SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૮-૧૯૯૦ ૨૯ અમદાવાદ–આ.શ્રી નીતિસૂરીજી ચેકની નામકરણવિધી પૂ. આ. શ્રી વિજય હકારસુરીશ્વરજી મ.સા. નો શહેરના મધ્ય ભાગના સુપ્રસિદ્ધ માણેક અતી પ્રાચીન મહાચમત્કારી શ્રી પરાસલી વાર્થમાં ચેક વિસ્તારમાં સાંકડીશેરીના નાકે ચાર ચાતુર્માસ : પર્વાધીરાજ પર્યુષણ પર્વની આરાધના રસ્તા ઉપર ગિરનાર-ચિત્રકૂટાદિ અનેક તીર્થોના ઉદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજય વિશેષ આપ શ્રી સંકલ સંઘને નિવેદન કરતા હર્ષ થાય છે કે નીતિસૂરીશ્વરજી ચેકનું નામ અમદા | પરમ પુજ્યપાદ જયોર્તિવિદ શ્રુતભાસ્કર શ્રી સમેતશિખા આદિ તીર્થોધારકજિનશાસન શિરોમણી મહાન તપસ્વી આચાર્ય ભગવંત વાદ મ્યુનિસિપલ કોરપોરેશને નકકી કર્યા મુજબ ગત તા. ૧૦-૮-૯૦ના રોજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયપૂર્ણાનંદ સુરીશ્વરજી મ.સા પ્રથમ પટ્ટધર શ્રી સમેતશિખર તીર્થના મહાન રક્ષક, ચાર કષીતપ અપાયું છે. તેમ જ આ સ્થળ પાસે એક ભવ્ય આરસની તકતી પણ સ્થાપન કરવામાં આવી છે. ૧૩ અઠ્ઠાઈ ૫૦૧ અઠ્ઠમ, ૫૫૧ છઠ્ઠ તેલા) ના મહા પસ્વી આ નામકરણ વિધિ પૂ આ શ્રી વિહેમપ્રભસૂરિજી મ. પૂ. પાદ આચાર્ય ભગવન્ત શ્રીમવિજયહીં કારસુરિશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં કરવામાં આવેલ. તથા પૂ. તપસ્વી મુનિશ્રી કંચનવિજ્યજી મ. આદિ ઠાણું ચાતુર્માસ પધારતા અમારા સંઘનું સૌભાગ્ય કે અન્ય નગરોની શ્રી મહાવીર સ્નાત્ર મંડળ-મહુવાબંદર વિનતી હોવા છતા શ્રી પરાસલી તીર્થ સમિતિની સભાવના ૫ મુનિશ્રી મેઘદશનવિજયજી મ. સા. આદિની શુભનિશ્રામાં ને ધ્યાન આપી પધારતા ચાતુર્માસ પ્રવેશ શુબમિતિ અષાડ શ્રી મહાવીર સ્ન ત્ર મંડળ-મહુવાનો ૫૦મો વાર્ષિક દિન ખૂબજ સુદ-૫ બુધવાર તા ૭-૬-૯૦ ના શુભ દિવસે ઠાઠ ! થયો સરસ રીતે ઉજવાયેલ. સમુહ સ્નાત્ર, મંડળના સભ્યોને જમણ હતે. પર્યુષણ મહાપર્વની આરાધના પૂજ્યશ્રીની નિશ્રામાં વાર, આંગી હરીફાઈ, સમુહ આરતી, ભાવના વગેરે કાર્યક્રમની અનેકવિધ તપશ્વર્યા અતિ ભારે ઉલ્લાસ પૂર્વક થયેલ) આ પ્રસંગે ઉજવણી કરવામાં આવેલ. આ મંડળની સ્થાપના જેમાં શ્રાવણ વદ એકમથી આસોવદ ૧ સુધીની ધમિક સ્વ. માસ્તર દેવાંદ છગનલાલે કરેલ. ભકિતશ્રી સાગરમલ હીરાલાલ રાઠોડ, શ્રી શાંતિલાલ મિઝીલાલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમૃત વર્ષની સંઘવી, શ્રી માંગીલાલ હંસરાજ કુલીયા, શ્રી ને ચિન નકકર વિચારણા પુનમચન મહેતા, શ્રી ભરતકુમાર રંગલાલ રાઠોડ, કે સરશ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની સભા દારમલ નાથુલાલ રાઠેઠ, શ્રી નેમીચદ હીરાલાલ ઠોડના તાજે રમાં મળી હતી. જેમાં શ્રી જે. આર. શાહ વગેરેની બનેલી | પરિવાર તરફથી ભકિતને લાભ લીધેલ તેમજ ચારમા પ્રભુ ઉપસમિતિએ ભલામણ કર્યા મુજબ ભાવનગર, અમદાવાદ, વડો- પૂજા, અંગ રચના, ભકિત ભાવના નિયમીત ચાલી ર લ છે. દરા, અગર વલભવિદ્યાનગર જ્યાં શકય હોય ત્યાં અને જરૂર શ્રાવણ વદ ૬ના શ્રી ભકતામ્બર મહાપૂજન શ્રી માન સંહજી લાગે તે એકથી વધુ સ્થળે કન્યા છાત્રાલયની સ્થાપના કરવી, દલેસિંહ કેકારી પરીવાર તરફથી થયેલ વિદેશમાં વધુ અભ્યાસ અર્થે જતાં વિદ્યાથીઓને રૂા. એક લાખ પૂજયશ્રીના ચાતુર્માસ પ્રવેશબાદ તીર્થના અધિષ્ઠાતાની સુધીની લોન આ પવી, ભારતભરમાં સંસ્થાની શાખાઓ ન હોય જાગૃત કે ચમત્કારરૂપ તીર્થોમાં કેશ વર્ષો તથા સદનની તેવા સ્થળોએ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લહેરે બર-બાર થઈ રહેલ છે જે જોઈ જાણી જૈન અજેન લોન આપવી અને આઈ એ. એસ. તથા તેની સમકક્ષ અભ્યાસ લેકે પ્રભાવીત થઈ ધર્મ શ્રધામાં ઉમેરો કરે છે ! અથે વિદ્યાથીઓ.ને સહાય કરવી વિગેરે બાબતેની વિચારણા કરવામાં આવી હતી. પરસલીતીર્થ આવવા માટે મધ્ય પ્રદેશના મંદસૌર bલ્લાના શ્રીમતી જેઠીબાઈ અમરચંદજી બેતાલાનું અવસાન શામગઢ રેલવે સ્ટેશનથી ૧૦ કીલે મીટર છે. દરેક સુવીધા મળે છે. ન શ્રી નાગેશ્વરથી ૫૦ કીલો મીટરે પરાસલી ઈ છે. મદ્રાસના એ ડેવર્ય શ્રી માણેકચંદજી બેતાલાના માતુશ્રી શ્રી મતી જેઠીબાઈ બમરચંદજી બેતાલા (ઉ. વ. ૮૬) પ્રતિક્રમણ શ્રી જૈન વે. પરાસલી તીર્થ પેઢીપ્રસ્ટ કરતાં કરતાં તા. ૧૮-૮-૯૦ ના રોજ સાંજના ૬-૩૦ કલાકે હાર્ટએટેક આવવાના કારણે અવસાન પામ્યા છે મુ પિ પરાસલી, સ્ટેશન સામગઢ, જિલા-મન્દસૌરા. પ્ર.) છે તેમની સાવિક, વિવિધ તપસ્યાઓ તેમજ પ્રમાણીક જીવન સમ્પર્ક સુત્ર : ફેન ૬૪, નિવાસ ૧૧ (શામગઢ) કાળની અનુમોદનાથે તેમના પરિવાર તરફથી ૨૭-૮-૯૦ થી ૩૧-૮-૮૦ દરયાન પંચાબ્દિકા મહત્સવની ઉજવણી થયેલ. ફોન ૨૫ તથા ૬૦ (સુવાસરા) ,
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy