________________
૩૨૪)
તા. ૩૧૮ ૧.
ન
પૂ. ગણિવર્ય શ્રી વિમલવિજયજી મ. (ડહેલાવાળા)ની પગલા કરાવી પૂજા, પ્રભાવના, સ`ઘપૂજન અને ભાયખલ
વગેરેના લાભ લીધા હતા
શુભ નિશ્રામાં રાજસ્થાનના ગામેામાં થયેલ પ્રભાવનાના શુભકાર્યો
આબુરોડ ખાતે પૂજ્ય મણિવયર શ્રી ત્રિમવિજયજી મ (ડહેલાવાળા) સાહિની નિશ્રામાં વૈ. સુ. ૬ ના શ્રી નાકોડા પાર્શ્વનાથ તથા પદ્માવતી દેવીની પ્રતિષ્ઠા નિમિત્તે પદ્માવતી પૂજન સાથેને પાંચ દિવસના મહાત્સવ અતિ ધામધૂમથી ઉજવાયેલ. પૂજન અંગરચના, પ્રભાવના, સાધર્મિક ભક્તિ, દેવ-દ્રવ્યની ઉપજ, જીગ દયાની ટીપ વગેરે સારા પ્રમાણમાં થયેલ.
પૂજ્યશ્રી બહાર કરી મઢાર પધારતા વાજતે ગાજતે સામૈયુ· થયું હતું. તેમાશ્રીની નિશ્રામાં વૈ. સુ ૧૩ના શાહ માનમલજી હરજીજી જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટન નિમિત્તે પાંચ છેાડના ઉદ્યાપન અને શ્રી શાતિસ્નાત્ર પૂજન સાથે અઠ્ઠાઇ મહાત્સવ શ્રીસ'ઘમાં અતિ ઉલ્લાસથી ભારે ઠાઠ પૂર્યાંક ઉજવાયા હતા.
પૂ॰ ગણિત શ્રી મઠારથી વિહાર કરી આબુ-અચલગઢ પધારેલ ત્યાંથી વાસગામથી શા. ભીખાલાલ જવાનમલજી તરફથી ખસ દ્વારા નિયાડા, ખામણાજી, રાતા મહાવીર, રાણકપુર, નાકોડાજી, છાવલાજી અને આબુ-અચલગત માદિ તીર્થાંના સંઘ લઈ અત્રે આવતા પૂજ્યશ્રીના વરદ્ હસ્તે ભારે ઉછામણી પૂર્ણાંક તીથમાળા પહેરાવવામાં આવી હતી. તીર્થીને સબંધ દ્વારા સારી આવક થઈ હતી.
શાસન
પૂર્વ ગણાય શ્રી આબુથી વિહાર કરી પાછા મંડાર (રાજસ્થાન) પધારત તેઓશ્રીની શુભ નિશ્રામાં ભેડાતરીયા શા વીરચંદ કેશરીમલજીના સુપુત્ર સરેમલ તથા હિંમતલાલે પેાતાના માતુશ્રી પશીભાઈના આત્મશ્રેયાર્થે લઘુશાંન્તિસ્નાત્ર સહે પચા ન્ફ્રિકા મહેન્સ્ડ તેમના પરિવાર તરફથી ઉલ્લાસ અને ઉમ’ગભેર ઉજવાયેલ.
મડરથી પૂજ્ય ગણિવર્ય શ્રી આબુરાડ પધાર્યાં. પૂજ્ય આચા"શ્રી વિજયની તસૂરીશ્વરજી મ૰ શ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી મ૰ કાળધમ પામતા તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા શ્રીસ'ઘ તરફથી જેઠ સુ૫ ના પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થઇ હતી. તે નિમિત્તે મઝાર નિવાસી શા ઈન્દ્રમલજી જવેરેંચ છ તરફથી ભ તું અપાયુ' હતું.
પૂજ્યશ્રી વિહાર કરી વાસા, વાટેરા, ભીમાના, ભારજા વગેરે સ્થળાએ વિચર ચાતુર્માસાથે આબુરોડ પધારતા અ. સુ. ૧૦ તા. ૨-૭-૯૦ના ચાતુર્માસ પ્રવેશ થયા હતા. તે ક્રિસે . પ્રકાશમલ સીલ તથા પાપટભાઇ કપુરચંદભાઈ એ
પૂજ્યશ્રીના
પર્યુષણ પર્વ આવતા તેની આરાધનામાં લેાકેા સારી સખ્યામાં જોડાયા અને તપ, ત્યાગ ને દાન-દયા ભર્યાં અનેકવિધ કાર્યક્રમા યેાજાતા રહેલ, ભાવે લ્લાસ અનેરા રહેલ.
જૈન આરાધના ભવન
સમજીમ ડી–આબુરોડ-૩૦૭૦૨૬ (રાજસ્ય ન) વમાન દેશના તથા ઉપદેશ સાપ્તાહિક ભેટ મળશે
ચંદ્રસૂરીશ્વરજી મળ્યા (ડહેલાવાળા) ૫૦પૂ. ગણિવ જયાનંદ શ્રી સ*ઘની વિન`તિથી પł૦ આચાર્ય દેવશ્રી વિજયઅશાકવિજયજી મસા તથા ખાલમુનિશ્રી આત્માન ંદવિજયજી મ૦ આદી ઠાણા તા. ૨૪-૬ ૯૦ અષાઢ સુદ ૨ ના જામલીગણી જૈન ઉપાશ્રયે ચાતુર્માસ પ્રવેશ કરેલ છે દરરોજ પૂ ગણીવયશ્રીના
|
પ્રથચના ચાલુ છે. અષાડ સુદ ૧૪ના સૂત્રેાના ચડાવા સારા થયેલ. ઉપદેશ સાર વહેારાવવાને લાભ મનુભાઈ મંગળદાસ વખરીયા
રાહતનગરવાળાએ લીધે. અષાઢ સુદ ૨થી દૈનિક પ્રવધના ૯/૧૫ થી ૧૦/૩૦ ચાલુ છે. ચાતુર્માસિક આરાધના સાંળી અઠ્ઠમ, શખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમ, દીપકવૃત, દારિદ્ર (નવારણ તપ તથા દર રવીવારની આરાધના ચાલુ છે. પૂજ્યશ્રીન પ્રેરણાથી છપાયેલ ભાષાંતર ગુજરાતીમાંથી વધમાન દેસના તથા ઉપદેશ સાપ્તાહિક સાધુ-સાધ્વી ભગવંતેને તથા જ્ઞાનભંડારોને સ્ટેાકમાં હશે ત્યાં સુધી રૂબરૂ ભેટ મળશે તે સગાત જોગ હાથાવાથ મગાવી લેવા વિનંતી. કારતક સુદ ૧૫ સુધી એરીવલી જામલી. ગલી દેરાસરે તથા કાયમી ગોરેગામ વેસ્ટ
To, શાહુ લક્ષ્મીચંદ ભીખાભાઈ ધાનેરાવાળા
3. જૈન જ્ઞાનમ"દીર લાયબ્રેરી. ત્રિપાઠી ભવન, ૩ ઉપાશ્રય,
આરે-રાડ પાસે C/o ચિંતામણી પાર્શ્વનાથ જૈન પુસ્તકાલય મળવાનો સમય : સવારે ૧૦થી ૧૧ ગેરેગાંવ-વેસ્ટ મુખઈ ૬૨
With Best Compliments From
M/s. Chhotalal Keshavjee Shah & Son
07, Emca House,
289, Shahid Bhagat Singh Road, Fort, BOMBAY-400 038.
Clearing, Forwarding, Shipping, Warehousing & Claim Recovery Agents. Tlephone Nos. : 260-2193, 261-24, 1 Telegram : “shipsoon’’ Telex: 11-7598 Cksn-in