________________
૨૨]
તા. ૧૭-૭-૧૦
ઘેારાતિઘેર હિંસા બધ કરે રાત્રે
જનતાદળ—ભાજપ સરકાર
ભારતીય સસ્કૃતિની જાળવણી માટે લાગણીવાળી જનતાદળ અને ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર તમેા દેશના પશુધનને સપૂર્ણ નાશ કરવાના પગલાને શી રીતે સહન કરી શકે છે ?
આરહી તમારી ઘેારાતિઘેાર પશુ કતલ ખાનાઓની યાજના 1 પશુ કતલખાના નિગમ યાજનામાં કેન્દ્રીય સહાય. ૧. શ્રનગર ૨.માસીતર (ગેન્ગટોક) ૩. કાચરકાન હખ્સી (એગલેાર.) ૧. હૈદરાબાદ (A. p.) ૫. દિલ્હી,
II વ`માન-પશુકતલખાનાના સુધાર. (અર્થાત્ શકય એટલા વધુ પ્રમાણમાં ભારતની જીવાદારી સમાન પશુધનના નાશ)
૧. અલ્હાબાદ ૨. વારાણસી, ૩. સીડી એક્ અલીગઢ (યુ. પી. ૪. જલંધર, ૫. પૂના. ૬. બુજે મુજે (મલ્યુ મી.) ૭ સતી પેટ અને પેરામ્બુર (મદ્રાસ) ૮. માટી દમણ અને મેટી દ્વીર (દમણ અને દીવ) ૯. ચ'દીગઢ.
II સંરક્ષણ મ ́ત્રાલય તરફથી વિજ્ઞપ્તિ સરક્ષણ મ`ત્રાલયે સૂચવેલા ચાલીશ નગરમાં વર્તમાન કતલખાનાને બાધુનિક બનાવવાની યાજના. (આમાં વિજયવાડા - વિઝાગાપટનમના કતલખાના પણ હેાઈ શકે)
તમને એ ખરાખર ખબર જ હશે કે ભારતનાં પશુધનનુ’– પ્રમાણુ કર હજાર માનવદીઠ દિન-ભદિન ઘટતુ જાય છે. એક વખત ઘણી કિંમતી મશીનરીઓમાં રાકાણ દ્વારા નવા કતલખાનાઓ બનાવશે યા સુધારાશે તા મૂડીના રોકાણનુ વળતર મેળનવા ગમે તેવા યુવાન અને કાયદાથી પ્રતિબંધિત પશુઓની પણ હત્યા કરવા માટે પશુ કતલખાનાએના આયાજકે તૈયાર થશે. . ખેત અને પશુ પાલનપ્રધાન ભારત દેશની પશુ સપત્તિને ખતમ કરી નાખીને તમાકરોડા ભારતીઓની રાજી-રોટી ઝુ’ટવી લેવા અને એ દ્વારા તેમના ભૂખમરા માટે શા માટે તૈયાર થયા છે?
પશુન માંસને પરદેશ નિર્યાત કરવાનું કાર્યં તમે શી રીતે મન્સુર રાખી શકે છે ? પશુઓ અર્થાત્ રાષ્ટ્રિય સંપત્તિના નાશ પર મળેલ રકમને આવક શી રીતે કહેવાય સરકાર અને સરકારને ચલાવતા રાજકીય પક્ષેા દેશના પશુધનની બરબાદીને `શી રીતે સહન કરી શકે છે ? વિચારો અને પ્રજાની બરબાદીથી પાછા હૅટા !
[ન
તાસીર છે. એથી પણ દુ:ખદ વાત એ છે કે આપણી સરકાર માંસ-ઈંડાં-માંછીનું ઉત્પાદન, નિકાસ અને વપરાશની વૃદ્ધિને પ્રેત્સાહન આપવાનું આયેાજન તથા રેડીયેા, ટી.વી. અને માહિતીખાતાના માધ્યમ દ્વારા પ્રચાર-પ્રસારને અગ્રીમતા આપે છે. ત્યારે ભારતના નાગરીક તરીકે તમારી—આપણી સૌની ફરજ બની રહે છે કે તેને માટે જેહાદ ચલાવવાની જરૂર છે. માત્ર આપણે કે આપણા ધમ જ માત્ર અહિંસક અને નહી' ચાલે. જેમ કઈ કોઇ ઘરને ભાગ લાગે ત્યારે ખાજુાળા સલામત છે તેમ રખે માનતા-અહિંસાના વાતાવરણમાં તમે કે તમારી નવી પેઢી તણાઇ જશે તે પણ ખ્યાલ નહીં આવે,
ભારતીય પશુપ્રેમી અહિંસાપ્રેમી, જનતાને પણ અપીલ છે કે, તે સરકારની આ કતલખાનાની અને માંસ નિયંતની
ઘેારાતિઘેાર હિંસાને અધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારો પર પેાતાના વિરોધ મેાકલી આપે. પેાત-પેાતાના વિસ્તારના લાક સભાના સભ્ય અને ધારસભ્ય પર હિંસા અટકાવવા દબાણ લાવે
ઇંડાનુ નહિ, દુધનું
દિમાગ
આ મહાત્મા ગાંધીજીના જીવનકાળ દરમ્યાનની વાત છે. કૉંગ્રેસની એક મીટીગમાં, સત્યાગ્રહ આંદેલ સબધી એક મહત્વપુર્ણ* પ્રસ્તાવ વિષે વિચાર-વિમર્શી થનાર ુતે. પરંતુ જે રિપોટ અથવા પુસ્તિકાના આધાર ઉપર પ્રસ્તાવ લખવામાં આવમાવાઈ ગયેલ. ગાંધીજીએ રાજેન્દ્રભાનુને પૂછ્યુ - આપે તે આ નાર હતા, તે કાગળ, કાઈ લા અને કાગળાના ઢગલા વચ્ચે કાઈક રીપેટ વચ્ચે હતા ને કઈ યાદ છે ? રાજેન્દ્ર બાબુએ કહ્યું‘હા મે’ રીપેાટ વાંચી લીધા છે, હું તે લખાવી શકું છું.'
સૌ નેતાગણુ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. રીપોર્ટના કાગળ ગાતાઇ રહ્યો હતા. રાજેન્દ્ર બાબુ રીપોટ લખાવી રહ્યા હતા. લગભગ ૧૫ પાના રાજેન્દ્રબાબુ લખાવી ચુકયા ત્યારે રીપોટની મૂળ નકલ પણ મળી ગઇ. સૌ નેતાગણુ તેને મેળવવા લાગ્યા. મૂળપ્રત સાથે શબ્દે શબ્દ મળી રહ્યો હતા.
નહેરુજીએ વ્ય'ગમાં રાજેન્દ્ર મામુને કહ્યું ‘ાજેન્દ્ર મામુ કમાલ છે આપનુ` મગજ. આપને આ કયાંથી મળ્યું છે ? રાજેન્દ્ર બાબુએ બધા જ નેતા ગણુ વચ્ચે કહ્યુ... આ ઈંડાનુ... નહિ, દૂધનુ' મગજ છે. 您
શાકાહારી ભારતિય શુદ્ધ સ્ર પૂર્ણ શાકાહાર છેડીને માંસઈંડા માંણીના આહાર તરફ આંધળી દોડમાં પડયા છે. અને ભારતીય સંસ્કૃતિને નાશ કરી રહ્યા છે એ આપણા દેશની વરવી
સોજન્ય : સાંડેરાવ જિનેન્દ્ર ભુવન ધર્મશાળાતલાટી રોડ, પાલીતાણા ૭૬૪૨૭૦
ܕ