SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૮- ૧ ૦ [૨૭૧ “જન કેંગ્રેસ ના નામે ત્યારે વિખ્યાત બની, આ પછી આ પત્ર | શબ્દનો સંગ્રહ કરીને તેમણે ગુજરાતી શબ્દાર્થ ” આપે. જૈન કેસ પગે અવાર નવાર લેખ લખ્યા. જેનું સુંદર પરિ| આ કેષ તે સમયના ગાયકવાડી ખાતાએ મંજુર કર્યું હતું. ગામ તે આજની વેતાંબર મતિપૂજક જૈન કોન્ફરન્સ. તેની | જૈન હિતેચ્છનું સંપાદન તેમના પુત્ર વાડીલાલ સંભાળ્યું વિધિવત્ સ્થાપના રાજસ્થાનના ફલે િતીર્થમાં સન ૧૯૦૨માં થઈ | ત્યારે પણ આ પત્રમાં તે પ્રાણ પુરાયે જ, સાથે થ સમગ્ર ૨. આ પત્ર લેક શ્રધ્યેય પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પંડિત શ્રી સુખ- | જૈન પત્રકારત્વમાં પણ સબબ પ્રાણ સંચાર થયા. માજ, થમ લાલજીના વનને નવો વળાંક આપવામાં નિર્ણાયક નિમિત્ત માં નિણાયક નિમિત્ત | અને રાજકારણના પ્રશ્નોને વા-વિચારવાની તેમણે સમાગવી-નવી બન્યું. પંડિતજી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. આ પત્રના | દષ્ટિ આપી. અને શર્ટુ શુષ્કુ તેમ જ રતલ ગુજરા તી ભાષાને વાંચનથી વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના અભ્યાસ માટે તેમને | હેયા સેંસરવી તીખાશ બક્ષી. જિજ્ઞાસા જાગી. પૂજ્યશ્રી આ પત્ર અગે લખે છે; “પ્રકાશ પત્ર ૪ ગુજરાતના આ વર્ષેખ્યા ફિલસુફ પત્રકાર વ મો. શાહે અને હું નાન માટે ભાંડરૂં જેવા છીએ. પ્રક્રશ પત્રના વાંચન ૨૩ વરસ સુધી એકલા હાથે “જૈન હિતેચ્છુ ગુજરા તી માસિક, દ્વિારા તદ્દન વિરોધી બીજા સંસ્કારનો થર મનમાં બંધાય. મને , લાગે છે કે એ પત્રે એક નાનાભાઈની પેઠે મને મુંઝવણમાં જેન સમાચાર” હિન્દી, ગુજરાતી પાક્ષિક અને “જે હિતેચ્છુ હિન્દી પાક્ષિક ચલાવ્યા. આ પત્રો દ્વારા તેમણે સંપ્રદાયને પિતાના પ્રકાશ અને દંડરૂપે મદદ આપી મદદ આપી છે.” વાડામાંથી બહાર કાઢયા, પિતે સ્થાનકવાસી હતા પરંતુ જૈન ૩. આ પત્ર જેન પંચાંગ તેમ જ અન્ય ધાર્મિક પુસ્તકે સમાજને નુકશાન કરનાર પ્રશ્ન કે પ્રસંગે તેમણે આ સૂક કલમ ભેટ આપવાની સર્વપ્રથમ પ્રથા અને પરંપરા શરૂ કરી. ચલાવી છે. આમ કરીને તેમણે “જૈનને વિશાળ અ માં વિચા૪. આ પત્રમાં તીર્થયાત્રા પ્રવાસ'ના લેખો આવતા. જેના ! કારણે તીર્થયાત્રાનો મહિમા વધે અને તીર્થ યાત્રાની પરિસ્થિ ૨વાની ભુમિકા બાંધી. તિમાં પણ સુવાર થવા લાગ્યો. ૫ આજની અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કેન્ફરન્સ ૫. જૈન વસ્તી ગણતરી કરવા માટે આ પત્રે હાકલ કરી. અને જૈન સંયુક્ત વિદ્યાર્થીગૃહ આ બંને વા. મેં શાહના જેના પરિણા વેતાંબર કોન્ફરન્સ જૈન ડીરેકટરી તૈયાર થઈ. શકવર્તી પ્રદાન છે. પરંતુ તેમણે માત્ર ગૃહસ્થ સમાજ ને જ નથી હિતેનું પ્રદાન દેરો . સ્થાનકવાસી સાધુ સંસ્થાને પણ દોરવી છે. તેમના જ ૧ વા. મે. શાહના નામથી સમગ્ર જૈન વિદ્વદુ સમાજ પ્રયાસથી સ્થાનકવાસી સાધુઓની પ્રથમ પરિષદ મળી આ પરિસુપરિચિત છે. આધ્યાત્મિક આગથી પીડાતા વીસ વરસના વા. | ષ વા. મ. શાહને “જૈન સાધુઓમાં નવું લેહી રેડ ડોર ઉપકારી મો. ને (વા. મો. એટલે શ્રી વાડીલાલ મોતીલાલ શાહ) પત્ર | પુરુષ” તરીકે નવાજ્યા હતા. એટલું જ નહિ પુના માં મળેલી કાઢવાનું મન થયું. પિતાએ પુત્રને સક્રિય પ્રોત્સાહન આપ્યું એક જંગી જાહેર સભામાં બાળ ગંગાધર ટિળકના રદ હસ્તે અને સને ૧૮૯૮માં “જેન હિતેચ્છ” માસિકને જન્મ થયે. તેમને માનપત્ર અને ઝોળી અર્પણ કરાયા હતા. એ કામે ટિળકે પિતા-પુત્રની કેડીએ ૨૩ વરસ સુધી આ પત્ર વ્યક્તિકત ધારણે વા. મો. શાહની તીખી કલમની અને ધર્મ, સમાજ તેમજ ચલાવ્યું. આ પત્રનું મહત્વનું પ્રદાન આ પ્રમાણે છે : દેશ દાઝની ભરપુર પ્રશંસા કરી. ૧ શ્રી મેતીલાલ મનસુખરામે “ પ્રાણહિંસા અને પ્રાણી - ૬ હિન્દુસ્તાનની એક જ ભાષા ને તે હિન્દી હે કી જોઈએ ખોરાક નિષેધક” નામની લેખમાળા લખીને શાકાહારના પ્રચારના તેવો અનુરોધ કરનાર પ્રથમ જૈન પત્રકાર વા. મે. શાહ છે. તેમણે સર્વ પ્રથમ શ્રી ગણેશ કર્યા. માંસાહાર નિષેધની તેમની આ | હૂ જૈન સાપ્તાહિક લેખમાળાએ કેટલાં અને અને મસલમાનને શાકાહારી પણ | શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ૧૨મી એપ્રિલ ૧૯૦૩ના બનાવ્યાના દાખલા છે. રોજ અમદાવાદથી “જૈન” નામનું સાપ્તાહિક પ્રકટ ક. ૨ શ્રી મેતીલાલે આપણા ગુજરાતી શબ્દકેષને પણ સમૃદ્ધ, ૧. આ પત્રના પ્રકાશનથી ગુજરાતી જૈન પત્રકારતક માસિકની કર્યો છે. નમકેષમાં નહિ સમાયેલા એવા ગુજરાતી ભાષાના | સામાયિતામાંથી બહાર નીકળ્યું. અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમો આવકારીએ છે એ. રજનીકાંત મોહનલાલ ઝવેરી ત્રિશલા બીલ્ડીંગ-ત્રીજે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. ના પ્રચારના બમાળાએ કેટલાક કર્યો. માંસાહાર ક
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy