________________
જૈન]
ભાયત-શૅવચ'દનગર : પુ* પુ. શ્રી પુષ્ઠન'વિજયજી મ તથા પુ સાધ્વી શ્રી સૂર્ય પ્રશાશ્રીજી મ, પુ॰ સા શ્રી દિવ્યપ્રભાથીજી મ ખાદિની નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ વ્યાખ્યાનમાં ૩૦ પન્યાસથી હાળા ભગવતી સૂત્રના ગૌત્તમસ્યામીઓ પૂછેલા ૩૯૦૦૦ પ્રશ્નો વિસ્તારથી સમનવવામાં આાવે છે. બહુનાની શિબિરનું આયાજન ગાડવેલ છે. સામુહીક સિંહિતા, અઠ્ઠમ વગેરે તપ આરાધના થઈ રહેલ છે.
તા. ૨૭-૧૦
મધ્યપ્રદેશ સરકાર દ્વારા શ્રી નિર્દેશ પદ પર નિયુક કરેલ છે,
વિશ્વ જૈ પરિષદની એક એડહેાક સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમાં પક્ષપદે . શેખચંદ્ર જૈનની વરણી થયેલ. સસ્થાના ધ્યેય અહિંસા, શાકાહાર, મૈત્રી અને અનેકાન્ત વાદના પ્રસાર-પ્રચાર કરવા. – અ'તારા મહા તીય' (શીકપુર) : અચલગચ્છીય શાળી શ્રી ભીરભદ્રાઉજી મહ આદિ ચાતુર્માસ પધારતા તપ-જપાદિ વિવિધ ભનકડા અનેક રીતે થઈ રહેલ છે.
૨૪૭
– અ૦ ભા૰ દિગમ્બર જૈન પરિષદ : વર્તમાન સામાજિક પરીસ્થિતી 'ગેની ચર્ચા વિચારણા કરવા તા. ૭/૮, સાકટોમ્બર ૧૯૦ ના મુંબઈ ચેચાશે.
પાલીતાણા : અચલગચ્છ સઘના પ્રમુખશ્રી ટોકરશી અણુદજી સાલકા અંગે પધારેલ ને અચલગચ્છ પરંપરા મુજબ શ્રી ગીરીરાજની યાત્રા પુનમના દિવસે કરી દાદાના દેરાસરમાં પ્રથમ પુજા તથા રથ ત્રાના લાભ તેમના ધર્મપત્ની શ્રી લક્ષ્મીબેન તે શીએ નય. શે. આ. કે. પેઢીના મેનેજર શ્રી કાંતીભાઇ દ્વારા પુનમની પણ વ્યવસ્થા સારી થયેલ પ્રમુખશ્રીએ અત્રે ગીરીજમાંન સાધુ-સાધ્વીજી મના દર્શન-વનના લબ મેળવેલ, સાધ્વી શ્રી હ.ખશ્રીજી મ. સાથે વિશેષ વાર્તાલાપ કર - અમદાવાદ નવરંગપુરા : પુ॰ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ૰ આવી રાષમાં પ્રતિષ્ઠા કરાવી ચાતુર્માસ પ્રવેશ કરતા ધમ મારાધનાનાર પ્રામ થયેલ છે. - બા દિપ-દબ ઇ એસ. ગાડી એ ધાર્મિક શિક્ષણ ક્ષેત્ર મુંબઈની પાઠ્યપાળાનુ' પરીક્ષા લેવાનુ કાર્ય કરતી શ્રી જૈન ધાર્મિક વિભૂ સઘના પ્રમુખ તરીકે નિયુકિત થયેલ છે, તેમજ શ્રી જૈન સ્વ. એયુવાન બેઠને કતાર સખાવત કરેલ ઢાઇ તેઓશ્રીના અભિવાદન સમારોહ ગુ‘બહુ નગીનાથજી જૈન ઉપાશ્રયમાં ચાયેલ. |
જૈન સમસ્ત સધાને જાહેર નિતી
શ્રી મહિમાપ્રભવિજય જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા મુંબઈથી ઋમદાવાદના હાઇવે ન. ૮ ઉપર બીયા અને થાની વચ્ચે પ્રસિદ્ધ પત્રકાર, સાહિત્યકાર, ચમાજસેવક શ્રી તામીચંદ જૈનરમળેલી સ્ટેશન સામે આધુ ભગવત્તા તથા સાધ્વીજી વશર્જની (ભારતીય જ્ઞાનપીઠ) ને રાષ્ટ્રીય હિન્દી અકાદમી દ્વારા સંમાનિત સવના માટે તીર્થં સ્વરૂપ નિમતિ, બે ઉપાશ્રયા અને ભાન શાળાનું નિર્માણ કાર્યં શરૂ કરેલ છે, જેમાં જિનમંદિર માટે અમારે કરાયેલ જૈનને મહાપિયત્મા મુળનાયકની પ્રાચિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાયાની અમિતા ઢાવાથી મુળનાયક બનાવવા માટે ૨૧ થી ૫૧ ઇંચના પ્રાચિની પાશ્ચ નાથ પ્રભુ અથવા શ્રી માધિર પ્રભુની પ્રતિમાજીની જરૂપ છે,
માંગરાળ (ગુજરાત) : સ્થા. પુજ્ય શ્રી ધીરજમુનિની શુભ નિશ્રામાં યુવાનોનાં જીવન ઘડતર માટે દીવાળી વેકેશનમાં ધાર્મિક શિક્ષણ શિખી તુ આયેાજ્જન તા. ૨૧-૧-૯૦થી ૨૮-૧૦-૯૦ સુપીનું ચાજા, ત્રે રહેવાની, જમવાની, વ્યવસ્થા શ્રી થાનક વાસી જૈન સંધ તરફથી કરવામાં આવશે.
પદ્મ-પ્રજ્ઞા-પર્યુષણ અંક : નવકાર વિશેનાં શસ્ત્રીય અને સાધનાત્મક પ્રેરણાદાયક લેખા | કાવ્યા | ગીત / સયન ત્રા ભાષામાં ગીતાબેન જૈનના સપાદન દ્વારા પ્રકાશન થી – નિબંધ હરીફાઈ : સ્વ.પુમા શ્રી નાનચંદ્ર સ્વામીની સત્યમ શતાબ્દિ વર્ષના ઉપલક્ષમાં જ્ઞાન સસ્કાર નિબા સ્પર્ધાનુ ભાયાન પૂજ્યશ્રી નમિનચંદ્રજી મ લ્યુશિશુ-મુકી તેમજ મુનિશ્રી નરેશચંદ્રજી મ॰ “આનઃ”–ભુજપુરના માટે દશ નથી ગાવાયેલ છે.
—
– ગુંટુર (આંધ્રપ્રદેશ) : પુ॰ આ॰ શ્રી નયપ્રભસૂરીધરજી મ૦ સ્માદિની શુભ નિશ્રામાં બાળક-બાલિકામાની શિબીર માયા · ગાઠવાયેલ જેમાં ૧૫૦ જણાએ ભાગ લીધેલ, ૧થી૧ સુધીના ઉત્તીબ વિદ્યાથીને ઘડીયાળ ઈનામમાં આપેલ. તેમજ બીજા દરે કને ટીલના લગ્ન બોક્ષ (ટીફીન) મપાયેલ. પુજ્યશ્રી ચંદુ રથી દ્રાકાર તીજીની શ્રી સષ સાથે યાત્રા કરી વિજ્યવાડા ચાનુમાંસ માટે પધારેલ ઢાઇ ધર્મ પ્રભાવનામાં અભિવૃદ્ધિ થઈ પડેલ છે.
|
તા આપશ્રી સત્રના જિનમંદિરમાંથી અપાવવા મહેરબાની કરશેા તથા આ સાથે જો અનુકુળતા હાય તા ‘- ત્રિગના છ માટે શ્રીજી એ પ્રતિમા શ્રી શાંતિનાય બ. તથા શ્રી મહાવી વામીની પ્રતિમાજી ઢાય તા અપાયા મહેરબાની કરશે.
આ માટે નીચેના સરનામે સપર્ક સાધવા વિનતી છે. રમણલાલ ડી. શાહ (શેર અને સ્ટાક બ્રોકર)
શ્રી
જીજીભાઈ ટાવર, પેલે માળે, રૂમ ન. ૧૨૩, દલાલ સ્ટ્રીટ, ફા', મુંબઈ-૪૦૦૦૨૩
ફ્રાન : ૨૭૩૪૦૫, ૨૭૩૪૫૨, ૨૭૩૪૫૩, R. ૬૧૨૨૧૬૮