, ધનવાન, બુદ્ધિવાન અને સેવાભાવી તેમજ દાન દેનાર કે લેનાર સવ" કોઇના જાણવાના હક્ક હાઇ તે માટે નીચેની યેાજના જો વિચારાય તે આપણા ધર્મ દ્રવ્યને ગેરઉપયાગ કે ગેરહિવટ દુર થશે, ને ગે ટાળાના પ્રસંગ બનશે જ નહિં,
++++
(૧) સસ્થાઓનુ` કાર્ય ક્ષેત્ર સ્થાનિક હાય તે તેમાં સ્થાનિક ટ્રસ્ટીઓ-કાર્યકરો દરેક વ ંનું પ્રતિનિધિત્વ લેવું. શ્રીમંત, મુદ્ધિવાન, સેવાભાવી ને ધમલીફ્લેાકેાને નિમવા, અને તેની બદલી વધુને વધુ પાંચ વર્ષ સુધી રાખવી. બાદ ફેર બદલી બ ધારણીય રીતે થાય તેમ કરવું:
|
(૨). સસ્થાનુ કાર્ય ક્ષેત્ર તીર્થસ્થાન, જિનમ દિર કે સજનહિતકારી હાય તે તેમાં ટ્રસ્ટીએ, કાકરા ઉપરોક્ત રીતે પ્રતિનિધિત્વ રાખવું તેમજ તે કાર્ય માટેના બહાળેા અનુભવ અને લાભ મળે તે માટે આપણી અખિલ ભારતીય પ્રતૅિનિધિત્વ ધરાવતી સસ્થાઓનાં પ્રતિનિધિઓને તેમાં સમાવેશ કરવામાં આવે. જેમ કે જિનમ'દિર માટે શ્રી આણુદજી કલ્યાણજીની પેઢીના સ્થાનિક કે જિલ્લાના પ્રતિંનિધિના સમાવેશ કરવા. તેવી જ રીતે સામા જિક સસ્થાઓ માટે કોન્ફરન્સ પ્રતિનિધિએ લેવા, સાધર્મિક સ ંસ્થાઓ માટે શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રતિનિધિ લેવા, શૈક્ષણિક સ'સ્થાઓ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રતિનિધિને સમાવેશ કરી શકાય. તેમ પ્રકાશન કરતી સસ્થાઓમાં લેખક કે પત્રકારના સમાવેશ કરવામાં આવે તેા જે તે કાર્યને મળ મળશે અને તેના ગેરવહિવટ થતા અટકશે, જેથી આપવામાં આવેલ દાન સાક બનશે,
સરકારશ્રી દ્વારા જે તે જિલ્લાના વિકાસ કાર્ય ક્રમેા કે યાજના એની સફળતા માટે જિલ્લા કલેકટરો દ્વારા જે કમિટી રચાય છે તેમાં લાકસભા કે રાજ્યસભાના સભ્યાની નિમણુક થતી હાય છે, જેથી કાર્યં સરળ બનતું હેાય છે. આવી - રીતે આપણે પણ ઉપરોક્ત અખિલ ભારતીય સંસ્થાએ સાથે સંલગ્ન બની અને સસ્થાને બળ મળે તે માટે આવી સથાના પ્રતિ નિધિના સમાવેશ કરવા જોઇએ.
(૩) આવી જ રીતે મહત્વનું અને જરૂરી કેકે દરેક ધર્માંદા સસ્થાને હિંસાખ, તેની આવક-જાવકનું પાસુ અને તેની કા"વાહિની માહિતી દરેક જૈનને જાણવા મળી રહે તે માટે આપણે ત્યાં પ્રગટ થતાં જૈન પત્રા જેમાં હિન્દી ગુજરાતીમાં દાન લેતી સ ંસ્થાના વાર્ષિક હિસાબ દર વર્ષે સરવૈયા પે પ્રગટ કરવા જોઇએ. જેથી ભારતભરના દરેક સદ્યા, 'સ...સ્થાઓ, ટૂટા અને દાતાએ માહિતગાર ખની રહે. તે સ`સ્થાની આયક જાવક તથા ઉણપથી માહિતગાર બની જરૂરી સહયોગી બની રહે. સંસ્થાની
સર્વોત્તમ મનુષ્ય તેમના દેષ વડે તેમની ભૂલ વડે જ ઘડાય છે.
0+0+0+0+4
શેક્સપીયર
+++ +++++