SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ P Box No. 175 "Regd No. G. BV. 20 BHAVNAGAR-364001 (Gujarnt) Tele,0. C/o. 29919 R.C/o 258tછે JAIN OFFICE AN ૫. જ ભાભર પજના ! ૨. ૫૦/નહેરાત એક પેજના : રા. ૦૦/ વાર્ષિક લવાજમ : રૂ. ૫/આજીવન લવણી : :-૫૧/ Iટી) | Twોને - Sin * *"એS A માં વ્યસન 15 ભિD 10 | C[ AXIMITVમાં - સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ, ધર સં, ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ મહાપદ ૧૩ છે. તંત્રી- દ્રક-પ્રકાશક-માલીક તા. ૨૩ ફેબ્રુઆરી ૧૯૯૯ શુક્રવાર - મહેન્દ્ર ગુલાબચંદ શેઠ ' | * મુદ્રણ સ્થાન માં જૈન પ્રિન્ટરી જૈન ઓફિસ, પિ.એ. ૧૭પ, દાણાપીઠ, ભાવનગર. || - a || અંક-૮ 1 || દાણાપીઠ પાછળ, ભાવનગર-૧૪h. ધર્મ આરાધના માટે સંપત્તિના દાનની સાર્થક્તા સંરક્ષણ ક્યારે.......... [અભિમાન ઉપજાવે એવી ધમ-પ્રવૃત્તિ માટે જેને માત્ર નાનું-મોટું દાન આપતો રહેલ છે. એ સત્તના સંરક્ષણ માટે ની વ્યવસ્થા થાય છે એમ જે કોઈ પૂછે તો આપણે એટલા જ અભિમાન સાથે સંતોષકારક એવાબ વાળી શકીએ કેમ એ શકાસ્પદ છે! જૈનો તેમના પરીવાર માટે કે તેમના શેખ માટે વાપર સંપત્તિના સાતવાર વિચાર કરશે પણ ધર્મ માટે તે ઉદારતાથી દાન આપો. પણ તે દાન સાર્થક કયારે બને જ્યારે તેનો ઉપયોગ કસ કાર્ય માટે થાય. નહિ તો આ દાન કર્મ છોડવાને બદલે કર્મ વૃદ્ધિકારક બને તે માટે શ્રીસંઘ ત્રણ વાત વિચારે.]l આજ કાલ ઠેઃ ઠેર ધર્મના નામે કે સેવાના નામે સંસ્થાએ | સરકાર દ્વારા ટ્રસ્ટના કાયદા મુજબ જે સંસ્થાએ કેજીસ્ટર ઉત્પન્ન થતી જોવા મળે છે. તેમાં તે કઈ વ્યક્તિગત ટ્રસ્ટો પણ થયેલ છે. તેણે તે તેનો હિસાબ એડિટ કરાવવું ફરજીયાત બની ઉભા થઇ રહેલ છે. ઘણું ટ્રસ્ટમાં મારા તારા ને આપણાને | રહેતા હોય સરકારને તે રજુ થાય છે. પણ જે સમાન તેને સમાવેશ કરી દ્રા ઊભા થાય છે. આ બધા ટ્રસ્ટની યાદી થાય | પોષે છે–દાન આપી નિભાવે છે છતાં તેના હિસાબથી તે સમાજને તે તે હાર બને બેઠી છે. તેમાં પણ આપણા ત્યાગી–વૈરાગી જ દુર રાખવામાં આવે છે આ કયાંને ન્યાય!! શ્રમણ ભગવંત રક તરીકે રહીને આડકતરા વહિવટકર્તા બન્યા | શાસ્ત્રકાર મહાપુરૂએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જીવદયા સાધાછે ! આવા દ્રસ્ટે સંસ્થાઓના સુવાળા નામે ચાલતી પ્રવૃત્તિથી | રણુ દ્રવ્ય અથવા તો ધામક ખાતાની દરેક મિલ્કતના રક્ષણ સંબંધ લકે પુરા માહિતગાર બન્યા વિના જ આર્થિક સહાય. બે બે | શું શું લખ્યું છે. એ જે શાંતચિત્તે વિચારવામાં આવે તે દાન રૂપે આપતા જાય છે. જે દરેકની ધર્મશ્રદ્ધા અને ઉદારતાને અત્યારે શ્રીસ ઘે, સંસ્થાએ, દ્રોના વહિવટમાં ચલાવાતી આભારી છે. | પોલેને એક ઘડી પણ ન સાંખી શકાય! અને ઢાંકપિછી કર, આ સંસ્થાઓ ટ્રસ્ટના વહિવટ અગે કે તેના હિસાબમાં તેનારને બચાવ કરવા નિકળવું એ અજ્ઞાનતાના જ ચિન્હા છે. ભારે ગોટાળા થતાં હોય છે. અને જ્યારે એ પરત્વે લખાણ લખીને ! એમાં બુદ્ધિનું લિલામ છે, પિતાનું મુખ સંતાડવું પડે પિિસ્થતી કે મઢે કેઈ તેનું વ્યાન ખેંચે ત્યારે કાં તે વહિવટદાર અગર | સર્જાય. * ન્યાયષ્ટિથી કે શાસ્ત્રષ્ટિથી જોતાં દરેક સાવજનીક તે તેને અધ અનુયાયી વગ” તરત જ ગુસ્સે થઈ બબડી ઉઠશે | ધાર્મિક-મિલકતને વહિવટ જાણુ વાના જવાનો અને તે અંગે કે- તે શુ મેટું દાન આપી દીધું છે કે તે સંસ્થા ખરીદી | સલાહ આપવાને દરેકને અધિકાર જ નહિ પણ ફરજ પ છે. લીધી છે? તને પુરવાનો કે લખવાનો અધિકાર શું? વહીવટદારે પૂર્વાચાર્યોએ શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધ9ત કહ૫, ઉપદેશમસાદ. તેમાં આટલા હજાર ખરચ્યા છે. ગોટાળો થાય તેમાં એ શુ કરે?| શ્રીચંદ કેવળીચરિત્ર, વિવેકવિલાસ, અથ દિપિકા, યોગશારીકા, જાણીને કેઈ ધર્મ નિના પૈસાને બગાડ કરતું હશે ! હિસાબ | દ્રવ્યસત્તરી, આચાર દિન કૃત્ય, આચારોપદેશ, પુજા મકરણ પૂછવાને સામાન્ય જૈનને હકક જ શું છે? . | શત્રુંજય લધુક૯પ વગેરે ગ્રંથામાં ધર્મ અથે અપાયેલ રનની
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy