SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ९. એકલા જ લાભ લીધેલ તે શેઠશ્રી હસ્તીમલ” મેંગાની વગેરે સખી ગૃહસ્થ હતા. જે ચાલુ એની પછી ત્રણે ઉપધાન વહન કરી તથા બે વાર સિદ્વૈતપ વગેરે કેટલીય તપસ્યા કરનાર મુમુક્ષુ મહાન શ્રાવક શ્રી ત્રિક ચંદ્રજીની માતાની ઢીક્ષાનું મૂહુર્ત એમના સ્વજના માં ગાયના વૈશાખ સુદ ૬ નુ' આપવામાં આવ્યું. જે દિવસ મારમાં પ્રતિષ્ઠા કયાનો ધન્ય દિવસ આવે છે, અહીં એમનુ વિશાળ કુટુમ્બ હાજર હતું. પ્રમુખર્જીએ સન્માન કરતાં કહ્યુ' આપણા મદ્રાસમાં મદ્રાસના વતનીની આ પહેલી દીક્ષા નક્કી થાય છે. એ પછી બીજી માળા”ોના આરોપની વિધિ ભવ્ય રીતે ઉજવાઈ ખામ ઉપધાનય હિાના મન અભિનનની પાછળ મહાન તપશ્ચરણ અને જ્ઞાને પાસના કામ કરી ગયા. પાલીતાણા : શ્રી જયંતીલાલ એમ. શાહની તા. ૧૬-૨-૧૯૯૦ શ્રાવકાશ્રમ સંસ્થાની કમિટીમાં નિમણૂક પાલીતાણાના સામાજિક કાર્યકર અને અધ્યાયક શ્રી જયંતી લાલ એ. શાહની અત્રેની શ્રાવિકાશ્રમ સંસ્થાની કમિનીમાં સુ`બઇથી નિમણુંક થતાં જૈન સમાજમાં હર્ષની લાગણી વ્યક્ત થક છે. ી જયતીભાઈ શ્રાવિકાશ્રમ સાથે તેમ જ અન્ય તમામ ધાર્મિક કથાઓ સાથે છેલ્લા ૧૫ વર્ષથી સર્મિત છે તેઓશ્રી ધાર્મિક પરીક્ષામા લેવી તથા કાર્યક્રમનું સચાલન કરવું. આર્કિ કાર્યો કરી રહ્યા છે. ++++ [જૈન પાલીતાણા : મહારાષ્ટ્ર ભુવન ધર્મશાળા ત્રે પોષ સુદ ૧૩ના ખાચાર્ય શ્રી વિરામચંદ્રસૂરીધરજી મ૦ સાની ૭૭મી જયતી ભવ્ય રીતે ઉજવવામાં આવી. આ નિમિત્તે મહારાષ્ટ્ર ભુવનમાં ખાસ સમારમાળામાં આવેલ પુજ્યશ્રીના વ્યાખ્યાન બાદ તેમની અગપૂજાની ા ૧ લાખની ખેતી માલાઈ હતી. તેમજ સમસ્ત પાલીતાણામાં જૈન-જૈનશ મીઠાઇની વહેંચણી કરવામાં આવી હતી. શ પજા બન્ય સસ્થાને અને ફા, પદ્ધાર સ્થાનીક સધર્ન કે શ્રા ડીન અપણુ કરવામાં આવ્યા હતા પાલીતાણામાં એક મારુ અચલગચ્છના પ્રમુખશ્રી સઘવી શેઠ ટેકરશી આણંદજી લાલકા અચલગચ્છના પ્રમુખ તરીકે સ્થાન મેળવ્યા બાદ ગીરીરાજની યાત્રથે પધાર્યાં હતા. આસવાલ યાત્રીક ગૃહમાં તેમને સકાર્યા બાદ શ્રી સાનીશ્રી એ જી મા નાં નામ ગયા હતા. તેમશ્રી તરફથી સ્થાનીક શૈક્ષણુિક સસ્થાન્ગેામાં રૂા. ૧૦,૦૦૦ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રની આા ક પૈકીના મેનેજરશ્રી કાંતિભાઈ કોડ તથા કાકુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. મદ્રાસ–એગ્માર સેાસાયટીમાં અત્રે જૈન સેવા સમાજ દવાખાનું ૫૦ વરસ પુર્ણ કરતાં તેની કૈંક મિટીના કન્વીનર તરીકે પણ શ્રી જયંતીભાઇની નિમ લક થઈ છે. તેમના પ્રયાસથી મુંબઇ-પાલીતાણા ખાતેથી આરું" એવુ ક્ડ એકત્ર થયેલ છે. પુના ( $.)માં પંચાહિકા મહાત્સવ ઉજવણી મિની સૌરાષ્ટ્ર કેશરી પુ॰ આચાર્ય શ્રી વિજયયશારત્નસૂરી- | ધરજી મ ગ્રા, મુનિશ્રી ચિન્માનિત્યજી મ આજ, મુનિશ્રી શિવ જી મ સા ાદિ મુનિ ભગવંતા મુજઈને પ્રાર્થના સમાથી સંહાર કરી અત્રે પધાર્યા છે. બી તેની શુભ નિશ્રામાં દહેગામ દાભાઠા નિયાણી શા. મગનથાય અને સદગુર્દશાની સુપુત્રી બાલાચારી મુમુક્ષુ પીકાબ બાબર્ડને' ના. પરમાં રાજ ડીશ કાર કરી છે. વર્ષીદાનનેા વરધેડા તા. ૪/૨/૯૦ના રાજ નીકળેલ. આ નિમિત્તે તેમજ અત્રે થયેલ તપસ્યા માસક્ષમણુ અને સિદ્ધિતપ (મિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહ પ‘ચાન્ડિકા મહેાત્સવની ઉજવણી તા ૨૮/૧/૯૦થી શાનદાર રીતે થઇ હતી. આપણા કાર્યની ટીકા-નિંદા કરનારાઓ આપણને ભવ્ય અંજનશલાકા મહોત્સવ માકથી કાપશો. પરમારાપા ગચ્છાધિપતિ ચદેવ શ્રીમદ્ તમે પ્રતિમાજી અંજનશલાકા કરાવવા માટે . મદ્રાસ અવશ્ય વિજયસુવનભાનુસૂરીશ્વરજી મ સાહેબની પાવન નિશ્રામાં વૈશાખ સુદ-૫ તા. ૨૯/૪/૯૦ના શુભ દિને અજનશલાકાની ભવ્ય વિધિ થશે. પ્રતિમાજીના અંજનશલાકા કરાવવા ઇચ્છતા નાતા ગુજ રાતી ચૈત્ર વદ-૫ (વૈશાખ વદ-પ મારવાડી) તા. ૧૫/૪/૯૦ પટેલો નિમ્ન સ્થળે અવશ્ય પાંચો. પ્રતિમાજી એકલનનું સ્થળ : POONAMCHAND MANGILAL KATARIA 18, Egnore High Road, MADRAS-600008 Phone : Shantilal-5280857 ‘ જૈન” પત્રના ગ્રાહક બંધુઓને ના વિનંતી જૈન પત્રના ચાલુ – નવા – વાકાને તેમ ... બાકી રહેતુ લવાજમ મેાકલાવવા પરીપત્ર સાથે M.O, ફ્રેમ માકલાવેલ છે, ખાકી રહેલ દરક ગ્રાહકા લવાજમ મેાકલી આપવા વિનંતી. જાગૃત કરે છે, માટે તેઓના ઉધાર માનવા તે
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy