________________
જૈન
તા. ૩૧-૮-૧૦
ભારતભરમાં જુદા-જુદા સ્થળાએ પર્યુષણુ મહાપર્વની થયેલી
અપૂર્વ અનેકવિધ આરાધના
ભારતભરના જુદા જુદા રાજ્યાના શહેરો અને ગામામાં પૂજ્ય ગુરુ ભગવંતેા તથા સાધ્વીજી મહારાજેની પાવન નિશ્રામાં પર્યુષણા મહા પના આઠેય દિવસમાં અષ્ટાન્તિકા, કલ્પસૂત્ર, ખારસ સૂત્રના પ્રૠચના, પ્રભાવના ભક્તિભાવભરી ભાવના, અંગરચના આદિ નિત્ય કાયક્રમેા થયા હતા, તેમજ તપ આરાધનામાં અઠ્ઠાઇ, નવ, અગિયાર, પંદર, સેાળભત્તુ, માસક્ષમણુ, એકત્રીસ ઉપવાસ દોઢમાસી, આદિ અનેકવિધ ઉપવાસેાની આરાધના સાથે સાથે સિદ્ધિતપ, ભદ્રતપ, ચત્તારીતપ, ધર્મચક્રતા, ક્ષીરસમુદ્રતપ, શ્રેણીતપ, સમવસરણનપ, સિંહાસનતપ, મેાક્ષદંડતપ, કસુદનતપ, અક્ષયનિધીતષ, ચામાસીતપ આદિ તપશ્ચર્યામાં આબાલ-વૃદ્ધો ભક્તિભાવપૂર્વક જોડાયેલ, તેમજ હિન્દુ, હરિજન, મુસ્લિમ પણ જોડાયેલ.
પારણા, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સૂત્રવાચના, સ્વપ્નના આદેશ રેકારૂપ થયેલ છે. જેમાં મુંબઇ શહેરમાં જ સ્વપ્નદ્રષ્યની ઉપર કરોડને આંબી જાય તેવી થયેલ. ઉપરાંત સાધારણુ ખાતાન અને જીવદયાની ઉપને પણ સમયાનુસાર થવા પામી છે. ચૈત્યપરિપાટી તથા તપસ્વીઓના વરાડાનુ આયેાજન અતિ આન ંદોલ્લાસપૂર્વક આનંદદાયક થયેલ છે.
જ્યાં પૂજ્ય ગુરુભગવંતેાની નિશ્રાના લાભ નહિ મળેલ તેવા સ્થળેાએ વીરસૈનિકે તથા ધાર્મિક શિક્ષકેાએ પણ પની આરાધના કરાવેલ. અમદાવાદના વિવિધ વિસ્તારો પાંજરાપાળ : પૂ॰ શ્રી વિજયમેરુપ્રભસુરીશ્વરજી મ૰ સામુદાઇક સમવસરણતપ મુનીરાજોને, યેગેાહન, એપેશ-પાલડી : પૂર્વ આ॰શ્રી વિજયપ્રિય કરસૂરિજી મ૦ ગીરધરનગર-શ હીબાગ : પૂર્વ આ શ્રી ભદ્ર કરસૂરિજી મ આ શ્રી યશે વિજયસૂરિજી મ સાખપતી ; પૂ॰ આ૰શ્રી પ્રેમસૂરિજી મ॰ ।ગશુિચદ્રસેનવિજય માણેòાગ–આંબાવાડી : પૂર્વ શ્રી સુમેધસૂરિજી મ પૂ॰ મા૰શ્રી લબ્ધિસૂરિજી મ ની તખીયત બગડતા હોસ્પીટલમાં દાખલ કરેલ, તખીયત સુધરતા ઉપાશ્રયે પધા
|
રેલ છે.
લક્ષ્મીવક-પાલડી : પૂર્વ આ॰શ્રી અરવિંદસૂરિજી મ૦ ઢ જ્ઞાનમાર–ર્તન પાળ : પૂ આ શ્રી જયંતસેનસૂરિજી મ મ’ગળપારેખ ખાંચા શાહપુર : પૂ આ શ્રી ભદ્રસેનસૂરિજી મ૰ નારાયણુપુરા : પૂ॰ શ્રી રાજતિલકસૂરિજી મ.
એલીસબ્રીજ 1 પૂ॰ ખા લુવારની પાળ : પૂર્વ
૩૦૯
શ્રી ભાનુચંદ્રસુરિજી મ શ્રી હેમપ્રભસૂરિજી મ મુનિશ્રી મહેાયવિજયજીએ માસક્ષમણુની કરેલી આરાધના શાહપુર : પૂ॰ આ શ્રી સામચંદ્રસૂરિજી મ નવરંગપુરા : પુ॰ શ્રી પ્રભાકરસૂરિજી મ॰ આદી બાચા શ્રીની ૯૫ મી તથા સા॰ યાત્રીને ૧૦મી ઓળી | અકુર સેાસાયટી : ઉપા• શ્રી સુરેન્દ્રવિજયજી/પ૰શ્રી ણિરત્નવિ શાંતિનગર : પૂર્વ ૫′૦શ્રી અજિતચ’દ્રવિજયજી મ૰ અન્યાસશ્રી વિનીતચંદ્રજી મ॰ને એકાત્રા ચાતુર્માસના ઉપાવાસ હુઠીભાઈની વાડી : પૂર્વ ૫૦શ્રી કુંદકુ ંદવિજયજી મ ધ્યાન–વિચાર પુસ્તકનું કરાયેલ પ્રકાશન, દશા પારવાડ પાલડી : પૂ. ૫૦શ્રી સિંહસેનવિજય મ૦ ખાનપુર . પૂર્વ ૫૦શ્રી જીતેન્દ્રસાગરજી મ વિજયનગર–નવાવાડજ : પૂ૦ ૫૦ શ્રી ધરણેન્દ્રસાગરના મ૦ વિતરાગ સાસાયટી : પૂર્વ ૫૦શ્રી પ્રમાદસાગરજી મ જૈનનગર -પાલડી : પૂર્વ ગણિશ્રી વિદ્યાન’વિજયજી મ૰