SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૮-૧૯૯૦ [૨૫૫ એ છે કે તેને આપણા જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.ની | પ્તિનું પણ આયોજન ગોઠવેલ. તેમાં હું કઈ પત્રન હોવા પ્રેરણા અને આશીવાદ પ્રાપ્ત થયા છે. મુખ્ય સજિકા ગીતાબેન છતાં શ્રી નરેન્દ્ર ભાવતના નિમંત્રણથી “જૈન પHી વેતજેનના સહયોગથી આ અધિવેશનનો સંદેશો ભારતભરમાં પહોંચી | માન પરિસ્થિતિ નો નિબંધ મે ૨જુ કરેલ. તેમાં મે પત્રકારના ગયો છે. અને તેના પરિણામ સ્વરૂપ દેશના ખૂણેખૂણામાંથી મોટી સંગઠન અંગે પણ વિચાર રજુ કરતા સારો પ્રતિસ? મળે, સંખ્યામાં પત્રકાર ભાઈ-બહેને અહી ઉપસ્થિત રહી શકયા છે. પણ તે માટે કશું થઈ શકયું નહી. બાદ આજે આ શ્રી કલી આ અધિવેશન નું આયોજન બહુ જ ટૂંકા સમયમાં કરવામાં કંડ તીર્થમાં ને પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં માપણે સૌ આવ્યું છે તેથી તેમાં ઘણી કચાશ પણ રહેવા પામી હશે તેમ ' પરિષદના સંગઠન માટે જે ભેગા થઈ રહેલ છીએ ને મને છતાં પત્રકાર મિત્રોની આટલી વિશાળ સંખ્યાની ઉપસ્થિતિ જોઈને આનંદ ને હર્ષ છે. અમે સ અત્યંત આનંદ વિભેર બન્યા છીએ. | આજનો યુગ અનેક પ્રદુષણથી ભરેલો છે. જેમાંથી મોટું આ ત્રણ દિવસના અધિવેશનમાં આપણે સૌ જૈન ધર્મ અને પ્રદુષણ કુસંસ્કારોનું પ્રદુષણ છે. જૈન ધર્મમાં સત્ય અહિંસા, શાસનની ચિન્તા અને ચિન્તન કરવા આવેલ છીએ અને ચિઢા, પ્રેમ, મૈત્રી અને કરૂણા પર ખુબ જ મોર મુકવામાં આવ્યો છે. નંદ-આનંદપન-પરમાત્માના તત્વને વિચાર કરવાને હાઈ, પરંતુ આજે સારાએ ભારતમાં પાશ્ચાત સંસ્કૃતિ, કે એજયુગંભીરતાથી આપણે સમુહમાં ત્રણ દિવસ વિચાર-વિનીમય કરીશુ. | કેશન, ફિમે, ટી. વી. વગેરેના માધ્યમથી માંસાહ, શરાબ, જે જૈન ધર્મ શાસનનું સુર્વણપૃષ્ટ બની રહેશે. ખૂન, લૂંટ, જુગાર વગેરે દૂષણેને પ્રસાર થઈ રહ્યો હોય તેમ આપણી પત્રકાર પરિષદ તરફથી આપણુ આમંત્રણને માન લાગે છે. ભારતીય સંસ્કૃતિને છિન્ન ભિન્ન કરનારા આ તા પ્રદુઆપી પધારેલ ઉદ્ઘાટકશ્રી, અતિથિવિશેષે, આશીવાદ અને | ષણને રોકવા માટે ભારતના સમગ્ર પત્રકારોએ વિશેષ કામગીરી માર્ગદર્શન અપવા પધારેલ છે તે સને તથા આપ સૌનું બજાવવાની છે. પત્રકારને ચોથી જાગીર કહેવામાં આ છે તેમ ભાવપૂર્ણ સ્વાત કરૂં છું. અમસ્તુ તે કહેવામાં આવ્યું જ નથી આ અધિવેશનારા પત્ર. કુસંસ્કારોના પ્રદુષણને દુર કરવા અનુરોધ કારોનું એક સરસ સંગઠન બની રહે તે અમારી આ જહેમત આ અધિવેશનના મુખ્ય સંજિકા બહેનશ્રી ગીતા જેને | સફળ લેખાશે. જણાવ્યું હતું કે જૈન દર્શન અને પત્રકારિત્વના ઈતિહાસમાં | બીજુ આ સંગઠન દ્વારા આપણે અરસ-પરસ એક બીજાની સૂવર્ણાક્ષરે લખનાર આ અધિવેશનનો અહી શુભારંભ થઈ રહ્યો ભલાઈ કરીયે. જે આથીકને ચેતનાની દષ્ટિએ મુ માં હેય છે. અને આપ સે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. તેમની આપણે સંગઠન દ્વારા સેવા બજાવીયે. તેમજ જૈન ધર્મના તનો મને અત્યંત આનંદ છે. આપ સૌના દર્શન માત્રથી હું જુદા જુદા સંપ્રદાયને એક મંચ પર એકઠા કરવામાં સહયોગી કૃતાર્થ થઈ છુ. બનીયે. સમાજના ઉરારદાતાઓ દ્વારા આપણું મુર ટી અને 1 અનેક ચમત્કારો ભરી પરિસ્થિતિમાંથી આકાર પામેલા આ પરિસ્થિતિનું લક્ષ દેરાય તે દરેક કદમોએ સહ ની ઝોળી અધિવેશનની પ્રથમ નીવ....સોનગઢમાં ચોથા જૈન સાહિત્ય સમા | | લઈને સહાય કરશે. રહમાં સ્વ. શ્રી ગુણવંતભાઈ શાહ (તંત્રી-જિનસંદેશ) દ્વારા અંનતા શ્રીમતી ગીતાબેન જેને જણાવેલ કે આ અધિવેશન જૈન પત્રકારિને ૧૫૦ વર્ષને ઇતિહાસ ધ નિબંધરૂપે | માત્ર ભજન અને ભાષણબાજી પુરતું જ ના બની રહે. અને વાંચન કરેલ જે ઘણે જ માહિતી સભર અને ભારે પરીશ્રમથી સંગઠનને સક્રીયરૂપ આપી સફળ બનાવી તેને પ્રગત ને માગે તૈયાર થયો હોય તેમ જણાઈ આવેલ. જે નિબંધ જૈન પત્રના | વહાવીએ તેજ સફળતા ગણાશે. આ જ અંકમપ્રગટ કરેલ છે. ) બાદ ૧૯૮૪માં કલકત્તામાં | જૈન પત્રકારત્વને મુલ્યવાન વાર :જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના અવસરે જૈન પત્રકાર સંગો- ! ગુજરાત સમાચારના મેનેજીંગ તંત્રી અને આ અધિવેશનની અખીલ ભારતીય જૈન પત્રકાર પરિષદ સ્થાપવાનો ક્લીકુંડ તીર્થના સંમેલનમાં સર્વાનુમતે કરેલા નિર્ણયને અમે આવકારીએ છીએ.. શ્રી દીપચંદ ગાડી સેશ્યલ એન્ડ રીલીજીયસ ચેરીટેબલ ટ્રસ્ટ C/o. ડી. એસ. ગાડ, ઉપાકિરણ, એમ. એમ. દહાણુકર માર્ગ, મુંબઈ-૪૦૦૦૧૬
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy