________________
૩૩.
દીન
પ્રયત્ના કરી રહેયાં છે. આ સેન્ટર માટે તમામ જૈને એ ૫થ અને ફિરકા ભૂલીને એક સ ́પથી સહયાગ આપ્યા છે. એના બિલ્ડીગમાં જૈનેતરાએ પણ યાગદાન કર્યુ છે. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (આણંદજી કલ્યાણજીની પેઢી), શેઠ શ્રી અરવિંદ પન્નાલાલ ( શ્રી શ'ખેશ્વર તીથ પેઢી), શેઠ શ્રી યુ. એન મહેતા (ટોરેન્ટા લેખેરેટરીઝ) એ પણ જીત સાથે અને સહકાર આપ્યા છે.
|
આ સિવાય પણ વિદેશમાં જુદી જુદી જગ્યાએ સ્થાનીક તથા ભારતમાંથી વકતાએ જઈને પર્યુષણ પર્વની આરાધના સમયાનું સાર કરાવેલ જેમાં.
તા. ૩૧-૮-૧૯૦
વિદેશમાં પર્યુષણ પર્વ
|
|
જૈન સેન્ટર એફ સધન કેલિફોર્નિયાની પ્રવૃત્તિમ અમેરિકાના સધન કેલિફોર્નિયાના સાંસ્કૃતિક સેન્ટરમાં ચેાજા યેલા જાણીતા સાહિત્યકાર અને તત્વચિંતક ડા. કુમારપાળ દેસા ઈની સતત દસ દિવસની પ્રવચનશ્રેણી બાદ સેન્ટરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અણિભાઈ મહેતા અને વર્તમાન પ્રમુખ શ્રી નવનીત ભાઈ શાહે ૯૮૬, ૧૯૮૮ અને ૧૯૯૦ એમ ત્રણ વર્ષ સુધી પ્રવચનશ્રેણી આપવા માટે ડા. કુમારપાળ દેસાઈને એક ખાસ ગૌરવ પુરસ્કાર એનાયત કર્યાં હતા. આ વર્ષે કલિકાલસ`જ્ઞ હેમચંદ્રાચાય, કોપાધ્યાય યશેાવિજયજી યાગી, આનંદઘનજી વિશે તેમજ જૈનદનની વિનય, તપ, વૈયાવૃત્ય, સ્વાધ્યાય જેવી તત્વ વિચારણા અને શ્રી કુમારપાળ દેસાઈના પ્રવચના યેાજાયા હતા. આ પ્રસગે વિસ્તૃત પુસ્તકાલયનું આયેાજન કરવામાં આવ્યુ.. લાસએન્જલિસમાં ચેાજાયેલી ડૉ. કુમારપાળ દેસાઈ સાથેની સાહિત્યિક ષ્ઠિમાં શ્રી મધુ રાય, રમેશ શાહ, પ્રીતિ સેન ગુપ્તા વગેરેએ ભાગ લીધા હતા. ત્યાર પછી સાનફ્રાંસિસ્કાના પ્રવચનપ્રવાસમાં નેણન કેલિફેર્નિયાના જૈન સેન્ટરે ચંદ્રક દ્વારા તેનું સન્માન કર્યુ હતુ. પ્રવાસના અંતે સિંગાપારમાં પણ પ્રવચના યાજવામાં આવ્યા. આ રીતે અમેરિકામાં સંસ્કૃતિ, ધમચિંતન અને ગુજરાત ભાષા અંગે ડા કુમારપાળ દેસાઇએ કરેલુ કાય મહત્વનું બની રહ્યું.
|
ચાર જ
જૈન સેન્ટર ઓફ સધન કેલિફ ર્નિયાનુ જૈન ભવન એ જમીન ખરીઢીને પૂર્ણ સુવિધા સાથે તૈયાર કરવામાં આવેલું અમેરિકા અને યુરેપનું એક માત્ર જૈન સેન્ટર છે. ૧૧ લાખ ડોલરના ખચે તૈયાર થયેલા તથા ૧૯૮૮ની ૧ જુલાઇએ ઉદ્ઘાટન પામેલા આ હન સેન્ટરમાં દેરાસર, સ્વાધ્યાય ખંડ, ધ્યાન ખંડ અને સ્ત્રીઓ તથા પુરૂષા માટે પુજા ખડ છે. લાસએન્જલિસ મહાનગરના ચારેન્જ કાઉન્ટીમાં બ્યુએના પાક વિસ્તારમાં આવેલુ | જૈન જગત : ( સ. ચંદનમલ ‘ચાંદ' ) આ જૈન સે ટર વિશ્વ વિખ્યાત ડિઝનીલેન્ડથી માત્ર માઈલ દૂર છે. અહીં પર્યુષણ વ્યાખ્યાનમાળા, વિદ્યાથી એ.ની પાઠશાળા, મેાંએ માટેની સ્વાધ્યાય સભા, પૂજા, બાળકાના ધર્મિક કાર્યક્રમા સતત થતા રહે છે. ૭૦ થી ૮. શકરાએ નિયમિત પણે પાઠશાળામાં આવે છે. તેમજ દર વર્ષે` બાળકાના કેમ્પ પણ ચાલવામાં આવે છે. ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી મૂળ પાલનપુરના એવા ડા. મણીભાઈ મહેતાએ આ સેન્ટરના સ• નમાં અવિરત પ્રયાસ કર્યાં અત્યારે નવનીત શાહ (પ્રમુખ). ગીરીશ જોગાણી (ઉપપ્રમુખ), પ્રકાશ ગાંધી, યેગેશ શાહ, રમેશ ઝવેરી, | દિનેશ શાહ, બકુલ શાહ, ભારતી શાહ, ગીરીશ શાહ, વસત બહેન શાહ, કેતુ ખધાર, જયશ્રી પાલખીવાળા અને હિતેન શાહ જેવા કા કરેા આના વિકાસ માટે અથાગ અને અવિરત
|
બ્રીટન-લડન : સાધ્વીશ્રી ચંદનાશ્રી અમેરીકા-ચિકાગા : ખ' ત્રીપુરી થાઇલેન્ડ-એ કેાકનગર : શ્રી મનેાજકુમાર હરણુ. હેાંગકોંગ : શ્રી મનેાજકુમાર હરણુ
પર્યુષણ પ્રસંગે પ્રગટ વિશેષાંક
આપણા જૈન પત્રો-પત્રીકાઓ દ્વારા તેમજ દૈનિક પત્ર દ્વારા પશુષણ પર્વના લેખા રૂપે મહત્વ દર્શાવતુ પ્રગટ થયેલ સાહિત્ય,
જૈનપ્રકાશ (ત’ત્રીશ્રી એમ. જે દેસાઇ) ત્રિભુવન બિલ્ડીગ, ચેાથે માળે, ૧ વિજયવલ્લભ ચેક, પાયધુની,
સુમઇ ૪૦૦૦૦૩.
પ્રકાશ સમીક્ષા (તત્રીશ્રી સનત્ શાહે ) છેડાભવન, દાણાબંદર, મુંબઈ-૯ પ` પ્રજ્ઞા • (સ'. ગીતાબેન જૈન)
૧૨, હિરાભવન, વી. પી. રેાડ, મુલુન્ડ, મુબઈ-૮૦ માંગલિક : ( સ'. રેખાબેન શાહ / અશેક શાહ )
૮/૧૬૦૯, હનુમાન ચાર રાસ્તા, ગે।પીપુરા, સુરત.
ભારત જૈન મહામ`ડળ, પે। એ. ન'. ૨૫૦, ૮૩, મહર્ષિ કવે` રાડ, મુ.બઈ-૪૦૦૦૦૨ અશ્વિન સેામચ’o શાહ ) જીવનનિવાસ સામે, પાલીતાણા ૩૬૪૨૭૦ કીચંદ જે. શેઠ )
(જી સુરેન્દ્રનગર) વ વાણ શહેર શાન્તિ સૌરભ : (તંત્રી મુકતીલાલ આર. શાહ, જૈન ખેડીંગ પાસે, ભાભર-૩૮૫૩૨૦ વાયા : પાલનપુર જૈન મિત્ર : ( સ. શૈલેષ ડાહ્યાભાઈ કાપડીયા )
સુધાષા : ( સ'.
કલ્યાણ : ( સ....
ખપાટિયા ચકલા, ગાંધીચેાક, સુર-૩૯૫૦૦૩ શાસન પ્રગતિ : ( સ'. મનહરલાલ ખી મહેતા)
૧, શ્રમજીવી સાસાયટી, રાજકા -૩૬૦૦૦૨