________________
7
]
P. BOX No. 175 Regd No. G.BV. 20 BHAVNAGAR-364001 (Gujarat) Tel: 0, C/o. 29919 R, C/o.25869 JAIN OFFICE
NET
સમાચાર પેજની ! ૫૦ નહેરાત એક પેજના : ઉ. ૭૦૦
વાર્ષિક લવાજમ : રૂ!. ૫૦ આજીવન સભ્ય : રૂ!. ૫૦૧/
સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ
તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક :
મહેન્દ્ર ગુલાબચંદ શેઠ -જન ઓફિસ, પં.બે. ૧૭૫ દાણાપીઠ, ભાવનગર,
| છે. વર્ષ . ૮૭ | વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪ વદ ૭
તા. ૧૫ જુન ૧૯૦ સુકવી મુદ્રણ સ્થાન છે શ્રી જૈન પ્રિ કરી. દાણાપીઠ પાછળ, ભાવનગર-૪૦૦૧
સપી જીવ કરું શાસન રસી – જૈન જયતિ શાસનમ્
આ વંચ તુ હશે ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના આ ત્રણેયમાં એકરૂપતા લાવવી એ સહેલું કારણ નથી. એ ધોળકા મુકામે કલિકુંડ તીર્થમાં શ્રી અખિલ ભારતીય જૈન માટે માણસે પિતાના હૃદયને સતત જાગૃત રાખી, હૃદયની પત્રકાર પરિષદના પ્રથમ અધિવેશનનો મંગળ પ્રારંભ થઈ ચૂક | લાગણીઓને કુદિત ન થવા દેતાં વાત્સલ્ય રસથી પરિપ્લવિત હશે આ અધિવેશન એ જૈન શાસનને જયવંતુ કરવાનો એક | રાખીને અને કેઈની પણ સાચી વાતને સાચી વાત પે સ્વીકાર ઐતિહાસિક અને યાદગાર પ્રયત્ન છે; અને તેમાં તન-મન-ધનથી | વાની ગુણગ્રાહક દષ્ટિ રાખીને પિતાના ચિત્તને ઉદ , વિશાળ સાથ સહકાર આપવો એ શાસનની પ્રભાવના ઈછતા પ્રત્યેક અને નિર્મળ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. જે મહાનુભાવો જેનની ફરજ છે.
આ સજાગ પ્રયત્ન કરે છે, તેઓ જ જીવનમાં સાચી ધાર્મિકતાને એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ જીવો સાથે | મેળવી અને પચાવી શકે છે. અને જેઓએ આવો ફળ પ્રયત્ન મૈત્રી એ અહંસા પ્રધાન જેન ધર્મનો આદશ છે, અને એ | કરી જાણ્યા છે, તે જ ધમ સંસ્થાપકે, ધર્મ પ્રાપકો, મહાઆદશને અલી બનાવવાનો માર્ગ આપણા તીર્થંકર પરમાત્મા- યોગીઓ અને આત્મસાધકરૂપે લેકમાનસને જાગૃત મનાવી અમર એએ અને તેની પરંપરાના પુજ્ય પુરૂએ સ્પષ્ટપણે દર્શાવ્યા બની ગયા છે. આવા સદપુરૂષોના જીવન અને વિચા દ્વારા જ છે અને એ આપણે અહર્નિશ રટણ કરીએ છીએ. એ માર્ગ ધમન. રાષ્ટ્રને વિજય થઈ શકે છે. છે– સવી જીવ કરું શાસનરસી બધાય ને તીર્થકર | એટલે જેઓ ધમને વિજ્ય થાય એમ સાચા દિલથી પ્રભુના શાસનના રસીયા બનાવવા માટે પ્રયત્ન કરે તે.
ઈચ્છતા હોય એમણે એને સાચા માગ સમજી લેવાની જરૂર પણ સવે જીવો સાથે મૈત્રી સાધવાની કે બધાય જાને છે. આ માગે—જે વ્યક્તિ અને સમાજ આંતરિક તેમજ બાહ્ય પ્રભુ શાસનન પ્રેમી બનાવવાની ભાવના ભાવવાથી કે ઉપર છલા | રીતે શુદ્ધ અને સશક્ત હોય તેઓ જ ધમન વિજય કે ધમની મને મુખથી એવી પ્રાર્થના ઉચ્ચારવા માત્રથી કામ ન ચાલે! પ્રભાવના કરી શકે છે. બાકી વર્તવું બગભગતની માફક મનસ્વી જે ભાવના કે પ્રાર્થનાની પાછળ ક્તવ્યપરાયણતા અને દીર્ઘદ્રષ્ટિ | રીતે અને વાતે મોટી ધમ પ્રભાવનાની કરવી, એ તે કેવળ ભરી સાચી મજણનું પીઠબળ ન હોય તે મૂળમાં કલ્યાણકાંક્ષી રેતીને પીલવા જેવો જ નિરર્થક પ્રયત્ન માત્ર છે. હોવા છતાં છેવટે એનું પરિણામ સ્વપ્નનાની સુખડી કરતાં વધારે આજે લેક માનસમાં જૈનધર્મની પ્રતિષ્ઠામાં જે ઉત્તરોત્તર ભાગ્યે જ આવી શકે છે. એટલા માટે આપણું મન, વચન અને | ઘટાડો થઈ રહ્યો છે તે કઈ પણ શાણુ અને સહક ચિંતકને કાયામાં એટય કે આપણું વિચાર, ઉચ્ચાર, આચાર અને લખા- ચિંતા ઉપજાવે એવો છે. જેઓ જે ચાલી રહ્યું છે તે બરાબર ણમાં–એક પતા સચવાય એ જરૂરી છે.
ચાલી રહ્યું છે. અને એમાં કઈ ચિંતા કરવા જેવું કે સુધારવા