SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વાર એવા પ્રગટાવવી અને તેમને જન] તા ૧૬ ૨ ૧૦ સુવિહત શિરોમણી પરમયોગી આગમ-વિશારદ પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મના અલૌકિક વનકવનનું રસપાન કરાવતી ને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી “જૈન” ૫ ના વાચકો-ચાહકા-ગ્રાહકોના જીવનને રાહબર બને તેવી જીવનકથા. [ લેખાંક : :] પૂજ્ય પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી...આલેખક : ગણી હેમચંદ્રસાગત છે પરમયોગી આગમવિશારદ પૂજય ગુરુદેવશ્રી... દુર્લભ્ય-ઉપલબ્ધિ શ્રીને જોતાવેત એ પુ એ ઊભા થઈ ગુરુદેવશ્રીને આ ર દેવા સાથો સાથ પુત્ર પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ., પુજ્ય | સાથે એ પુજ્ય બેલેલા “ઓહ! ચાલો, આવી ગયા અભયપં શ્રી કાન્તિવિજયજી મ., પૂમુનિશ્રી પુણ્યવિજયજી મ., | સાગરજી. હવે આપણને સમાધાન મળી જવાનું ચાલે એમને ૫૦ મુનિશ્રી વિજયજી મઠ આદિ પણ ગુરુદેવશ્રી સાથે | જ પુછી લઈએ.’ આગમ-સંબંધી સારો એવો પ્રીતિભાવ દર્શાવતા હતા. પુજ્યશ્રીની આ ય કેવી સુંદર છાપ કહેવાય! એકદા જાણીતા-માણીતા પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલ આ જ રીતેપુજ્ય ગચ્છાધિપતિશ્રી માણિજ્યસાગરસૂમ છએ પણ આજની શ્રમણ સંસ્થા તરફ અંગુલિ-નિર્દેશ કરતા પુઆ૦ વિજયરામચંદ્રસૂરિ મ૦, ૫૦ આ. વિજય ક્તિઉગાર કાઢેલા કે “આ જે કલા સાધુને, ભણવું છે? આગમજ્ઞાન ચદ્રસૂરિ મ., પુજ્ય ગચ્છાધિપતિશ્રી દેવેન્દ્રસાગરસૂરિ તે માટે અને હરિભદ્રસૂરિજીના ગ્રંથ જેવા ગ્રંથે.ને ભણવાની છે સિવાય ઘણા બધા પુજ્ય ગુરુદેવશ્રીની વાચના માટે ઈચ્છા દર્શાવતા હતા, કેઈને તમન્ના? એક અભયસાગર સાધુ છે જે ગાંડ ઘેલા બનીને વિરલ વાચનાદાન આ તરફ રચ્યો પચ્યો રહે છેએ સિવાય કેણુ? આવા પંડિતના વાચના દેનારા તે ઘણું હોય છે. પરંતુ શબ્દના અો કરી દિલમાં પણ ગુરૂદેવશ્રીએ કેવી છાપ ઉપસાવેલી હતી !” દેવા અલગ વસ્તુ છે. ભાવાર્થ કાઢ યં અલગ વસ્તુ છે અને આગમ ૫૨ પુજ્ય ગુરુદેવશ્રીનું પ્રભુત્વ હતું એમ કહેવામાં જરા | એની છેક અંદરમાં રહેલા ઔદંપર્યાયાર્થ અર્થાત્ ઊંડા અને ય વધુ પડતું નથી લાગતું. કેમકે ગમે ત્યારે વિહારમાં કે સ્થિર. શોધી બહાર કાઢવું એ તદ્દન જ જુદી વાત છે. તામાં કોઈ પણ આચાર્ય દેવાદિ મળતા તે ગુરુદેવશ્રી પાસે આગમ ગુરુદેવશ્રીની વાચનામાં આ રહસ્ય હતું. આગમના ઠાના વાચનાની અપેક્ષા જરૂર રાખતા જ ! એને તો મને ય ખ્યાલ છે. શબ્દ શબ્દના અર્થ ખોલીને અને પીતરી રહસ્યના તાગ સુધી સં ૨૦૨૦માં પિંડવાડામાં વાત્સલ્યસિંધુ પુજ્ય આચાર્યદેવશ્રી | પહોંચવું એ ગુરુદેવશ્રીની ખૂબી હતી. અને આ માત્ર મારાવિજ્ય પ્રેમસૂરીશ્વરજી મ. તેમજ . આચાર્યદેવશ્રી યશોદેવસૂરિ તમારા જેવાનાં કથન નથી તૃતીયપદે આરૂઢ મહાપુરુષોની આ મા આદિ ઘણે માટો મુનિસમુદાય હતે. અને અમે ત્યાં કથન છે. અરે ! આ લખાણ સમયે જેમને સૌથી મોટો દીક્ષા પહોંચ્યા એક જ દિવસ રોકાવાનું હતું છતાં ય આચાર્ય દેવશ્રીએ | પર્યાય અને આચાર્ય પદ પર્યાય ગણાય છે. એવા આચાર્ય પણ પુગુરુદેવશ્રીને વાયના દેવાનો આદેશ દીધે. બપોરે એ વાચ સુરતમાં જણાવેલું કે વ્યાખ્યાનની શૈલીમાં આગળ નીક નારા નામાં લગભગ ઘણું મુનિઓ હાજર હતા ત્યારે પુજ્ય ગુરુદેવશ્રીએ | ઘણું છે પણ વાચનાની શૈલીમાં તો આ એકજ વિભૂતિ છે. સુંદર વાચના ફરમાવેલી તેમાં મને ખ્યાલ છે. ‘fજદકા' છે જેને અદ્વિતીય કહી શકાય...! રિકg” એટલે કે સાધુએ ગૃહસ્થનાં જેવા સાધનો રાખવાં) વેજલપુરમાં, અમદાવાદમાં, પાલીતાણામાં, પાટણમાં, છો કીમાં ન જોઈએ એ વાત પર પ્રકાશ પાડેલ. ત્યારે ઘણું બધા પુ એ જે વાચનાઓ થઈ છે “અદ્દભુત’ સિવાય કશું જ કહી ન શકાય. પ્લાસ્ટિકનાં સાધનો ન વાપરવાનો નિયમ લઈ લીધેલ. | અચ્છા અચ્છા આચાર્યદેવે વાચના સાંભળવા આવતા. સાધુ અને એકદા અમદાવાદ જ્ઞાનમંદિરમાં કઈ કારણસર ગુરુદેવશ્રીને સાધ્વી ભગવંતે તે વાચનાનું નામ પડતાની સાથે સે ડોની જવાનું થયું સં. ૨- ૨૫ માં, સાથે ૫૦ જિનચંદ્રસાગરજી મ. સંખ્યામાં હાજર થઈ જતાં. ત્યારે મતમમત પક્ષ વિપક્ષની હવાલે પણ હતા આપોઆપ વિલીન થઈ જતી. આગમિક કેઈ પણ પદાર્થ પ્રજ્યજ્યારે પુજ્યશ્રી ઉપર હેલમાં પધાર્યા ત્યારે પુઆ દેવશ્રી શ્રીની જીભે રમતું હતું એમ કહેવાય. મુક્તિચંદ્રસૂરિ મ૦, પુત્ર આઇ દેવશ્રી કલાપૂર્ણસૂરિ મ આદિ | અને હોય જ છે ! ગુદેવશ્રીનું સ્વાધ્યાયબળ કેવું ! વિસ્તાપુો ભેગા મળી કેઈ ગ્રન્થ-વાચન કરતા હતા. તેમાં કોઈ | લીશે ય આગમને સંપૂર્ણ સ્વાધ્યાય ગુરુદેવશ્રીએ એકવાર હિ વાત પર થએલા સંશયની ચર્ચા કરતા હતા. પણ ત્યાં જ પુજ્ય.1 અનેકવાર કરી લીધો છે પછી શું બાકી રહે! (કરશઃ)
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy