SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No. G. BV. 20 JAIN OFF CE : P. Box No. 175 BHAVNAG×R-36401 (Gujarat) Tele, C/o 29919 R,C/o. 25869 AJW un 573 गत दोनो मे स्थापन पूर्वक अजय गार मा lion રમત તી: ગુલાબ્યત દેવચંદ શવિવિધ વાળ પર સ ૨૫૧૬૩ બસ. ૨૦૦૬ વષ ૧૬ ૩૦ ‘જૈન તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક : મહેન્દ્ર ગુલાબચંદ શેઠ તા. ૨૬જાન્યુઆરી ૧૯૯ શુક્રવાર મુદ્રણ સ્થાન શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ ભાવનગર -૨૬૪૧, જૈન એફિસ, પે.એ. ૧૬૫, દાણાપીઠ, ભાવનગર. અંક-૩/૪ મુંબઈના સાધામક બંધુઓના ઉત્કર્ષની વહારે બૃહદ્ કુંબઈમાં નિવાસ કરતાં વેતામ્બર મૂર્ત્તિપૂજક જૈન સઘના આ । આવકવાળા પિરવારાના સાધર્મક સર્વે'ક્ષણ પુજ્ય આચાર્ય શ્રી વિજયરાજયશસૂરીજી મ॰ સાથે ની પ્રેરણાથી શ્રી લબ્ધિ સાધ મૈક સમુત્કર્ષ કેન્દ્રના ઉપક્રમે શ્રી વર્ધમાન સસ્કૃતિ ધામના યુ॰ ના દ્વારા, શ્રી આત્માન ́દ જૈન સભા-મુબઇ, શ્રી આત્મ-૧૯ માં માંગલ મંદિર-વાલકેશ્વર અને શ્રી મહાવીર સાધ· મિક કલ્યાણ કેન્દ્રના સહુકાર દ્વારા કરવામાં આવી રહેલ છે. આ સરક્ષણના મુખ્ય ઉદ્દેશ આપણા સાધર્મિક ભાઇ-બહેનેાને સહાયરૂપ ત્રા સાથે તેમને સ્વાવલ`બી કરવા તેમજ સમાજના નીચલા તે મધ્યમ કક્ષામાં લાવી તેઓ સ્વમાનભેર અને સુખથી ૬ ન જવી શકે તે માટે છે. [૩૧ સમાચાર વેજના રૂા. જાહેરાત એક પેજના : ૩૫, ૭૦ /- વાર્ષિક લવાજમ : ।.પ/ જીવનસભ્ય કી : શ.-૫૦૧ બૃહદ્ મુબઈના સાધર્મિક બંધુઓના સર્વેક્ષણ માટેના ફાર્માં પ્રત્યેક શ્વે. જૈન દેરાસર થા ઉપાશ્રયમાં તેમજ શ્રી વર્ધમાન સ’સ્કૃતિધાર તથા કેન્ફરન્સમાં મૂકાયેલ. માટે સાધર્મિક ભક્તિના કાને સપુર્ણ અને સર્વાંગી બનાવવા પુજ્ય રીની પ્રેરણાથી ભાયખલા દેરાસરના ઉપાશ્રયમાં રવિ વાર, તા. ૧૭–૧૨–૮૯ના બપોરે ૩-૦૦ વાગે એલ ઇન્ડિયા જૈન શ્વેતા ખર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ એસ. ગાડીની અક્ષતામાં મુંબઇના દરેક સ'ઘાના બે ટ્રસ્ટીઓ-મેમ્બર અને શુભે કોની સભાનું આયેાજન કરવામાં આવેલ હતું. “એગત્થ સવ્વ ધમ્મા, સાહસ્મિમ્-વંતુ અગત્થ બુદ્ધિ-તુલાઐ તુલિ, દેવિ ઋ તુલાઈ ભાણ આઇ’’ એક બામ્બુ બીજા બધા ધર્મ અને એક બાજુ સામિકાનું વાત્સલ્ય એ બન્ને સરખા ધર્મો છે. સાધર્મિકનું વાત્સલ્ય એ ઉંચુ અને મહત્વપુર્ણ કવ્ય છે. વમાનકાળમાં જૈતાની પરિસ્થિતિ જોઇને અંતર કાંપી ઉઠે છે. હૃદય દ્રવી જાય છે, સાધર્મિક બંધુએની પીડા અને વ્યથાઓને જોતાં હૃદયમાં અપાર દુ:ખ થાય છે. તેમાંય વમાનના દૂષિત રાજકારણના પ્રભાવે ખાદ્ય ચીને અને છત્રન ઉષયાગી ચીજોના ભાવા પર અકુશ ન હોવાના કારણે સામાન્ય જીવનની યાતનામાં અનેકગણા વધારો થયા છે, ગામડાને વિકસિત કરવાની કોઇ પણ યેાજના ગભીરતાપુર્વક વિચારવામાં નથી આવી, તા સફળ થવાની વાત જ ક્યાંથી કરવી ? આ કારણે સહુની સાથે શહેરમાં દોડી આવેલા જૈનાની વસ્તી વધતી જાય છે. એવુ' કહેવાય છે કે ભારતભરના જૈનેની વસ્તીના ચાથા કે પાંચમા ભાગ મુબઇ શહેરમાં વસે છે. આ શહેરમાં રહેઠાણુને પ્રશ્ન એટલા વિકટ છે કે અહ્વીં બેઠેલા દાન વીરાને પણ કયારેક મૂઝવણમાં મૂકી દે તેવા હોય છે. આ બધી સમસ્યાઆની વચમાં શાળાકીય શિક્ષણ આપ્યા વિના ચાલતુ નથી, એ શિક્ષણના ખર્ચે સામાન્ય વર્ગીને તે શું પણ મધ્યમ વની પણ કમ્મર ભાંગી નાખે છે, માંદગીમાં દવા-હાસ્પિટલના ખર્ચ તે ઉપલા વર્ગને પણ અકળાવી દે તેવા છે. આ સ।માં પુય આચાર્ય શ્રી વિજયરાજયશસૂ રિજી હું મહારાજે “ સાર્મિક વાત્સલ્ય એ ઉંચું અને મહત્ત્વનું કન્ય આ પરિસ્થિતિમાં સહુ જૈનામાં એક પિરવારની, એક કુટુંબની છે” વિષય વચન આપેલ તેમાં જણાવેલ કે— ભાવના જાગે તે ઘણા પ્રશ્નો હલ થઈ જાય, જેનેાની એક સ’પીતા,
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy