________________
Regd No. G. BV. 20
JAIN OFFICE 1 P. BOX No. 175 BHAVNAGAR-364001 ( Gujarat ) Tale O, C/o. 29919 R. C/o. 25869
સ્વ. તત્રી : ગુલાબચંદ્ર દેવચંદ શેઠ
તઃ ।-મુદ્રક-પ્રકાશક-માલીક : ગુલામચંદ રોક
મહે
જૈન આફ્રિસ, અે .એ. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
ပြာ
સમાચાર પેજના ! |. ૫૦ – જાહેરાત એક પેજના : રૂા. ૭૦॰/
વાર્ષિક લવાજમ : શ
53
જૈન વર્ષ : ૮૭
અંક: ૩૦
અ. મા. જૈન પત્રકાર પરિષદની મંગળમય સ્થાપના
જૈન સમાજને વિદિશા આપતુ પત્રકારનું સંગઠન, જૈન શાસનની જ્ઞાન પ્રકાશક સ થા શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક રૌક્ષણિક સંસ્થા, સેવા કરતી સંસ્થાઓ, યુવક મંડળા, ટ્રસ્ટા, તેમજ વસાયિક-ઉદ્યોગા, વકીલા, ડાકટરાના સંગઠનેા સ્થાપવા ખુલા થતા રાહ,
જૈન ધર્મના જુદા જુદા ફિરકાઓ વચ્ચે એકતા અને સંગ ઠનની સ્થાપનાના ધ્યેયને વરી–એક જ ઇષ્ટદેવ શ્રી મહાવીર તીર્થંકરના ઉપાસકો વચ્ચે ભાતૃભાવની ભાવના પ્રગટી રહેને સાંપ્રદાયિક કટ્ટરતા દુર થતી રહે તેવી શુભ ભાવના અને કામના સાથે ગુજરાતના (જિ. અમદાવાદ) ધાળકા નગરે કલીકુઢ તીર્થ” તા. ૧૬ જુન ૧૯૯૦ના શુભ સમયે ત્રસેાથી પણ વધારે પત્રકારાની ઉપસ્થિતિમાં મગળમય સ્થાપના થયેલ છે.
એક કાળે અશકય લાગતી ઘટનાને શકય બનાવી આપણને ચક્તિ કરી મુકે તેવી ઇતિહાસના સજ્જન સ્વરૂપ અને જૈનધમના ગૌરવભર્યાં ઇતિહાસમાં એક નવિન સીમાચિન્હની પત્રકાર પરીષદની સ્થાપના થઈ, એ પણ કાળ-ખળનુજ એકમ પિરણામ લેખાવુ જોઇએ.
|
આપણે ત્યાં ધ કાર્યો નિમિત્તે શ્રાવક સધન કે શ્રમણ ભગવડતાના નાનાં–મેાટા સમેલના સમયે સમયે જાતા રહ્યાં છે, પણ ચતુધિ સઘની એકતા માટે આખા દેશના જૈન પત્રકારાનુ તા આ પહેલું જ સૉંમેલન ભરાયું. આ ષ્ટિએ આ સ ંમેલન સાચા અર્થમાં અપૂર્વ સંમેલન હતું, અને એમાં ભાગ લેવાના અવસર મળવે એ સાચેજ, અપૂર્વ અવસર તા.
શ્રી અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદનુ' સન મળ્યુ અને જૈન શાસનનાં સમર્થ આચાય દેવ શ્રી વિજયરાજેના સૂરિશ્વરજી
શ્રમણ ભાવાન મહાવીરે કેવળજ્ઞાન પછી સૌ પ્રથમ અશકયને પણ શકય બનવી એકતા અને સગઠનના જે બીજ વાવેલ તે સમયના બ્રાહ્મા પડીતા જે સજ્ઞાનના પારંગત હતા અને અનેક વિદ્યાએને જાણનારાને શાસનના છત્રમાં સમાવી લઈનેગણધર પદે સ્થાપીને ‘જૈન શાસક જયવંતુ' બનાવેલ તેમ જૈન જૈન શાસનના ચાર અંગ શ્વેતામ્બર. દિગમ્બર, સ્થાનકવાસી, | તેરાપ'થી જેવા પેાતાની પરંપરા ધરાવનાર સંપ્રદાયેાના પ્રતિ મ. ની દીર્ઘદષ્ટિભરી ઢારવણી નીચેએ સફળતાપૂર્વક પાર નિધિત્વ ધરાવ। અખીલ ભારતીય જૈન પત્રકારોનું સૉંગઠન થયેલ | પડ્યું. એ વાતની નોંધ લેતાં અમે ખૂબ હ અને ગૌરવની છે તે ઐતિહાસીક બની રહેશે. અને તે જૈન શાસનનાં અનેકવિધ | લાગણી અનુભવીએ છીએ, અને આ સ ંમેલનને યશી મનાવવા અંગ-જ્ઞાન પ્રાશન સંસ્થા, શૈક્ષણિક 'સ્થા, ધામિ॰ક માટે શ્રીમાન શ્રેયાંસભાઈ શાહ, શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ગીતાશૈક્ષણિક સસ્થાઓ, ધર્મશાળાઓ, તીથ સ્થાના, સેવાભાવી સસ્થા બેન જૈન, શ્રી શ્રેણિકભાઇ શેઠ, શ્રી રાજેન્દ્રભાઈ શેઠ, શ્રી આ, યુવા મ ળા તેમજ વ્યવસાય લક્ષી ઉદ્યોગા, વકીલા, ડાકટરોના કુમારપાળ શાહે, જૈન સમાજના પત્રકારોને અને સમેલનમાં ભાગ સ’ગઢના એક અને ભ્રાતૃભાવથી સ્થાપવાના દ્વાર આથી ખુલા થશે. લેનાર સ` પ્રતિનિધિષ્ઠાને અભિનંદન આપીએ છીએ.
આજીવન સભ્ય : રૂા. ૫૧/૫૦/
બિર ". ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ શ્રા ણ સુદ ૧૨ તા. ૩ ઓગષ્ટ ૧૯૯૦ માર સુદ્રણ સ્માન : શ્રી જૈન પ્રિનરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬