SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ન | પ્રવૃત્તિ અને વિકાસ માટે પણ મા દ ક બની રહે, એ જરૂરી છે. આ ત્રણેય મુદ્દાના અમલ જો કરવામાં આવે તે આપણી દાન આપેલી કિતાના આવી સસ્થા દ્વારા સ`ઘના હિતમાં ચાક્કસ સદ્ઉપયેગ થઇ રહે અને તેના ગેરવહિવટ કે ધાર્મિક દોષમાંથી જે તે સ'સ્થાના કાર્યવાહકો અને દાન આપનાર દાતા રખમુક્ત બની શકે. અને આ માટે જરૂર છે. ચતુર્ગંધ સુધના આગ્રહની, અને દાતાઓ તરફથી આ ત્રણેય ખાખતાના જ્યાં અમલ કરવામાં આવતા હાય તેવી જ સ્થાને દાન આપવાના જે તેની લક્ષ્મીના સર્વ્યય પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવામાં સાર્થક બની રહેશે, આ અંગે જી મારા વાંચકા, વિચારકા તેમના મુક્ત વિચારાને આવકારીશું' તેમજ અમારા પત્રકાર મિત્રા પણુ આ બાબતે વધુ પ્રકાશ પાશે તે સમાહિત માટે ઉપયોગી થશે. આ અંગે જ્યારે પણ પત્રકાર સુધનું સમેલન - ચાય ત્યારે તેને સાકારરૂપ આપવાની જરૂર છે. તા. ૨૩-૨-૧૯૯૦ રાજસ્થાનમાં ૧૬ રાષ્ટ્રીય તહેવારોએ તલખાના--માંસ વીક્રય વૈધાનીકરૂપથી ધ સંપૂર્ણ રાસ્થાનમાં તહેવારાએ તેમ જ દર શુક્રવારે કસાઈખાનાં ખાલ કર્યા. તેમ જ માંસનુ વિતરણ કરવુ એ કાયદાકીય રાતે બુધ છે. જ મળ્યાપ્રેમી કૃપા કરી એનુ પાલન પોતાના ગ્રામ/નગરોમાં કર થવા. ધ્યાન આપે, પ્રત્યેક માસની શરૂઆતમાં સૂચિત તહેવાર નગરપાલિકા, પંચાયત તેમ જ નિશ્રિકને પાલન અર્થે માકવામાં આવે. ૬૭ યોગીરાજ શાંતિસૂરીજી મ॰ જન્મ શતાબ્દી ઉજવણી મદ્રાસમાં ચિનારી પેઠે સ્થિત શ્રી વિધ્ધશાંતિસૂરિ છે. જૈન ગુરુમત્તિમાં ગત તા. ૩૧ જાન્યુ. અને ૧ ક્રૂ‰, ના વિશ્વની મહાન વિભૂતિ યાગીરાજ શ્રી શાંતિવિજયજી મની જન્મ તાખ્વી વિશાળ સમારેાહપૂર્ણાંક ઉજવવામાં આવી. એક વિશાળ બરપાડાનું યાજન સુધી જૈનમંદિરના પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગોએ શ્રદ્ધાના સુમન અર્પીત કરના ગુરુમંદિરે આવી પહોંચેલ. આરતી બાદ નવકારશી, અપેારે મંદિર ઉપર ધ્વજારોહણ, અષ્ટપ્રકારી પૂજા અને રાત્રિના પ્રભુ મક્તિનું શાનદાર આયેાજન કરવામાં આવેલ; - પુજ્યશ્રીની જન્મ શતાબ્દીની ઉજવણી સોલાપુર, કલ્લુર આ િશહેરોમાં પણ શ્રદ્ધાપૂર્ણાંક કરવામાં આવી. શ્રી કરેડા પાર્શ્વનાથજી તીની રેલ્વે સ્ટેસ્થાન પાલસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થા )] યાત્રાર્થે અવશ્ય પધાર ઉપ ચ્યા મંદિરનું નિર્માણ બાગાય ધર્મધાવમુકિ ના દેશથી માંડલગઢના મહામંત્રી સાત્તિ પેશ દ્વાર સં. ૧૨૧ માં કરવામાં આવ્યું અને તેના શિંખર પર સાત ખંડનું ભવ્ય મંદિર શ્રી પેથડશાહના પુત્ર ઝાઝકુમારે સ. ૧૩૪૦માં નિર્માણ કર્યું, જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વન છે. તેનો હાલમાં શ્રી ખેર - બાકી તો દ્વારા ક્રિયા ૧,૨૫,૦૦૦૦/- ખર્ચ કરી Íદ્ધાર કરવામાં આવ્યા છે અને બાવન એમાં શ્રી પાર્થપ્રસુની પ્રતિમા નિષિ વીર્યના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મુલનાયક ભગવાનની પ્રાચીન અક્ષત, મનાવારી, ચમકારી, સામયિ પ્રતિમાજીના નિમજ્ઞ ભાવથી દન કરી પુણ્યેાપા ન કરે. અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે માર્ગો પર ભુપાનસાગર નામના સ્ટેશનથી ૩ કૉંગ દુર આ તીર્થ આવેલ છે. ખસેની પણ સચિધા ઉપલબ્ધ છે, ૧ પ્રાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી, ૨ ગાંપીનિર્ભ્રાન દિન ૩૦ જાન્યુંઆરી, ૩ મહાશિવરાત્રી, ૪ રામનવમી, ૫ મહાવીર જયંતી (શૈ. શુ. ૧૩), ૬ બુદ્ધ જયંતી (વૈ. શુ. ૧૫), ૭ જન્માષ્ટમી, ૮ તંત્ર દિન ૧૫ ઓગષ્ટ, ૯ ગણેશ ચેાથ, ૧૦ પીપાંચમ, ૧૧ અનંત ચતુર્થાંશી, ૧૨ ગાંધીજ્યની. ૨ ઓકટો. બ, ૧૩ કાળીચૌશ, ૧૪ દિવાળી, ૧૫ વિક્રમ સ ંવત પ્રારંભ દિવસ, ૧૬ કાર્તિ પૂર્ણિમાં, ઉપ ક્ત ૧૬ તહેવારા રાજસ્થાન સરકારના સ્વાયત વિભાગના ગેજેટના નાટીફીકેશન સં. એફ-૪ (૧૯૦૯) એલ. એસ. જી./૪૯ દિનાંક ૪-૧-૫૦ તેમજ સખ્યા એક (૭) એલ.એસ. જી./૮૩ ૪૭૦૨૯-૪૭૦ નાંક ૧૨-૮-૭૪થી પાપીત છે. પ્રત્યે શયાનાબકતા ભાદેશ સંખ્યા (૭) (૮) એલ. એસ. ૭, ૮ ૨૪ ૪૧૫૬–૪૩૫૩ ૨ નાંક ૨૪-૮-૮૮ ઘોષિત છે. નિવેદ્યક જસકરણુ ડાગા મંત્રી વયા મડળ ટ્રસ્ટ, ટાંક (રાજસ્થાન) ક્રોધના કારણા કરતાં એના પરિણામા કેટલાં વેદનામય આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પચતીર્થી ના દશ નને પણ્ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનું તીર્થ જે રાજસમન્દ−ક કરાલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગચિત્રાથી ગ્યા હોય* મેવડ રોતુમ' નામથી પશુ પ્રસિદ્ધ છે. આ ખતે તીર્થોં પર આધુનિક સુવિધાઓથી સુસજજત વિશ લ ધર્મશાળા તથા ભેાજનશાળાની સુવ્યવસ્થા છે. લ. કરડા પાર્શ્વનાથ તીર્ય મિટિ સુપાલસાગર રાસ્યાત) ફોન ન. ડ્રાય છે. —માર્કસ એનિલિયસ
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy