________________
Regd No. G.BV. 20 JAIN OFFICE - P. BOX No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tole 0.c/o. 29918 R. clo.25869
આજીવન સભ્ય
સમાચાર પેજના રૂ. ૫૦/નાત એક પેજના : ર. ૭૦/વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/
૫૦/
મોજ
કે
દ્વારા થતું | ઘટાડવામાં
૧૯૮ના સ
મ કે અન્ય નાના
સ્વ. સં: | : ગુલાબચંદ દેવચંદ શેઠ
વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ષાઢ વદ ૧૩ |જૈન વર્ષ : ૮૭ ત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક :
તા. ૨૦ જુલાઈ ૧૯૪૦ કવાર મહેન્દ્ર ગુલાબચંદ શેઠ -
. અંક : ર૯
મુદ્રણ સ્થાન 1 શ્રી જૈન
છે જેને ઓફિસ, પ.બે. ૧૭૫, ધાણાપીઠ, ભાવનગર. ||
દાણાપીઠ પાછળ, ભાવનગર- ••૧ ઘોઘારી જૈન દર્શન–૧૩માં વર્ષમાં પ્રવેશ: શ્રી વાવડીકરની બહુમુલી સિદ્ધિ
જૈન ધર માં સંપ્રદાયો-ગ-કત્તાઓ અનેક છે. તે દરેકનું | માટે સતત જાગૃતિ ભર્યા લેબો આ ઘોઘારી દર્શન દ્વારા પ્રગટ નાનું-મોટુ વસ્તુ છે. અને તે તુલમાં રહીને તેને સમારવાનું-શું થઈ રહ્યા છે. તેમ જ નિયમોના ભંગ કરનારનું તિક બળ મૂછે હોનું' ? યે અલગ-અલગ સંસ્થાઓ કે પત્ર દ્વારા થતું | ઘટાડવામાં પણ ભાગ ભજવે છે. હોય છે, પણ તેની સફળતા કે નિષ્ફળતાનો આધાર કે લેખાજોખા ! તે અંગે ૧૯૮૯ના સપ્ટેમ્બરના અંકમાં જણાવેલ કે કરીએ તે સમાજનું અનેરૂ દર્શન થાય.
“વેવિશાળ પછી પ્રિતિ ભેજનના નામે કે અન્ય બકાના નીચે જૈન સમાજમાં ક્રાંતિ કે પરિવર્તન લાવવામાં કોન્ફરન્સ કે વાડીમાં કે જાહેર સ્થળોમાં જેઓ જમણવાર રાખશે. યાં જ્ઞાતિના મુંબઈ જૈન યુવક સંઘે કમર કસી તે કેટલી સાર્થક બની અને | વડિલા, કાર્યકરો, સ્વયંસેવકો દ્વારા અટકાવવામાં આવશે, અને તેના દ્વારા થ લા ઠરાવો કે તેણે બનાવેલ રેખાઓને કેટલે અંશે | તેઓના નામે આ મુખપત્રમાં વેવિશાળ મધ સાથે ખુલ્લા પાર પાડી તે જોવા જઈએ તો નિરાશા મળશે !
કરવામાં આવશે. જૈન પત્રના કાર્યમાં છેલલા ૨૫ ૩૦ વર્ષના અનુભવથી વિચારો રજૂ કરવા એ એક વાત છે, અને એ પોતાના જણાય છે કે સમાજ સુધારાની વાતે વાસ્તવિક રીતે અમલમાં જીવનમાં અને ખાસ કરીને સમાજમાં અમલ કરી તાવે એ નથી મુકાતી અને તેને શરૂમાં દૂધના ઉભરાની માફક પ્રચારમાં તદન જુદી વાત છે. વિચારો રજુ કરવામાં ભારે ક્રાંતિક કે લેખાતા આવતી જોઈ એ પણ તે ટકી શકતી નથી. ત્યારે ઘોઘારી જૈન | સુધારકો પણ જ્યાં પિતાના જ વિચારેનો અમલ કરી બતાવીને સમાજમાં ઘારી જૈન દર્શને અનેરી ક્રાંતિ આણી છે. પ્રત્યક્ષ દ્વાખ પુરો પાડવાની વાત આવે છે, ત્યાં માવ ઢીલા જેને યશ શ્રી નગીનદાસ વાવડીકરને જાય છે. તેમ જ તેમના અને નબળી મને વૃત્તિવાળા પુરવાર થઈ જાય છે. પ્રમુખશ્રી ચીનુભાઈ હરીભાઈ શાહ તથા શ્રી પ્રતાપભાઈ (કાકા) એટલે વિચાર અને અમલ વચ્ચેના આ દેખીતા મેટા તફાવત બેચરદાસ શેઠને આભારી છે.
નગીનદાસે પાર પાડેલ છે. તેના ઘણા દાખલા હશે.... અમારી ઘ ઘારી માજમાં રાજા-મહારાજાને વરેલી સંપત્તી ભેગવતા | જાણુમાં જે પ્રસંગ છે તેમાં તેમના અંગત સંબંધમાં એક લગ્ન શ્રેણિવર્યો છે. આ જ સમાજમાં એક (ગરીબ) બે ટકમાંથી એક હતા. અને પાર્ટી તેમની રીતે લગ્ન કરે તેમ હતી પણ તેમના ટંક જમી જાન ગુજારતા અને ઝુંપડા કે તેવી સ્થિતિમાં રહે | સાળા-ભરતભાઈ પારેખને તેમણે સાદાઈથી-સમુહમાં ન કરવા નારા છે, તે માટે નિયમો કરવા અને તેનો અમલ કરાવવો | સમનવી સમુહ લગ્ન કરાવેલ. તેમ જ તેમના બીજા એક સ્નેહિને બહુ જ કપરૂ કામ છે, ત્યારે તે ઉચ્ચ વમને તેમના વિચારોમાં | ત્યાં ગળ્યા મોઢાની વિધિ હતી. જે વિધિ જ્ઞાતિના ઠરાવ વિરુદ્ધ પરિવર્તન લાપ નું કપરૂ કાર્ય ઘેધારી સમાજ અને ઘોઘારી | વાડીમાં રખાયેલ. ત્યારે તેમાં હાજરી નહિ આપેલ. આ છે મકમદર્શનના માધ્ય થી થયેલું છે. કારણ કે સમાજે કરેલા નિયમો તાના દાખલા અનેક હશે, આ તો માત્ર પ્રતિક છે.