SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ u. ૧૨--૧૯૯૦ છે. ચતુર ધ સંઘે મારા શીરે જે જવાબદારી મુકી છે તે જવાબ-| પણ અદા નહિ કરી શકું. આટલા શબ્દો બોલતાં–લતાં પુજ્યદારીને અદા કરવા સૌના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભિલાષા | શ્રીનું હૈયું લાગણીથી ભરાઈ આવ્યું. અશ્રુભીની આંખો થઈ રાખુ છે આજે જે કંઈ હ બન્યો છું તેમાં મારા માતા-પિતા, આવતાં પૂજ્યશ્રીને અવાજ ગુંગળાઈ ગયે, છતાં અશ્રુભીની મારા ગુરુભગવંત તથા મારા વિનિત શિખો દિવ્યયશવિજયજી, | આંખે અને આ અવાજે ગંભીરતાથી દરેકના ઉપકારને યાદ સુયશવિજયજી આદિ સહ ઉપકાર છે. આ પદે આરૂઢ કરવા | કર્યા. સેંકડો સાધુ-સાધ્વીની નિશ્રામાં આ અભૂતપૂર્વ પ્રસંગ માટે ૫ધ રેલાં પુ. આ• શ્રી જયાનંદસુરીશ્વરજી મ.સા ને મારી | ઉજવાય છે. આ પદવી પ્રસંગને સફળ બનાવવામાં મહેપકારી ઉપર જે ઉપકાર છે તે ઉપકારને મારા ચામડાના મોજા પહેરાવીને ! ૫૦ ૫૦ આ૦ શ્રી વિજયરૂપ્રભસુરીશ્વરજી મ. સા. પ- પુ. ભારત ભરના વિવિધ સંધો દ્વારા આચાર્ય પદપ્રદાન પ્રસંગે ભાવોથી ભરપૂર પત્રો * શ્રી !જરાતી જૈન વે. મૂ૫૦ તપ સંઘ કલકત્તા | * શ્રી અમદાવાદ-જૈનનગર . મૂ પુ• સ ઘ પૂજ્ય શ્રીનું કલકત્તામાં થયેલુ’ યાદગાર ચાતુર્માસ કયારેય નહિ | પુજ્યશ્રીમાં આચાર્યપદ માટે પુરેપુરી ૨ તા છે. ભૂલાય. અબરદસ્ત શાસનપ્રભાવના, છ'રી પાલતે સંઘ નજર * શ્રી સરઘના (યુ.પી.) જૈન વે. મૂ’ પુસંઘ સમક્ષ ત કરે છે. ૫૦ પંન્યાસજીને આચાર્ય પદવી અવશ્ય આ પવી જોઈએ. એ * શ્રી પ્રવનગર જૈન વે યૂ પૂ૦ તપાસ ઘ અમારા શ્રીસંઘનું ગૌરવ છે. અમારો સંધ તન – મન ધનથી શેઠ સાભાઈ અભેચંદ પેઢી, અમારા સંઘની સંપૂર્ણ સંમતિ પુજ્યશ્રીની સાથે છે. છે. તે તમને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આચાર્યપદવી આપશો એવી * શ્રી ઉમરગામ જૈન છે. મૂળ પુ. સંઘ અમારી નમ્ર વિનતી * શ્રી માલીતાણું જૈન વે મૂ૫૦ તપ સંધ. પુ. પંન્યાસજીને આચાર્યપદ અપવા માટે અમારી સહર્ષ આ પદવીને પ્રસંગ ઉત્તમોત્તમ ઉજવશે. | અનુમતી છે. આપના આંગણે રૂડા-મહામૂલે અવસર પ્રાપ્ત * શ્રી પ્રાગજી ભૂવરથી પળ જૈન સંઘ-અમદાવાદ થયો છે. - પૂ૦૫ - શ્રી યશોવિજયજી મ. સા.ને આપને સંઘ અતિ શ્રી તલગામ ડાભોડે જેન વે. મૂ’ પુસંઘ આનંદ સાથે આચાર્યપદે આરૂઢ કરશે તે જાણી અમારા સહુના શ્રી જામકંડોરણુ , હૈયા હર યા છે. થલતેજ-મુક્તિધામના પ્રેરણાદાતા રૂ ૫૦ શ્રી ધનબાદ આ શ્રી વનરત્નસુરીશ્વરજી મ. સાના શાસનની કારકિર્દી ૫.| શ્રી મહુવા શ્રી રાજેકેટ પંન્યાસ એ રોશનમય કરી છે. આ શુભ પ્રસંગ પર અમે અચૂક હા કરી આપીશું. શ્રી આચાર્ય પદ પ્રદાન સંમતિ * શ્રી માન જૈન મૂ૫. સંધ, મેમનગર-અમદાવાદ. | શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ મુંબઈ ૫૦ કેન્યાસશ્રી આચાર્ય પદવી ધારણ કરીને જૈન શાસનને અસશ્રી આચાર્ય પદવી ધારણ કરીને જૈન શાસનને | શ્રી વિજય દેવસર સંધ ગાડીજી-મુંબઈ પ્રભુવીરને ઉપદેશ અપણ કરી આચાર્યપદને સુશોભિત કરશે. શ્રી પાટી જૈન સંઘ, શ્રી નમિનાથ જૈન સંઘ શ્રી વાડીલાલ * શ્રી અગપુર જૈન વે. મૂ | સંઘ સારાભાઈ ટ્રસ્ટ, શ્રી પ્રાર્થના સમાજ જૈન સંઘ મુંબઈ. - ૫ :ન્યાસજીને આચાર્ય પદવી અર્પણ કરવાના શુભ સંક- શ્રી બોરીવલી દાલતનગર જૈન સંઘ, જ મલીગો જૈન સંઘ, ૬૫ને અંજના ભાવથી વધાવીએ છીએ. | કાર્ટર રોડ જૈન સંઘ, ગીતાંજલીનગર જૈન સં -મુંબઈ * શ્રી આરપુર જેન વે. મૂડ પુ• સ ઘ. શ્રી બાબુ અમીચંદ પનાલાલ જૈન સંઘ - પુજ્ય શ્રી આચાર્યની પાટ દીપાવનારા છે. તેમની મધુર ખ્યા-| શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજ-વિરાર ખ્યાન છે ? " સૌરાષ્ટ્ર કેશરીની બરાબર છે. શ્રી મુલુંડ જૈન સંઘ, શ્રી કાંદિવલી જૈન સંઘ, શ્રી મહાવીરનગર * શ્રી આંગધ્રા જૈન વે. મૂળ પુત્ર જૈન સંઘ. ! ! ! કાંદિવલી જૈન સંધ, શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ શ્રી સુપાર્શ્વનાથ - પુજયશ્રીનું પ્રથમ વ્યાખ્યાન અમારા નગરની પાટ પરથી { વાલકેશ્વર જૈન સંઘ-મુંબઈ થયેલ છે. જે અમારા સંઘનું ગૌરવવંતુ ગરવ છે. આચાર્ય પદવી! શ્રી માટુંગા જૈન સંઘ-મુંબઈ, શ્રી ઇર્ષા જૈન સંઘ-મુંબઈ અર્પણ ક નાના શુભ સમાચારથી શ્રી સંઘમાં આનંદની લાગણી શ્રી સમસ્ત ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતી બૃહદ્ મુંબઈ શ્રા સિહોર જેન વે મૂર્તિ સંધ. ફલાણી છે
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy