SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૮-૧૯૯૦ જિમ ' અખિલ ભારતીય જૈન પત્રકારોનું ત્રણ દિવસનું પ્રથમ અધિવેશન. પત્રકાર પરિષદની સ્થાપના કલી તીર્થમાં પૂ આ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં સાનંદ સંપન્ન એક સમિતિની રચના અને શ્રી કુમારપાળભાઈની કન્વીનર તરીકે નિમણુંક ગુજરાતમાં અમદાવાદથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા મુંબઈથી પધારેલ શ્રીમતી વીણાબેન શાહે મંધુર કંઠે પ્રાર્થના કલિકંઠ કોઈ ળકામાં તા. ૧૫, ૧૬, ૧૭ જુનના રોજ પુજ્ય રજુ કરી હતી. આચાર્ય/ગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં મહેમાનોને પરીચય-બહુમાન : ત્રણ દિવ નું જૈન પત્રકારોનું પ્રથમ અધિવેશન સંપન્ન થયું. | આ પત્રકાર પરિષદના પ્રારંભમાં ઉદ્ઘાટક શ્રી શશીકાન્તભાઈ આ અ૬િ શ્રેશનના ઉદ્દઘાટક તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ | લાખાણી ( ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીક )ને પરીચય શ્રી શશિ ઇન્તભાઈલાખાણી પધાર્યા હતા. અતિથિ વિશેષ તરીકે | શ્રી ભુપતભાઈ પારેખ દ્વારા કરાવવામાં આવેલ અને તેમનું શેઠ આર જી કલ્યાણુજની પેઢીના પ્રમુખ અને જૈન અગ્રણી| બહુમાન શ્રી રજનીભાઈ કેઠારી (તંત્રી પ્રભાત)ના હસ્તે કરાયેલ. શેઠશ્રી ક ાણિકભાઈ કસ્તુરભાઈ, ગુજરાતના કૃષિમંત્રી શ્રી ભુપેન્દ્ર-| તેમ જ અતિથિવિશેષ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ગુજરાત રાજ્ય સિંહ જી. સમા અને ટોરેન્ટો લેબોરેટરી અમદાવાદના માલિક શ્રી| કૃષિપ્રધાન-ને ધૂળકાના સામાજીક કાર્યકર્તા) પરિચય શ્રી ઉત્તમચંદ ભાઈ એન. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ! ચંદ્રશાભાઈ વીરવાડીયા દ્વારા કરવામાં આવેલ અને તેમનું સન્માન આધિવેશનને પ્રારંભીક તબકકામાં સફળ રીતે પહે- કલીકુંડ તીર્થના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ દ્વારા થયેલ બાદ આપણા ચાડવામાં જેઓશ્રીની વિશેષ સેવા મળેલ તે આયેાજન સમિતિના સૌના સન્માનનીય સમગ્ર જૈન સમાજના પ્રધાનમ ની અને શેઠ અધ્યક્ષશ્રી શ્રેયાંસભાઈ શાહ (તંત્રી ગુજરાત સમાચાર) આણંદજી કલ્યાણુજી પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ આયોજન સમિતિના મુખ્ય મંત્રી શ્રી કુમારપાળભાઈ શાહ (તંત્રી | કસ્તુરભાઈનો પરિચય શ્રી રાજેન્દ્રભાઈ શેઠ દ્વારા કરાયેલ અને દિવ્યદશ સાપ્તાહિક ને વર્ધમાન સેવા કેન્દ્રના કાર્યવાહક) અને તેમનું સન્માન દક્ષીણ ભારતના કાર્યકર શ્રી હરિમલજી મુણોત આયેાજન સમિતીના સંજિકા શ્રી ગિતાબેન જૈન વગેરેના હૈદ્રાબાદવાળાએ કરેલ. અને અધિવેશનના અતિથિવિશેષ શ્રી સતત પ્રયત્નોથી ભારતભરના દિલહી, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, | ઉત્તમભાઈ એન. મહેતા (ટોરેન્ટ લેબોરેટરીવાળા) ને પરીચય પંજાબ,ત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક,T વિખ્યાત ને પ્રખ્યાત લેખક શ્રી કુમારપાળ દેસાઈએ આપેલ અને તામીલના આંધ્રપ્રદેશ, અને ગુજરાતના તંત્રીઓ, સંપાદક, તેમનું સન્માને શ્રી પ્રવીગુભાઈ સેવંતીલાલ પુન બાદ દ્વારા થયેલ રીપોટરલેખક સાથે વિશીષ્ટ ૩૦૦ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભેચ્છા સંદેશાઓ :પ્રારંભ થ લ. આ અખીલ ભારતીય જૈન પત્રકાર પરિષદના પ્રથમ અધિપ્રથમ મસઃ તા. ૧૫મી જુન શુક્રવાર વેશનની શુભેચ્છા અને સફળતા વાં છતાકે જુદા દા સુચન કરતાં આજ મંગળ દિવસે શ્રી કલીકુંડ પાર્શ્વનાથ દાદાના પટ્ટાં સંદેશાઓ ભારતભરમાંથી આવેલ હતા જેનું વાંચન મુંબઈના ગણમાં ચમારના દસવાસે પૂ. આચાર્ય શ્રી આદિ આમંત્રીત પત્રકાર શ્રી ભદ્રેશભાઈ મહેતા (યુ. એન. આઈ ના પ્રતિનિધી) મહાનુભા તથા ઠેર-ઠેરથી પધારેલ પત્રકારોનું સમુહ વાજા એ કરેલ. સાથે શ્રી કલીક ઠતીથના પાછળના શ્રી હેમચંદ્રાચાર્ય-નગરમાં | મુખ્ય સચિવ દ્વારા સ્વાગત પધારેલ. પ્રથમ પ્રદશનનું ઉદ્દઘાટન શેઠશ્રી શ્રેણિકભાઈ દ્વારા | અધિવેશનના મુખ્ય સચિવ શ્રી કુમારપાળ વી. શાહે સ્વાગત થયેલ. બાદ, કરતા જણાવ્યું હતું કે આજે આપણું સૌના માટે અત્યંત આન. અ િશનની ઉદ્દઘાટન બેઠકનો પ્રારંભ પૂ. આચાર્યશ્રી | દનો અવસર છે કે અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદના પ્રથમ રાજેન્દ્રીશ્વરજી મના મંગળાચરણુથી થયે. અને બાદ | અધિવેશનને અહીં પ્રારંભ થયો છે. આ અધિવેશનનું સૌભાગ્ય
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy