SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧-૧૯૯૦ ૨૮ આયોજના દ્વારા ષિશ્રીએ અનેરી કાયદાના સિદ્ધ કરી. વિં. આ ૨૦૦૩માં ચૈત્ર સુલ-૧૪ના પુ ગુરૂદેવશ્રીના કારમા વિયાગ થયો. થલતેજ તીના પુ વિકાસની-મુક્તિધામ સંસ્થાની પ્રગતિંશીય પ્રવૃત્તિઓની જવાબદારી શિખ શ્રએ ઉપાડી લીધી. પુ ગુરૂદેન્ગ્રીના વિયેાગ બાદ સપ્રથમ ચાતુર્માંસ પેાતાના શિથ્થરને સંચવિઘ્ન મને સા સાથે કાવત્રી મહાવીર નગર મુકામે કર્યું. ગુરૂનિશ્રા દરમ્યાન એકત્રિત કરેલી તમામ શક્તિઓને સક્રિય કરવા માટેના બા પ્રથમ જ વાર હતા ‘સૌરાષ્ટ્ર સારી 'ની પ્રવચન શૈલીની કાલક છો જ થાવ છો જ શક્તિ- તે જ મધુર કઠ-એ જ સિંહ જેવા નાદથી કાંઢી દીના સુપ્ત ધને જાગૃત કરી. જાહેર પ્રવચનોના માધ્યમ આપ ઘરઘરમાં ધર્મચેતનાના સંચાર કર્યા. કાંદીવલીના શ્રીસી ૫૦ ગણિવર શ્રીને પન્યાસપઢે આરૂઢ કરવાના દૃઢ સંકલ્પ કરી પૂર્વ ગણિવ શ્રીને વિનંતી કરી. વિ. સં. ૨૦૪૫ના માગશર સુદ-રના ડીવલી મુકામે પ પૂ આ શ્રીમદ્ વિજયો ભદ્ર સૂરીશ્વરજી મ સાના વરદ્ હસ્તે પૂ ગણાય શ્રી પંન્યાસપ′ આરૂઢ થયા. પૂર્વ પન્યાસજી મ૰ સાહની પ્રચક પ્રેરણાથી કાંદીવલીથી પાણાં વીયના છ'રીપાલિન સપનુ આયોજન ગુ બિ. સ. ૨ ૪નું' ચાતુર્માસ પ્રાર્થના સમાજ-મુળ મુકામે નક્કી થયું”, ચાતુર્માસ પ્રારબથી જ પ્રાર્થના સમાજના શ્રીસથ ધર્મ ભાર ના-તપસાધના અનુષ્ઠાનોની ઉપાસનામાં જોઈ ગયા. અંગેનું આ ચાતુર્માંસ પૂજ્યશ્રી માટે વિશેષ બારાધનામય બન્યુ. શ્રીસ’ઘમાં મેં –ભાવનાની ભરતી થતાં રેકોર્ડ રૂપ તપશ્ચર્યામાં નપીએ થઇ ગયા પૂજયશ્રીના વાત્સલ્યભર્યો ધ-વ્યવહારથી પ્રાર્થન સમાજનુ ચાતુર્માસ સઘના ઇતિહાસમાં યશસ્વી અને ઉજ્જવલ કમાન ચા સુંદર સુવાસિત પુષ્પા ઉદ્યાનને દીપાવે... મધ્ય આકાશે મલકતો ચ રજનીને દીપાવે.... ગાંધીથી માના જીવનને દીપાવે તેમ અનેક ગુણરત્નાના મનેાહર પ્રકાશથી દૈદિપ્યમાન ૫૦ પુ॰ ૫૦ શ્રી શાવિજયજી મસા॰નુ અદ્ભૂત તપ ત્યાગધર્મમય રાત્રી જીવન સહુ કોઇના ભત્તરમાં નાના સંચાર કરે. તેઓશ્રની સુધિ સંયમ યાત્રાને શાસન પ્રભાવક પ્રવૃત્તિ આથી, મન વાદનાથી પ્રેરાઇને મુબઈ પ્રાર્થના સમાજ જૈન શ્વે. મૂ॰ પૂ॰ માગચ્છ સ ́ધના સુપ્રયત્નાથી અને બૃહદ્ મુંબઈના અનેક સંઘેડી ભાવના તથા ભારતના જુદા જુદા ગામેાના સ`ઘની વિન'તીથી આચાય પદ પ્રદાન કરી રહેલ છે ત્યારે નૂતન આચા શ્રી દ્વારા વધુને વધુ શાસન પ્રભાવના થતી રહે એ જ શુભ અભિલાષા. જૈન શ્રી નાગેશ્વર તીર્થે પધારો શ્રી નાગેશ્રવર તી ભારતમાં એક જ શ્રી પાર્શ્વનાથ જી. ની કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણાં સાત કણાધારી કાયાત્સરૂપે પ્રાચીન પ્રતિમાઝ બિમાર દર હજારા યાત્રિકા દર્શનાર્થે પધારે છે. બે જનશાળા, ધર્મશાળા વિગેરની સર્વિધા છે. યાત્રિકને પાવના માટે ચૌદા સ્ટેશને તથા આલાટથી બસ સર્વીસ મળે છે. અગાઉ સુચના આપવાથી પેઢાની જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે પુખ્ય વ્યવસ્થા છે. ---લિ. દીપચંદ્ર જૈન સેક્રેટરી (કાન નં. ૭૩ આકોટ) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી P. O, ઉન્હેલ 18 સ્ટે. : ચૌમહલા [ રાજસ્થાન ] શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થની વે સ્ટેશન મુપાક્ષસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન)] યાત્રાર્થે અવશ્ય પધારો આ મંદિરનું નિર્માણુ ાચાય ધર્મવૈષરિજી મ. ના ઉપ દેશથી માંડવગઢના મહામંત્રી સ ંઘપતિ પેથડશાહ દ્વારા સ. ૧૩૨૧ માં કરવામાં આાવ્યુ અને તેના શિખર પર સાત ખંડ અભ્યમંદિર શ્રી પેરાહના પુત્ર ભારે સ. ૧૩૪માં વિંધ્ય કર્યું જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વન છે. તેના હાથમાં શ્રી રા'ખેશ્વર – ભાણીની દ્વારા ક્રિયા ૧,૨૫,૦૦૦૦/- ખર્ચ કરી છÍદ્ધાર કરવામાં આવ્યા છે અને બાવન દેરીગ્મામાં શ્રી પપ્રશ્નની પ્રતિમા નિમિતીના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મુલનાયક ભગવાનની પ્રાચીન અત્યંત મનાવારી, ચમત્કારી, સમય પ્રતિમાનના નિનું સ ભાવથી દર્શન કરી પૂછ્યું પાન કરી. અમદાવાદથી હ્રદયપુર, ચિત્તોડ વે માર્ગ પર ભુંબમાંગર નામના સ્ટેશનથી ૩ ફર્લીંગ દુર આ તીથૅ આવેલ છે. બાની પણ સરિયા ઉપવન્ધ છે. આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પંચતીર્થીના દર્શને પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનુ તીર્થ જે રાજસમન્દ-ક કાલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગ ક્રિયાથી આ તીય મેવાડ રોગ જય' નામથી પણ પ્ર સદ્ધ છે. ખા ભને હાથી પર ડિક ત્રિધામથી રાજેન વિશ લ ધર્મશાળા તથા ભેાજનશાળાની સુવ્યવસ્થા છે નિં. કરેડા પાર્શ્વનાથ તીર્થ ટિ ભુપાલસાગર (રાજસ્થાન) [ફાન નં. ૩]
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy