SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧-૧૯૯૯ આ.શ્રી જયાનંદસૂરીજી મ.ની હિતશિજ્ઞા કુમારપાલ મ ારાજા ગાદિ પર હતા ત્યારે હેમચંદ્રાચાર્ય મ. સા. પાટણ બિરાજમાન હતા. કુમારપાલ મહારાજા પિતાની પ્રજાને ખી બનાવવા માટે પુ આ૦ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. સા૦ પાસે સુવર્ણ સેદ્ધિની માંગણી કરે છે હેમચંદ્રાચાર્ય મહા રાજશ્રી કહે છે, કુમારપાલ ! તારી પ્રજાને સુખી કરવી હોય તે ધર્મસિદ્ધિ અ પ ધર્મનો પ્રચાર કર, ધર્મનો વિજ્ય કર. તમે પણ કલિકાલ સર્વજ્ઞ જેવા આ હેમચંદ્રાચાર્ય બની ઉત્તમ ત્તમ મ ગલમાળા પ્રાપ્ત કરે. આ પદ પર મારૂઢ થયા બાદ સંક૯પ કરજે કે... સકલસંઘન પ્રત્યેક વ્યક્તિ આ માનું ઉત્કર્ષ કરે તે માટે વિશ્વકલ્યાણની ભાવના જાગૃત કરી, અને આત્માને ઉદ્ધાર કરજે. જાજવલ્યમાન જવાબ | આચાર્ય પદપ્રદાન સમારોહમાં પદપ્રદાન બાદ નૂતન આચા. દારીભર્યું આ પદ સમજદારીથી, જ્ઞાનથી, વિદ્વત્તાથી દીપાવજો યશ્રી પાટપર બીરાજી પદ દાતા પરમપૂજ્ય આચાર્ય શ્રી પરમાત્માના શાસના પ્રત્યેક અનુષ્ઠાનેમાં તમારી વિશિષ્ટ શક્તિ વિજયજયાનંદસૂરીશ્વરજી મસા હિતશિજ્ઞા ને આચાર્યપદનું ; વિકસાવી શાસનને ય જયકાર કરજે.” તેવી શાસનદેવને પ્રાર્થના સાથે પિતાનું મરું પ્રવચન પુર્ણ કર્યું હતું. મહત્વ સમજાવતા જણાય છે. ઉપકારી આર ર્ય ભગવંતની હિતશિક્ષાનો ગંભીરતાથી સ્વીકાર કરી આચાર્ય દેથી પ્રથમ પ્રવચન કરતાં મીની સૌરાષ્ટ્ર કેશરી, તરીકે પંકાયેલા ન ન આચાર્યશ્રીએ મધુર કંઠે “અબ હમ અમર ભયે ન મરેગે, છે કારણ મિથ્યાવ દિયે તજ કયું કર ધરેગે, અબ હમ અમર ભયે ન મરે મેં..? આનદઘનજીના આ અમર પદને મધુર કંઠે ભાઈને શ્રોતાના કણ સંગીતના સુરોથી સ્તબ્ધ બનાવી દીધા હતા. - પુ. આચાર્ય દેવ મારી પહેલાં ઘણું ઘણું ફરમાવી ગયા છે. કહેવા જાઉં તો હદય ભરાઈ જાય. આજનો આ પ્રસંગે અદ્વિતીય છે. મારા જીવનમાં મારા ગુરૂ ભગવંતે જે આપ્યું છે તે પચાવવાને સુઅવસર આવ્યો છે. મેરૂ જેટલો ભાર મને સોંપીને અમારા ઉપકારી પ્રાચાર્ય ભગવતેએ તથા દરેક સંઘએ મને | આચાર્ય પદપ્રદાનનું સુપેરે આયોજન ગોઠવી તેને ખાતા આજે આ પદ ૫ આરૂઢ કર્યો છે, આજનો દિવસ મહાન છે. સાથે પાર પાડનાર શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર-મર્થના “લઘુતા મેરે ર ન માની રે, લઈ ગુરૂગમ જ્ઞાન નિશાની.... | સમાજ જૈન સંઘના ટ્રસ્ટી ગ ગ સ શ્રી પુછપસેનભાઈ ઝવેરી. લઘુતા મેરે મન પાની” જેનામાં લધુતા તેનામાં પ્રભુતા. યુગ- શ્રી સુરેન્દ્રભાઈ સવાઈ, શ્રી અમૃતભાઈ શાહ, શ્રી માતુરદિવાકર, યુગ પ્રભાવક શ્રી ધર્મસુરીશ્વરજી મ. સા૦ને પટ્ટ-પટ્ટા- ભાઈ શાહ, શ્રી વિક્રમભાઈ શાહ તથા શ્રી દીનેશ ભાઈ ભાલીયા લંકાર પુ. આ૦ થી જયાનંદસુરીશ્વરજી મસા.ની લઘુતા મારા આ સમારોહમાં દશ્યમાન થાય છે. તે જીવનમાં કયારેય નહિ વિસરાય. મારા ગુરૂ ભગવંત ૫૦ ૫૦ આ૦ શ્રી ભુવનરત્નસુર ધરજી મ. સા. આવા નિખાલસ હતા. સમુદ્ર | મેળે અદ્દભૂત છે આવો જ સ્નેહ, પ્રેમ, મૈત્રીભાવ સદાને ઉપરથી ખારો પા તલમાં મેતી / રત્ન, તેમ મહાપુરૂષે ઉપરથી માટે માટે રહે તેવી શ્રી સંઘ પાસે આશિર્વાદની માંગણી કરું છું. ગરમ અંદરથી ન મ હોય છે. ૪૦૦ વર્ષ પૂર્વે થયેલા મહર્ષિ આનંદઘનસુરીજી મ. “અબ હમ | સ્વી પર આ માનું કલ્યાણ કરવા માટે મારા ગુરૂદેવે મને ' અમર ભયે ન મરે ગે” મૃત્યુને ડર કેમ નથી? કારણે અનાદિ ભવકૃપમાંથી બહાર કાઢી મારી અજ્ઞાનતાને દૂર કરી મને જ્ઞાનવાન ' મિથ્યાત્વ હતું તેને પરિત્યાગ કરી સભ્યત્વ ગ્રહણ કર્યું છે, બનાવી અને આ ” આ પદે પહોંચાડે છે, આજે ઘણાં વર્ષો આ સમ્યક્ત્વને ટકાવી રાખવાનું છે, આચાર્ય પદવી મ કત્સવમાં બાદ અમારો સમુદાય ભેગો થયે, આજે જે મેળે જામ્યો છે તે અનેક વિદને આવ્યા છતાં દરેકે કમર કસી આ પ્રસંગે દીપાવ્યો
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy