________________
તા. ૨૦-૭-૧૦
[મ્મ
| કે શ્રીમંતા પેાતાની શ્રીમ'તાઇનુ' આવા પ્રસ`ગે પ્રદર્શીન કરવાની મનોવૃત્તિને કાબુમાં રાખી શકતા નથી અને કે.માં અમને પાષતા અને માથાભારે બની બેઠેલા સ્વેચ્છાચારીમાન છૂટા કેર આપતા મધ્યમ અને ગરીબ વર્ગને પણ સમાજ વચ્ચે ગરીબ કે આર્થિક ભીસમાળા દેખાવુ નથી. કારણ કે તેમ્બેન દિકરા-દિકરીમેનુ ઉજવળ ભાવી લેવાની આશાથી તે વેચાઇ પણ ખર્ચામા કરાવતાં હોયછે, ત્યારે સમાજના આગેવાના વિચારે કે ઓછા ખર્ચાળ રિવાજોને દાખલ કરવા અને એના જાતે અમલ કરવા તૈયાર રહે.
રાજદ્વારી ક્રાંતિ તે સરવાળે સહેલી વાત છે; પણ ધાર્મિક અને સામાજિક ક્રાંતિ એ ભારે મુશ્કેલ કામ ઈ સમાજને સમયના ધસારાથી બચાવવા હાય તા નવી પેઢી તથા સુધારાના વિચારો એક અવાજે જણાવે કે જ્ઞાતિના આ વિચાર અને ઠરાવેાના અમલ કમ સે કમ અમે શ્રી ચીનુભાઈ, શ્રી પ્રતાપભાઈ, શ્રી નગીનસાઈ વગેરની રાહબરી નીચે કરીશું તે જ તેની સફળતા અને સિદ્ધિ બની રહેશે.
|
કરી
|
અમા માનીએ છીએ કે સુધારાના વિચારા કરવાથી કે ઠરાવેા કરવાથી કરે તે સફળ થતા નથી, પણ જે પાતે સુધારો બતાવે, ” સુધીનો જાતે જ મહલ કરી શકે, તે જ સાચા સુધારક, અને ખાવા સુધારક બનવુ એ કઈ સહેલી વાત નથી. જે સમાજમાં અમીર-સાધારણ કે ગરીમના ભેદ મીટામવા જે પ્રયત્ન થયેલ છે જેમના હિત માટે નીમા બનેલ છે તેને તા તે સ્વીકાર પોથીમાંના વેગની જેમ પારકાને ઉદ્દેશ આપવાની ઢીલ મનેાવૃત્તિથી સ`થા અણીગા થઈ ને પહેલું આચરણ પેાતાને ત્ય આવતા પ્રસંગે કરે અને બીજાને ત્યાં આવા પ્રસ`ગા આવે ને હું નીયમોના ભગ કરી પ્રગ યોજવાના ઢાય તો તેમાં તા હાર ન જ આપે. પણ સાથે સાથે તેની હરખ વિધિમાં પશુ હાજર ન આપે. ને ઉપેક્ષા કરે તે તે નિયમેાને બળ મળશે. આપણે ત્યાં એક કથા છે... ઉંદરાએ પેાતાની જમાતને બિલાડીના આક્રમણથી બચાવવાના, બિલાડીની ટાકે ઘડી ભાંધ વાના શા કારગત ઉપાય તા ઉંદરાણે શોષી કાઢયા. પણ એ ઉપાયના ગમલ કોણ કરે એ પ્રશ્ન આગળ જ બિચારા ઉત્તરાની બધી યાજના ઊંધી વળી ગઈ, એમ આપણે ત્યાં વ્યવહારિકધાર્મિક પ્રસગેાના ખર્ચાઓ ઘટાડવા માટે જે વિચાર અને યાનાએ કરવામાં આવે છે, તેના માટે નિચેના પાકા ચાક્કસ લય શકાય.
|
(૧) ચૌ પ્રથમ જ્યાં વ્યવહારિક-ધાર્મિક પ્રસ ગ આવતા હાય ત્યાં ભાગના દ્વારા ફ્રાનથી કે પત્ર-વ્યવહારથી વિનતી પત્ર મેકલીને કાર્તિના સમાજના નિયમાની તણું થી.
(૨) સમાજ બરફથી માયા-નિયમા થાય તેના પ્રતિજ્ઞાપત્રો છપાવી નાની સહી લેવી અને તેની નામાવલી પ્રગટ કરવી. જેથી તે વચમાં તાકવાની ચેષ્ટા ન કરી શકે.
|
(૩) જ્યાં જ્યાં જ્ઞાતિના સમાજના નિયમાના મગ થતા જણાય ત્યાં જ્ઞાતિના વિકા-કાકા થય હાજરી ન આપે. અને તેમને આમંત્રણ મળવા છતાં તે ગેરહાજર રહેલ તેની નોંધ મુખપત્રમાં અપાય
(૪) ત્યમ તાઢનારનુ કાઈ પશુ જાતનું જ્ઞાન જ્ઞાતિ તરફથી સ્વીકારવુ નહીં. ને શકય હાય તા અગાઉ આવેલ દાન ધરત
આપવુ.
(૫) ઐતિના સભ્યપદ તરીકે તેનુ નામ કમી કરવુ કે પાંચ વર્ષ માટે ગિત કરવું.
(૬) જ્ઞાતિ-સમાજના આ નિયમેાનું પાલન થાય તે માટે એક કુવા માંગ ગઠન કરવું, આ માટે તેમને કેળવવા અને તેમને જ બાવા સમારÀાથી અળગા રહેવા' તૈયાર કરવા,
સુધારક પ્રવૃત્તિ એ કંઇ કીર્ત્તિ પ્રસશા કે ફુલહાર મેળવવાની આકક પ્રવૃત્તિ નથી. પણ નસવારની ધાર પર ચાલવા જેવી કે પેાતાના પગ ઉપર કુહાડા મારવા જેવુ' કઠણ આ કામ છે. કારણ
માં વિજયી થયેલ છે, તેમણે જ એગ્લારના યાંત્રિક કતલખાનાનો – શ્રી વિજયરાજ જૈન : અધેય ચિત્ર પેડમાંથી સ્થાનીક યા, સૌ પ્રથમ વાધ દર્શાવી અભિયાન ચલાવેશ,
પ્રાચીન તીર્થ શ્રી મોટાપોશીનાજીની યાત્રા કરી માનવ જીવન સફળ બનાવા
ત્રા મેાટા પેશીના પ્રાચીન તીર્થં ગુજરાત –રાજસ્થાનન સરહદ ઉપર અરવલ્લીના રમણીય પહાડામાં આલ છે. ચાર શિખરબંધી દેરાસરો, બે દેરીએ તથા એક અષ્ઠિાયક દેવની ડેરી અત્રે ચાલી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવી પરિપુ છ આ તીર્થમાં દરેક પ્રકારની ગવના છે.
અત્રે મધ્યકાલીન સમયની ચાહો, શ્રાવ-શ્રાવિકાની || આરસની કલામય ભૂહિં, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ, ષભદેવ તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને અષ્ટક પ્રતિમાઆને હારી સભ્ય'ન નિર્મળ બનાવો.
અત્રે પધારવા અમદાવાદ, પુરાત, પાલનપુર વી એસ. ટી. મસેાની સુવિધા ચાલુ છે.
“દેરાસરાના છગૃહારનું કામ ચાલુ છે, લાભ લેવા વિનંતી છે.”
શ્રી મેટાપેાશીના જૈન શ્વે. દેરાસર. ટ્રેટ મ.પો. ગાડાપાણીના-૩૮૩૪૨૨ વાયા : ખેડબ્રહ્મા જે. સાબરકાંઠા