SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન તા. ૧૨-૧-૧૯૯૦ 19 પંન્યાસશ્રી યશોવિજયજી મ. સા. મને... આચાર્યશ્રી યશોરત્નસૂરીશ્વરજી મ. સા. બન્યા સમયના સથવારે : પદવી-પ્રદાન પ્રસંગના પગથારે કે મુબઈ-પાયધુની ખાતે નેમીનાથ ઉપાશ્રયમાં પુજ્ય પંન્યાસ શ્રી યશોવિજયજી મને પદ પ્રદાનમાં મુંબઈમાં બરાજમાન જુદા જુદા સમુદાયના દસ- દસ આચાર્યદેવેની શુભ નિશ્રામાં ઉજવાઈ રહેલ જેમાં પુત્ર આ૦ શ્રી સૂર્યોદયસુરીશ્વરજી મ. સા..., પુ. આ૦ શ્ર મહાન સુરીજી મ, પુત્ર આ૦ શ્રી કનકસુરીજી મ૦, ૫૦ આ૦ શ્રી જયાનંદ સુરીજી મ૦, ૫૦ આ૦ શ્રી દશનસાગરસુરીશ્વરજી મ., ૫૧ આ. શ્રી વિશાલસેનસુરીશ્વરજી મ”, ૫૦ આશ્રી મહાનંદસુરીજી મ, ૫૦ આ. શ્રી નિત્યે ધસાગરસુરીજી મ, પુ” અ૦ શ્રી ભદ્રગુપ્ત સુરીજી મ”, ૫૦ - શ્રી રાજયશસૂરીજી મ. આદી પુજ્ય શ્રમણ ભગવંતે તમ પુજ્ય પંન્યાસશ્રી મની ક્રીયા કરતાં જણાય છે. - સવારે :- શ્રી ચંદ્રપ્રભુ ઉપાશ્રયથી નમિનાથ ઉપાશ્રય તરફ ચતુર્વિધ સંઘ સહિત હરિોની જનમેદની સાથે વાજતે ગાજતે મંગળ પ્રયાણ ન ફરતા ત્રણ પ્રદક્ષિણા દઈને મંગલ વિધિનો પ્રારંભ તથા આઠ થેયના નવવંદન પર ૭૦૦ ગાથાના બૃહત નંદીસૂત્રની મીઠી-મધુરી વાચના. સૂરીપદ પ્રદાન વાસક્ષેપની દિવ્ય વૃષ્ટિ. ક વિધિપૂર્વક ઉપવાસનું પચ્ચકખાણ. ક ગણુની અનુજ્ઞા ક નિષદ્યા (આચાર્યપદની ગાદી) અર્પણ ક વિજય મુહુર્તે- સૂરિમંત્ર પદ અર્પણ ક નવકાર મંત્રના ત્રીજા પદે વર્તમાનના ૯૫મા આચાર્ય ત્રીજા પર આરૂઢ થવા રૂપ સૂરિમંત્રનું પ્રદાન કર અક્ષય તિ–સ્થાપનાચાર્ય અર્પણ ક આ ધાર્યનું નામાભિધાન ક નૂતન આચાર્યને સામુદાયિક વંદન ક ઉપકારી આચાર્ય દેવશ્રી પ.પૂ. જયા દસૂરીશ્વરજી - સાન હિતશિક્ષા થા નૂતન આચાર્યશ્રીનું પ્રથમ પ્રવચન - ગુરૂભક્તો તરફથી નવકારવામાં તથા કામની અપ 5 વાજતે ગાજતે નૂતન સુરીજીનું પુન: ચંદ્રપ્રભુ પરાસરઉપાશ્રયમાં આગમન ઘારી જૈનોમાં વર્તમાનમાં પ્રથમ આચાર્ય.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy