SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮] al, ૩૧-૮- ૧ ૦ (અનુસંધાન પાના નંબર ૩૦૫નું ચાલુ.) કરવા બદ દ્રોહ કરેલ હોય તેઓએ સ્વેચ્છાએ પદને ત્યાગ કરે જોઈએ અને તેમ નહી બને આપણું પત્રકાર મિત્રોએ આ માટે મહાદ ઉપાડવી જોઈએ. કલકત્તાની આ સંસ્થાઓ દ્વારા તેમજ કેઈમ્બતુરથી પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી 1. સા. દ્વારા આ ગીફ એકસની ગંભીરતા અગે જે પ્રયત્ન કરવામાં આવેલ છે તેને અમો અભિનંદન આપીએ છીએ. તેમજ આ પ્રશ્ન દરેક સંઘ-સં થાઓએ જાગૃતિ કેળવી પોત-પોતાનો વિરોધ નોંધાવવો જોઈએ. અને આ માટે આપણે શું કરવું જોઈ એ તે માટે તાત્કાલીક દરેક શ્રીસંઘે સંસ્થાઓની મીટીંગ ગોઠવવા અમો કલકત્તા શ્રીસંઘને વિનંતી કરીએ છીએ. આપણી મોટી મોટી સંસ્થાના પદાધીકારીઓએ તે પિતાની ખુરશી અને વ્યવસાયમાંજ રાચના હોય એમની આશા ઠગારી છે. * ટ્રસ્ટ રજી. A-1527 [Bombay] - સ્થાપના વિ. સં. ૧૯૯૭-ચૈત્ર સુદી-૧ 2. ન, ૩૩૬૦૦૨ ( શ્રી આત્માનંદ જૈન સમા - મુંબઈ કાર્યાલય : ખીમજી હેમરાજ છેઠા સભાગૃહ, ૩/૪૧, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૩. પ્રેરક : પંજાબ-કેશરી યુગવીર આ. શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મ. સા. સંસ્થાને સુવર્ણજયંતી વર્ષના મંગળ પ્રસંગે સાથ સોગ અર્થે વિનંતી : ધ શાસન અને સમાજસેવાના વિવિધ ક્ષેત્રે પચાસ વર્ષોથી સતત કાર્યરત આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ એમાં આપ સૌના અનુ મેદનીય સાથ-સહકારની અપેક્ષા રાખીએ છીએ. પ્રવૃત્તિઓ * ધા મક-સામાજિક-ઐતિહાસિક સાહિત્ય પ્રકાશન દ્વારા જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનો પ્રચાર. * બૂદ મુંબઈના જિનાલમાં મુકવામાં આવેલ “સાધક ફંડ” ની પેટીઓ દ્વારા એકત્ર થતાં ફંડમાંથી વર્ષે ૪૦૦ જે લા સાધમિક જરૂરિયાતમંદ કુટુંબને અનાજ કપડા કેળવણી–ભાડા તથા દવામાં રાહત. સા મારણ કુટુંબની વ્યકિતને ભેટી અસાધ્ય બિમારી કે ઓપરેશનના મોટા ખર્ચાઓમાં સહાયરૂપ થવા “મ દા- માવજત કાય મી ફંડ” ની રૂા. ૩૬૦- વાળી કુપન ફંડ દ્વારા રૂા. લાખથી વધુ રકમનું ફંડ એકત્ર કરવાની ચેજના , ના કે ગામમાં દેરાસરોના જીર્ણોદ્ધાર તથા નવ નિર્માણ અથે મુંબઈમાંથી ફંડ એકત્ર કરી મેકલવામાં સહાય , મ મમવર્ગના ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃતિઓ તેમજ રહેઠાણ જનાનું આયોજન. વી) વર્ષ પૂર્વે કાંદીવલી-શંકરલેનમાં ૨-૩-૪ રૂમના બ્લેકવાળા મહાવીરનગરનું આયેાજન. નાસોપારા ખાતેની ૫૦૦થી વધુ બૅકેના આયોજનવાળી “આમવલભ ઉત્કર્ષ ટ્રસ્ટ”ની રહેઠાણુજનાનું નિર્માણ કામક પુનમ તથા ચૈત્ર પુનમના દિનેએ શ્રી ડીજી દેરાસરથી તથા ખેતવાડી-પાવાપુરી દેરાસરથી ભાયખલા મોતીશા લેરાસરે શત્રુંજય પટ્ટના દશનાથે જવા-આવવા બેસ્ટની કી બાની વ્યવસ્થા. અ યતૃતીયાના દિને શ્રી ગોડીજી દેરાસરથી ચેમ્બર દેરાસરે વષીતપના પારણાર્થીઓને આવવા જવા માટે બેસ્ટની ફી બસની વ્યવસ્થા. જે ત્યાગી મહાપુરૂષેની જયંતિની ઉજવણી તથા ગુણાનુવાદ સભા યોજવી. યા પ્રવાસનું આયોજન તેમજ શાસન-સંધિ સમાજ ઉત્કર્ષના કાર્યો કરતી અન્ય સંસ્થાઓને સાથ-સહકા . જ આ સંસ્થાને આપશ્રી રૂા ૧૦૦૧/- આપી શુભેચ્છક, રૂા. ૫૦૧/- આપી પેટૂન તથા રૂા. ૨૫૧/- આપે. આજ વન સભ્ય બની સંસ્થાના કાર્યોમાં રસ લઈ તન-મન-ધનને સહાય આપવા વિનંતી છે. આ લિ, નિવેદકે જે. આર. માહ-પ્રમુખ કાંતિલાલ હરગોવિંદદાસ શાહ-ખજાનચી ઉમેદભાઈ એચ. જૈન મા. મંત્રી અમરચંદ માર. ઝવેરી.-ઉપપ્રમુખ જયંતિભાઈ સયાભાઈ શાહ- સહખજાનચી દામજી કુંવરજી છેડા માં. મંત્રી શૈલેષભાઈ એચ કેઠારી-ઉપપ્રમુખ પ્રતાપભાઈ કે શાહ- મા, મંત્રીઓ * * * * * * * *
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy