________________
તા. ૮ ૨-૧૯૯૦
LIB
સુરતમાં મળશે ભારત જૈન પત્રકાર અધિવેશન | શ્રી નગીનદાસ “વાવડકરને અભિવાદન સમારોહ
અ૦ ભાવ જે પત્રકાર પરિષદના કન્વીનર શ્રીમતિ ગીતા- મુંબઈ જૈન સમાજના કર્મઠ કાર્યકર અને સંનિષ્ઠ ૫ કારી બેન જેને જણાવ્યું છે કે અધિવેશનની તારીખની તુરતમાં ઘાષણ | નગીનદાસ જે. શાહ “વાવડીકરીને તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર કરવામાં આવશે.
દ્વારા પત્રકારિત્વ ક્ષેત્રનું ૧૯૮૭નું પ્રથમ વિકાસ વાર્તા પારિ આપને યાદ હશે કે લેકસભાની ચૂંટણીઓના કારણે આ |િ તેષિક એનાયત કરવામાં આવેલ છે. અધિવેશન સ્થગિત કરવામાં આવ્યું હતું.
. આ નિમિતે શ્રી નગીનદાસ વાવડીકરનું અભિવાદન કરવાને શ્રીમતિ જૈને દેશભરના જેને પત્રકારોને અનુરોધ કર્યો છે કે
એક સમારંભ તા. ૭ ફેબ્રુઆરી-૯૦ના રોજ સન્મિત્ર મુબઈ બધા લોકે હળીમળીને આ અધિવેશનને સફળ બનાવવામાં તથા ઘોઘારી જૈન સેવા સંઘ-મુંબઈના સંયુક્ત ઉપક્રમે સભા સક્રિય સહયોગ અર્પણ કરે.
જેન વે. કેન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડીના પ્રમુખ તેમણે કહ્યું કે જેના પત્રકારોએ પોતાનો પરિચય ૫ત્ર અને
સ્થાને યોજવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે ડો. રમણલાલ સમાચાર પત્ર સંબંધી વિસ્તૃત જાણકારી શકાય તેટલી વહેલી
ચી. શાહ તથા શ્રી ચીનુભાઈ હરિભાઈ શાહ પધારેલ. મોકલવી જોઈએ. જેથી અધિવેશનના અવસરે પ્રકાશિત થનાર
સારાયે કાર્યક્રમ પરમાનંદ કાપડીયા સભાગૃહમાં વિશાળ ડિરેકટરીમાં પ્રકાશિત કરી શકાય
જનમેદની અને સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉજવવામાં . તેમણે કહ્યું કે જેના સમાચાર પત્રો, આકાશવાણી અને દૂર
આવેલ. આ પ્રસંગે “જૈન” પત્ર દ્વારા શ્રી નગીનદાસ વાવ કરને દશનના સંબંધિત પત્રકારને અધિવેશનમાં આવવાની પુર્ણ તૈયારી | રાખવી જોઈએ, સાથે સાથે પોતાના ક્ષેત્રના જૈન પત્રકાર ભાઈ_| હાદિક અભિનંદન.. બહેનેને પણ આ બાબતની જાણકારી આપવી જોઈએ. ' | રાયપુર (M.P) અંજનશલાકા પ્રતિષ્ઠા મહેસવા
બે ભાઈ-બહેન અધિવેશન સંબંધી અન્ય જાણકારી પ્રાપ્ત | શ્રી વીર આયપત્રશ્રી નિત્યસાગરસુરીશ્વરજી મ. કરવા ઇચ્છતા હોય તેમણે શ્રીમતી ગીતા જૈન, ૧૨, હીરાભુવન,] સા, ઉપાધ્યાયશ્રી મહોદયસાગરજી મસા, મુનિશ્રી પુનંદવિઠ્ઠલભાઈ પટેલ + ડ, મુલુન્ડ (વ.), મુંબઈ-૪૦૦૦૮૦ના | સાગરજી મ. મુનિશ્રી પિયુષસાગરજી મ. આદિ ધમતરી ચાતુ: સરનામે પત્રવ્યવહાર કરે
ર્માસ પુર્ણ કરી અત્રે શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી પ મ છે. શ્રી સુધાકરભાઈ શિવજીભાઈ શાહનું નિધન |
પુજ્ય ગુરુદેવની પુનિત પ્રેરણાથી અત્રે શંકરનગરમાં ખરમૂળ કચ્છના વતની અને છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનેગરમાં | બધી નૂતન જિનાલય તેમ જ નૂતન દાદાવાડીનું નવનિર્મા' શરૂ સ્થિર થયેલા કચ્છ સમાજના બુઝર્ગ, સમાજ સુધારક અને લેખક | થયું હતું. સાત વર્ષની લાગલગાટ અથાક પરિશ્રમના અંતે આ શ્રી સુધાકરભાઈ શીવજીભાઈ શાહનું ૯૦ વર્ષની ઉંમરે તા ૩૧/ | ભવ્ય કાર્ય પૂર્ણતાને પામ્યું છે. ૧/૯૦ના નિધન થયેલ છેશ્રી સુધાકરભાઈ ભાવનગરમાં કચ્છી |
આ નૂતન જિનાલયના અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે તા. મઢડાવાળા તરીકે ઓળખાતા હતા તેમના પુત્ર ભાવનગર કચ્છ
૩૧-૧-૯૦ થી તા. ૯-૨-૯૦ સુધીના કાર્યક્રમની ઉ વણી સમાજના પ્રમુખ છે. શ્રી સુધાકરભાઈ તેમની જિંદગી સમાજ
ભક્તિભાવપુર્વક ચાલી રહી છે. . સુધારણુમાં વિતાવી હતી. સુધાકરભાઈ કચ્છના સાચા સપૂત હતા. કરછી સમાજે એક આગેવાન બુઝર્ગ ગુમાવેલ છે. જૈનપત્ર તેમના |
* રોહિડા (રાજ.)માં પચાલ્ફિકા મહોત્સવ પરીવારના દુઃખમાં સહભાગી બની દુઃખની લાગણી અનુભવે છે.
પુ0 ગણિવર્ય શ્રી વિમલવિજયજી મ. સા. તથા મુનિશ્રી રસોઈ બનાવવા ભાઈ કે બહેન જોઈએ છે. | ચંદ્રાનનવિજયજી મહરાજ સા. આદિ તથા રામસૂરિ ( હેલા
વાળા) ના આજ્ઞાવર્તી સાધ્વી શ્રી ચારિત્રપૂર્ણાશ્રીજી આશ ઠા. અમારી સંસ્થા માટે ૭ (સીતેર) વ્યક્તિઓની રસોઈ ૧૧ તથા સાધ્વી શ્રી ભાગ્યશ્રીજી આદિની શુભ નિશ્રામાં અત્રેના બનાવી શકે તેવા ભાઈ કે બહેનની જરૂર છે. તે અપેક્ષીત પગાર.શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનની વર્ષગાંઠ પ્રસંગે સિ ચક્રસાથે નીચેના સરનામે લખો.
પુજન સહ પંચાહિકા મહત્સવ તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન - શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા
શેઠશ્રી દેવીચંદ દલીચંદજી લાભગોતા ચૌહાણ પરિવાર દ્વારા શ્રી વર્ધમાન જૈન આશ્રમ, પ. બેડેલી-૩૯૧૧૩૫ (જિ.વડોદરા)T ઉજવવામાં આવ્યો હતો.
લેક કદર કરે તે માટે નહિ પણ પ્રભુની નજર ઠરે એ ભાવનાથી કામ કરવું.