________________
૫]
ભ. મહાવીરની અહિંસા જ્યાત પ્રજવલિત કરવા વાસ્તુ એ હિંસા પ્રધાન દેશ છે, હતા. અત્યારે આ ભારત દેશમાંથી લાખા ટન માંસ, દૈઠકામ્બાની ટાંગ સાથે સાથે સસલાનાં માંસની નિકાસ થાય છે. છે ને દુઃખદ ઘટના! બ્રિટીશકાળમાં રસ્તા પરથી ખુલ્લુ" માંસ લઈ જવા ઉપર પ્રતિબંધ હતા તે ભારત દેશમાં આજે ખુલ્લેઆમ રસ્તા ઉપર જ જ મરઘીની ડાક મરડાઈ રહી છે. કૂતરાને અણીદાર ભાલા વડે જખ્મી બનાવાઇ રહ્યા છે. પાણીટ્રીફામમાં રાની લાખો મરચીના કુદરતી રીતે કરવા કરાઇ રહ્યો છે. પરાણે પરાણે રાના ત્રણ ઇંડા આપની મરથી પાસેથી ૧૫-૧૫ નશ ઇંડા મેળવવાની લાલચે માનવી (વિચારથી) આંધળા બનાવી દીધા છે.
તા. ૯ ૨ ૧૯૯૦
[ગ્ન .
| સાંચાર પદયાત્રાનુ પાલીતાણામાં થયેલ ભવ્ય સ્વાગત પુત્ર શ્રી રાજેન્દ્રસૂરિજી મ સ તથા પૂ આ શ્રી ગુનસ ફિલ્ડ મસા ાતિની શુગ્ન નિશ્રામાં સંઘવી વાછ અમીચંદજી કટારિયા પરિવાર આયોજિ, પયાત્રા સઘનું પાલીતાણામાં આગમન થતાં ડે. કલેકટરશ્રી એન, એસ. સેલ'કીના મુખ્ય અતિથિપર શેઠ ખાન’દજી કલ્યાજી પૈકી, પાલીતાણા જૈન સદ્ય અને અન્ય સસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
|
A
૩૬ દિવસીય આ પદયાત્રામાં ૧૧૧ સાધુ સાધ્વીજી, ૬૭૧ યાત્રીકો તથા ૨૫૦ કાર્ય કર્યાં અને સ્વયં સેથકોએ આ પતયાત્રાના ક્રમગભેર લાભ લીધા હતા.
ગામેગામ બન્ધ સ્વાગતા અને સઘવી પરિવાર દ્વારા ઉપાશ્રય,
દેશસર. પાંજરાપાળ, માનવસેવા, ૫*ખીઓને ચણુ, ગાયાને ઘાસચારા વગરે માટે ઉત્તમ ભાવના વડે દાનના પ્રવાહ વહેવડાવવામાં આવ્યેા હતેા.
અમદાવાદ : પુરીયાદાનીય પા. જિનાલયે
|
આ કૃત્ય અાત્મ્ય છે. મરીની અસહ્ય વેદના તરફ આપણી કરુણા સક્રીય અને તે આવકારપાત્ર ગણાય. ભારતમાં આજથી ૭ વર્ષ પહેલાં નેશનલ એગ કો-ઓર્ડિનેશન કમિટીની સ્થાપના થઇ. ઇં ખાઓ ઈંડા ખાના નારા દ્વારા ૧૯૮૯ના વર્ષમાં ૧૮ અવાજ નંગ ઈંશનું ઉત્પાદન વધારીને ભારતને વિશ્વના પાંચમાં ક્રમાંક ઉપર ગાઢળ્યુ છે. વિશ્વના નામાંક્તિ ડાકટરોએ જ્યારે કડા ન ખાવા ઉપર આરાગ્યની દ્રષ્ટિએ ભાર મૂકયા છે જ્યારે પણ સરકાર આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન પુરૂ' પાડી રહ્યુ છે. જે જીવદયા પ્રેમીઓ માટે અકળાવનારું બની રહ્યુ છે,
અંજનશલાકા પ્રતિષ્ઠા-ભાગવતી દીક્ષા
વધુ શું કહીએ? આજે આાપણા સમાજનાં બાળકો, યાના મેં વી. માં ભાવની જાહેરાતમાંથી અનુકરણ કરીને સી-મેન થવાનાં સપનાં જુએ છે. તે આવનારી પેઢી માટે યાગ્ય નહીં હાય, દનાની કુળદેવી જવયા છે. આજે આખુ પિંધ જ્યારે અર્થ-કમ પાછળ પાગલ બન્યુ છે, જ્યારે કાને લાલબત્તી રૂપે પણ આપણે સત્ય હકીકત સમાચાર રૂપે પ્રકાશિત કરવાની ફરજ માંથી દા વુ ન જોઇએ,
જૈન શાસન શણગાર પુ॰ આાચાય શ્રી વિજચદ્રોદયસ્રીપાછ મસા ાદિની શુભ નિશ્રામાં શ્રી પુરીબાદાનીય પાનામ ભગવતના જિનાલયે શ્રી અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ટા મહાવ તથા બાલ બ્રહ્મચારિણી સુક્ષુ ક શિલ્પાબેન ચીમનલાલની ભાગવતી દીક્ષા પ્રદાન મહેાત્સવ પ્રસ`ગે શ્રી પ’ચકલ્યાણકની ઉજવણી, શ્રી સિદ્ધચક્ર મહાપુજન, શ્રી પાર્શ્વપાવતી મહાપુજન, શ્રી નૃદ્ધદ્ ન દાવત મહાપુજન તથા શ્રી ગૃહ મોતરી સ્નાત્ર મહેાત્સવ સહિત શ્રી જિનેન્દ્રભક્તિ મહાત્સવોની ઉજવણીને પ્રાર'ભ તા. ૨૪-૧-૦થી થયા છે. અ’જનશલ કા તથા ભાગવતી દીક્ષા તા. ૩૧-૧-૯૦ના તથા પ્રભુ પ્રતિષ્ઠા તા. ૧-૨-૯૦ના થઈ છે.
|
અમદાવાદ : દવાખાનું તથા નિદાન કેન્દ્રનું ઉદ્ઘાટન
શ્રી કુમારપાળ વી. શાહ વમાન સેવા કેન્દ્ર, મુબઇ
૧૯:૮ નાં ઓગસ્ટ મહિનાથી ઇંડા વિરોધી અભિયાન ઉપ· રાત ર ના નામે ચાલુ કરેલ છે, જેના દ્વારા મરીની વેદનાને વાચા આપવાના પ્રયત્ન કર્યાં છે. આપણે આપણા આ કને ભૂલવાનું નથી. પણ ભગવાન મહાવીરની અહિંસાની યાદન પ્રજ્જવાિત કરવા માટે માપણું કટિબદ્ધ થયાનું” છે, લી. જીવન જાગૃતિ ટ્રસ્ટ-પેરા હાઉસ, મુ`બઈ-૮ પાદરા (જિ. વડાઢા) :- અત્રે પૂર્વ પન્યાસશ્રી પ્રભાકરવિજયજી મ સા નથા પૂ॰ જીવનચંદ્રવિજયજી મ૰ સા ખાદિની શુભ નિશ્રામાં સ્વ. શાહ રતિલાલ છોટાથાય તથા સુપુત્ર સ્ત્ર. શાહ પ્રતિશચંદ્ર સુમનચંદ્રના આત્મશ્રેયાર્થે ગત તા. ૩૧૧૨-૮ના સિદ્ધચક્ર માનની ઉજ્જની શાહૂ સુમનચંદ્ર રાિલ પરિવાર દ્વારા કરાવવામાં આવેલ.
(પાળકા)ની પ્રેરણા અને સહકારથી શ્રીમતી શાનાબેન રજનીકાંવા શાહ (થલવાડાવાળા) સુ*બઈ પ્રેરિત શ્રી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દવાખાનું તથા નિંદ્યાન કેન્દ્રના અમદાવાદ મુકામ ઉદ્ગાટન સમારેાહુ ગત તા. ૨૮-૧-૯૦ના ઉજવવામાં આવેલ.
જેમાં પ્રમુખ તથા ઉદ્ઘાટક તરીકે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરબાઈ, મુખ્ય મહેમાન તરીકે શેઠશ્રી યુ. એન. મહેતા અને નિષ વિશેષ તરીકે બાબુભાઈ વાંસવાળા (ધારાસભ્ય પધાર્યા હતા.
પવિત્ર હૃદયવાળા જ પરમાત્માના દન કરે છે—કરી શકે છે.