________________
રેન]
સુમાર્ગ પર ચાલનારો આત્મા મિત્ર છે।
તા. ૩૧-૮-૧૯૦
ડા. કુમારપાળ દેસાઇ
પયુષ એટલે મનનુ" પ્રદૂષણ દૂર કરે તે પ”. વર્ષાકાળમાં આખી કૃ તે શુભ અને સ્વચ્છ વસ્ત્રો વાર કરે છે ત્યારે માનવીએ ાના ચિત્તમાં શુભ ભાવેાની જાગૃતિ કરવાની છે,
માનવી હું દેવ પણુ વસે છે અને દાનવ પણ વસે છે. એના જ હૃયમાં ઔરત્ર અને પાંડવ એક સાથે કુરુક્ષેત્ર મચાવતા હેાય છે. આવા આધ્યાત્મિક પર્યાં માનવાની શુભ તરફની ગતિને ચીંધે છે, ભગવાન મહ વીરની એક કથાનુ' આજે સ્મરણ કરીએ.
એક ચિત્રકાર હતા, અનેરા ચિત્રા ઢારે, કળા એવી વરેલી કે જેનુ' ચિત્ર મનાવે, તે હૂબહૂ જ લાગે.
એક દિવસ એને મન થયું કે એક એવી વ્યક્તિનુ' ચિત્ર મનાવું કે જેની આંખમાં પરમાત્માની ઝલક હાય, ખુદાઈ નૂર હાય. ઇશ્વરના અનુસાર સમા સ્નેહ, મૈત્રી, કરુણા અને પવિત્રતા નીતરતા હાય.
[૩૨૫
કેદીને એનું ચિત્ર બતાવ્યું. કેવુ' ભયાનક ! કેટલ હાથ ! ફૂટવ બધુ... વિકરાળ ! કેન્રી એકીટસે પેાતાનુ ચિત્ર ોધ રહ્યો, પછી ચિત્રકા એને ખુદાઈ નૂરવાળા ખેડૂતનું ચિત્ર બતાવ્યું. કેદી તે એ જોઇને ખડખડાટ હસવા લાગ્યા, એનુ હસવુ' માત્ર નહી' ! ખાશ્ચર્યચક્તિ થયેલા ચિત્રકારે પૂછ્યું.
ચિતારા પીછી લઇને ચિત્ર મનાવવા એસી ગયા. આખાદ *ચિત્ર ખનાવ્યું. એની આંખમાં શેતાન તે શું, પણ હત્યા અને હિંસાની વાપી તરસ પ્રગટતી હતી ! કારમા હત્યાકાંડે જાણે માનવશરીર ધાણુ કર્યુ ન હાય !
કુશળ ચિત્રકાર અને ચિત્ર લઇને વિકરાળ કેદી પાસે ગયા.
“અરે ! આટલું બધું હસે છે કેમ ? '' કેન્રી કહે, “શુ હંસુ નહી', ત્યારે રડું !'' ચિત્રકાર ખેલ્યા, “આ ચિત્ર તે ઈશ્વરની ઝંખી કરાવતા ‘ખેડૂતનુ છે.”
“ એ જોઈ ને જ હસવુ' આવે છે ને!'' “ શા માટે ? ’” ચિત્રકારે પૂછ્યું',
કેન્રી કહે, “ અરે ભલા ભાઇ ! પેલુ વિકરાળ ચિત્ર મારુ છે, તેમ આ ખેડૂતનું ચિત્ર પણ મારુ જ છે. હું... જ એ ખેડૂત હતા ! ’’
ચિત્રકાર સ્તન્ય બની ગયા. એને ખ્યાલ આવ્યે કે એક જ માનવી દિલમાં દેવ અને દાનવ મને વસે છે, પ્રેમ પી માંડવા અને ક્લેશરૂપી કૌરવા સાથે રહે છે. જેની આંખમા પરમાત્મા પ્રગટ થાય છે, તેની આંખમાં શેતાન પણ પ્રગટ થ શકે છે!
ચિત્રકાર ઠેર ઠેર ફરવા લાગ્યા. જેની 'ખમાં ઇશ્વરના અણુસાર હાર તેવા માનવીની શેાધ કરવા લાગ્યા. ઘણા સાધુસંત જોયા. માટા માટા ધવીર અને દાનવીર જોયા. મહેલ ઝુંપડીએ ફૂંદી વળ્યેા. કોઈ ધમની વાત કરે, પણુ આંખમાં ખુદાઇ નૂર ન મળે, ફરતા ફરતા જંગલમાં થયા. ખેતી કરતા ખેડૂતને જોયે. મેાજથી પ્રભુભક્તિ કરતા જાય અને હળ હુ'કારતા જાય, ચિત્રકારને એની આંખમાં ખુદાઈ નૂર જોવા મળ્યુ ઇશ્વરીય શુણે ની ઝલક સાંપડી. ચિતારાએ આવી વ્યક્તિનું ચિત્ર મનાવ્યું અને ઠેર ઠેર પ્રશંસા પામ્યું,
જૈન ધમ માનવીના મનની અંદર સતત ચાલત આ મહા. ભારતને જીતવાના સદેશ આપે છે. જીતે તે જિન. જનને પૂજે તે જૈન જીતે એટલે વિષયાને નમાવે, અહમના મત છું. ચંચળ મનને કાબૂમાં રાખે.
|
પર્યુષણ પર્વ ના દિવસેા એ આત્માના શુદ્ધ ભાવા તરફ પ્રયાણ કરવાના અને અશુભ ભાવા તરફ પીછેહૅઠ કરવાના દિવસે છે. માજ આપણે ચિત્તને ચેાખ્ખું કરીએ ચિત્ત જ્યાં સુધી એકાગ્ર નહી થાય યાં સુધી એના વ્રૂદ્મવતાં સંસારી જળ શાંત નહીં થાય. જ્યાં સુધી શગ અને દ્વેષ દૂર નહી થાય ત્યાં સુધી સધળી ઉપાસના વ્ય જશે. નિ`ળતા વગર ાત્માની સમીપ જઈ શકાતુ નથી ને આંતરશુદ્ધિ વગર એના સપ` થતા નથી.
આ વાત થેઢાં વર્ષ વીતી ગયાં. ચિત્રકારને એવા વિચાર આવ્યા કે ખુદાઈ નૂરનુ` તેા ચિત્ર બનાવ્યુ, હુવે જેની આખામાં શેતાન વસતા હૈાય એવી વ્યક્તિનુ ચિત્ર મનાવું. એશે આવી વ્યક્તિની શોધ શરૂ કરી. જેમ દરેક વ્યક્તિમાં પરમાત્માની આંખી જોવા ન મળી, તેમ તેને શયતાનિયતની ઝલક પણુ જોવા ન મળી. રીતાન પેાતાની જાતને આબાદ છુપાવે છે! ચાર-લૂટારા જોયા. ખૂની-હુ મારા જોયા. આખરે એક ક્રૂર હત્યા કરનારા કેદી એમ. ફાંસીને માંચડે ચડવાના દિવસે ગણાતા હતા. એને ચહેરા ખૂબ ફ્રિરાળ, ભયાનક અવાજ, આંગ જુએ તે જાણે નીતરતી દાનવા !
અનેક નવા ગાયકોને પ્રાત્સાહન આપના (જાણીતા જૈન સંગીતકાર) ફ્રાન ઃ ૬૬૪૫૦૫ શ્રી મનુભાઈ એચ.
પાટણવાળા બેન્ડ પાર્ટી
શ્રી જિન્દુ ભક્તિના મહાત્મવામાં અમારા સપર્ક સાધો. ૧૪૫, ડી. અરુણા નિવાસ, અરવિંદ કાલેાની, ઇરલા, એસ. વી. રાડ, વિલેપારલા વિસ્ટ] સુ*બઇ-૪૦=૦૫૬ ફાન - C/o. ૬૩૬૩૭૫૨