SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૮-૧૯• . I[૩૨૩ શ્વેતામ્બર જૈન (સાપ્તાહી) આ ગ્રાના સંપાદક | આગ્રા વિશ્વ વિદ્યાલયના પ્રાંગણમાં થયેલ ચાલુ સને ૧૯૩૦ના વાર્ષિક શ્રી જવાહરલાલજી લોઢા અસ્વસ્થ મેળામાં વૃદ્ધજન સન્માન સમારોહ સમિતિ દ્વારા તેમને સન્મા નિત કરવામાં આવ્યા હતા, એ અવસરે તેમના દ્વારા કત થયેલ ભારત વર્ષના વયોવૃદ્ધ પ્રવચન વૃદ્ધો, યુવાનો તેમજ બાળક માટે પ્રેરણા સાત્ર રહ્યા પત્રકાર, સ્વાતંત્ર સેનાની, હતા, જેને દૂર દશન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં સમાજસેવક અનેવેતામ્બર આવ્યા હતા, જૈન' સાપ્તાહિકના સંપાદક | તેમનામાં રાષ્ટ્રીય સંસ્કારો જન્મજાત હતા. પરંતુ સ્વતંત્રતા શ્રી જવાહરલાલ લેઢા ગત | આંદોલનની પ્રેરણા તેમને પંડિત મદનમોહન માલવિ), પંડિત તા. ૫/૮/૯૦થી ગંભીરપણે મોતીલાલ નહેરુ અને મહાત્મા ગાંધી દ્વારા પ્રાપ્ત થઈ હતી. અસ્વસ્થ બની ગયો છે. | ગાંધીજીના આહુવાહન સમયે સને ૧૯૩૦ના પ્રેસ સાડીનેન્સ, તેમની ઉંમર ૯૪ વર્ષની છે. | મીઠાના કાયદાનો વિરોધ, ભારત છોડો આંદોલન, સીનય અવજ્ઞા અને પાસઠ વર્ષથી આ પત્રનું | આંદોલન જેવા રાષ્ટ્રીય આંદોલનોમાં પણ તેઓએ સક્રિય ભાગ સંપાદન કરી રહ્યા છે. જે | લીધો હતો. જેના પરિણામે પ્રેસ આડીનેસમાં બ્રિટી કે સરકાર તેમની વિશેષતા છે. | દ્વારા તેમના સમાચાર પત્ર તેમજ પ્રેસને છ મહિના બંધ કરી વ્યક્તિત્વ અને કૃતિ- દેવામાં આવેલ. ત્વના માલીક એવા શ્રી લેઢાને જન્મ ૧૮ નવે | પ્રાચીન તીર્થ શ્રી મોટાપશીનજીની | મ્બર ૧૮૯૬ના મેતીકટરા, આગ્રામાં શ્રી કન્વેયાલાલજી જોહરી પરિવારમાં થયું હત| યાત્રા કરી માનવ જીવન સફળ બનાવો શિક્ષણ પિતાના નાનીને ત્યાં લખનઉમાં મેળવ્યું હતું બચપનથી શ્રી મોટા પિશીના પ્રાચીન તીર્થ ગુજરાત-રાજસ્થાનની જ તેઓ બુદ્ધિશાળી હતા. હિન્દી, અંગ્રેજી, ઉદ્દી, ગુજરાતી સરહદ ઉપર અરવલ્લીના રમણીય પહાડોમાં આવેલ છે. ચાર તેમજ શરાફી માષાના જાણકાર હોવા ઉપરાંત તેઓનું સાહિત્ય શિખરબંધી દેરાસરે, બે દેરીઓ તથા એક અધિષ્ટા ક દેવની ક્ષેત્રે પણ ઘણું જ યોગદાન રહ્યું છે. તેમણે સેંકડે કવિતાઓ, રર છે ભી કરી છે અને ભજને તથા પુસ્તકની રચના કરી સાહિત્ય સર્જન કર્યું છે. આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. કુશળ પત્રકાર હોવાના કારણે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રકાશિત અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવક-શ્રાવિકાની “ભગવાન મહા તીર સ્મારિકાના સંપાદક મંડળમાં પણ તેમને આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને પસંદગી આપવામાં આવેલ. સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથaષભદેવ સમાજ સેવા, સમાજ સુધારણા અને રાષ્ટ્ર સેવાની ભાવનાથી તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને આક્ષક પ્રતિમા સને ૧૯૨૫ના જુન માસમાં જ “શ્વેતામ્બર જૈન”નો પ્રારંભ એને જુહારી સમ્યગદશન નિર્મળ બનાવો. કર્યો હતો. જે આજે પણ સાપ્તાહિક રૂપે નિયમીત રીતે પ્રગટ | અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુરથી એસ. ટી. થઈ રહ્યું છે. જૈન સમાજનું એક મુખ્ય પાત્ર છે. જેનું સંપાદન | બસોની સુવિધા ચાલુ છે. તેમના પુત્ર શ્ર વિરેન્દ્રસિંહ અને બૃજેન્દ્રસિંહ સફળતાપૂર્વક કરી રહ્યા છે. વાઢાજીની ગણના તેમના સમાજમાં રાષ્ટ્રીય સ્તરે “દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. કરવામાં આવી છે. તેમને સદૂભાવપૂર્ણ વ્યવહાર તથા સમન્વય લાભ લેવા વિનંતી છે.” | નીતિના કારણે જ દેશના વિવિધ ગામો અને નગરામાં તેમના શ્રી મોટાપોશીના જૈન શ્વે. દેરાસર સ્ટ મિત્રો, પરિચિત અને શુભેચ્છકોની સંખ્યા લાખની છે. જૈન મુ.પો. મેટાપશીના-૩૮૩૪૨૨ વાયા : ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા સમાજના દરેક ત્યાગી વર દ્વારા આજન્મ આશીર્વાદ તેઓને મળતા રહ્યા છે. જન’ પત્રના ગ્રાહકંબંધુઓને નમ્ર વિનંતી તેઓ પોતાના જીવનમાં ઘણી જ સામાજિક, ધાર્મિક તથા ' જે ગ્રાહકબંધુઓએ જુનુ બાકી લવાજમ ન મેં કહયું હોય રાષ્ટ્રીય સંસ્થાઓના સન્માનીય સભ્ય તેમજ પદાધિકારી રહ્યા તેમણે ચાલુ નવા વર્ષનું લવાજમ રૂ. ૫૦-૦૦ ઉમેશ M. 0. છે. અખિલ ભારતીય સ્તરે તેઓ ઘણીવાર સન્માનિત થયા છે. થી મોકલાવવા નમ્ર વિનંતી. – વ્યવસ્ટપક જૈન'
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy