________________
૨૦.
૨. સત્તા અને શ્રીમતે સામે લાલ લખવાની પહેલ આ પત્રે કરી. આ પત્રની તીય પર સત્તાધીશા દ્વારા થતી આશાતના ફટકો પડયા.
તા. ૩-૮-૧૦
[ન
આંખ કરીને કહેવા પ્રસ'શાના આ ઉદૂંગાર “સનાતન જૈન'' ની સપાદન કળાના ઝુબેશથી શત્રુ જય | લીધે કાઢવામાં આવ્યા છે. આ પત્રમાં લેખાના લેખાની પસંદગી અને ડખલને જીવલેણ | કરીને મૂકાતા. કેળવાયેલા વર્ષોંનું અને અશિક્ષિત વના વલણની કાળજી લેવાતી અને તેનુ અન્વેષણાત્મક માલેખન પણ કરાતું. રાજકીય વિષયા અને ધાર્મિક દૃષ્ટિએ ઉઢાપા કરાતા, બીજા માસિકાથી પાતાના માસિકને આગવુ* કરાવાની ખાસ કાળજી રખાતી. પરંતુ આ પત્રમાંથી પ્રેરણા લઈને પેદ્માના પત્રને ઉત્તમ કક્ષાનુ મનાવવાના કોઇએ ખાસ પ્રયત્ન કર્યાં નથી. ખાકીના તબકકા
૩. સાજનિક હિતમાં સાચે સાચું. જરૂર પડે તેા તીખુ | અને કહ્યું પણ કહેવા-લખવામાં કોઈનાય બાપની સાડાબારી નહિં રાખવાન ખુમારીને આ પત્રે જન્મ આપ્યા પાલિતાણાના ઠાકેરેશને આ પત્રે ખખડાવ્યા છે. આણુંદજી કલ્યાણજી પેઢીના વહીવટકર્તા શ્રીમાને ઉધડા લીધા છે, તાત્કાલીન રાજકીય પ્રશ્નોની ચર્ચા પતુ તેનાથી જ શરૂ થઈ.
|
૪.૮૦ વરસના જૈન સમાજના ઇતિહાસ લખવા માટે જૈન સાપ્તાહિક એક એનસાઈકલે પિયિાસંદા ગ્રંથની ગરજ સારે છે.
એ નિ:શક કહી શકાય કે “જૈન” સાપ્તાહિક પત્રકારત્વને, અન્ય એક પત્રકારત્વની હાળમાં ઉભું કરી દીધુ, આ પત્રની કામગીરીની નોંધ તે સમયના અંગ્રેજી પત્રોએ પણ લીધી છે,
સાપુત્રની અન્ય પત્રા પર અસર
|
આ બધાં પત્રાએ સમાજ પર વ્યાપક અસર કરી. તા ‘સના તન જૈન નામના માસિક પત્રે તેના સમકાલીન અને તે પછીના પત્રો પર સારી એવી અસર પાડી છે.
“ સનાતન જૈન '' ના જન્મ રાજકોટમાં સન ૧૯૦૪ માં થયા, પણ તેના વિકાસ થયા તે મુંબઈ ગયા પછી, મુંબઈથી શ્રી મનસુખલાઈ રવજીભાઈ તેનુ' સ’પાદન કરતા. જૈન ધમ અને જૈન સમાજ જ આ માસિક પત્ર હતુ. પરંતુ સ`પ્રદાય મુકત આ સવપ્રથા જૈન પત્ર છે. જૈન વૈચારિક એકતા અને બૌદ્ધિક બધુભાવનું તેણે નિર્માણ કર્યું.
એક પત્ર કેવુ' હેાવુ' જોઈ એ તેનુ” “સનાતન જૈન” આદશ નમુનેા છે. શ્રી મનસુખલાલ સ્તચંદ મહેતાના શબ્દોમાં “આ પત્રમાં જીવનને અનિવાય એવી જર્નાલીસ્ટીક સ્પીરીટ, પત્રકારને યેાગ્ય જસ્સા, વી સ્ફુરણા હતી.” શ્રી મા. દ. દેસાઈ લખે છે. “આપણે ત્યાં અત્યારે સાત પુત્રો છે આ બધાં ભેગાં મળીને પણ આ પત્રની ખરાખરી કરી શકે તેમ નથી,’’
+++++++
હવે બાકીના એ તબકકાની મિની અને મિંતાક્ષરી વિચારણા. બીજો તબકકે ૧૯૧૦ થી ૧૯૫૯ના ગણી શકાય. ત્રીજો તખક ૧૯૬૦ થી આજ સુધીના.
.બીજા તબકકામાં સંસ્થાના મુખપત્રો અને સાધુ સ'ચાલિત પત્રોએ મુખ્ય કામગીરી બજાવી છે. આ તમકામાં સાધુ સ’સ્થા નોંધપાત્ર સખ્યામાં સમૃદ્ધ બની. એ સાથે જ તેના પ્રશ્નો ઉભા થયાં. આ તખકકામાં પત્રોને સાધુઓની સામે સારી એવી અથડામણમાં ાવવુ' પડયુ' છે. બાળદીક્ષા, દેવદ્રવ્ય વગેરે પ્રશ્નો અગે પરમાનંદ કાપડિયા અને શ્રી ધીરજલાલ ટાકરી શાહના “ જૈન યાતિ” પત્રોએ સાધુ સસ્થા સામે સારી એવી ઝીક ઝીલી, આ બંને પત્રો અને પત્રકારના પ્રયાસેાના પરિઙ્ગામે મુબઈ જૈન યુવક સધ અને તેની પર્યુષણ વ્યાખ્યાનમાળા મને અસ્તિત્વમ આવ્યા. બીજા તબકકાનુ` આ મહામૂલુ' પ્રદાન છે.
|
ત્રીજા તબકકામાં જ્ઞાતિપત્રોની સેવાઓ આગવી રહી છે. આ સમયમાં વિવિધ જ્ઞાતિની સસ્થાઓએ પાતાના મુખપત્રો પ્રકટ કર્યાં છે. એ જ્ઞાતિપત્ર એ પેાતાની જ્ઞાતિની કાય પલટમાં યથાાગ્ય ફાળા આપ્યા છે. આ તબકકાના વમાન જૈન (મિની પાક્ષિક “મૂકિત દૂત” અને· પ્રતિક્રાંતિ” (માસિક) આ ત્રણ પત્રોએ યુવ આલમનું નૈતિક ઘડતર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. યુવ નાના ચારિત્ર્ય ઘડતરને અનુલક્ષીને જ નીકળેલ આ પત્રો સમગ્ર જૈન પત્રકારત્વની આગવી દેણ છે.
斑
逛
斑
અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમે આવકારીએ છીએ.
શ્રી ચંદ્રસેન જીવણભાઇ ઝવેરી....એટલાન્ટીક પેસીફીક ટ્રાવેલ સર્વિસ પ્રા. લિ. અલંકાર, ૨૨૯, ડા. એનીબેસટ રોડ, વરલી, મુંબઈ-૪૦૦૦૨૫.
ફ્રાન : ૪૯૩૦૫૫૧/ ૪૯૩૩૯૨૨ ટેલેક્ષ 011–71893 AIPS Gram : ATLATRAVEL
B+B+C++++
B+0+0++++++
+++CH