SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ તા. ૮-૬-૧૯૦ મડગાં, (ગોવા) માં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મમહોત્સવની શાનદાર ઉજવણું યુગ, રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીજી મ. સા. આદિની પાવન નિશ્રામાં ઉજવાયેલ શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાકની ઉજવણી, શ્રી સુમતીનાથ ભગવાનની ચલ પ્રતિષ્ઠા,જિન મંદિર, ધર્મશાળા, મ્યુઝિયમ, જિન ભોજનશાળા, આરાધના ભવન, જૈન સોસાયટી વગેરેનું ભૂમિપૂજન-સમારોહJ જેને પતિ સૌદર્ય નિહાળીને હદયમાં આનંદની ઉર્મિઓ | પુજ્ય આચાર્યશ્રીના આશીર્વાદ અને સિરોહી નિવાસી મનેજઉભરાય છે, ને સમુદ્ર કિનારે સારાયે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. | કુમારજી હરણની પ્રેરણાથી આ પેજનાને શુભ આરંભ નિશ્ચય એવી ગોવાને ધરતી ઉપર આ યુગના પ્રભાવક જેમના પ્રવચન | થયે. પુજ્યશ્રીના પદાર્પણનો એવો પ્રભાવ હતું કે ટુંક સમયશ્રવણથી હજારો વ્યકિતઓને નવી દિશા મળી છે. એવા કણ-1 માંજ બધી જ જનાઓ સાકાર બની. સાગર પુ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મ. સા. એ ગાવા | પુજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મ. સા.ના પ્રભાવશાળી કીસંઘની હતીને સ્વીકારી ગોવા પધારીને ૪૫૦ વર્ષના ઈતિ. | અને હૃદયસ્પર્શી પ્રવચનના શ્રવણુ તથા શ્રી મને જકુમારજી હાસમાં એક નવો અધ્યાય જે. પુજ્યશ્રીના આગમનથી એવું | હરણની પ્રેરણાથી માત્ર ૩૦ મીનીટમાં ભૂમિપુજન સ્થળે દાનની પ્રતિત થતું હતું કે ગોવાના રાજા કદમ્બાજી જૈન હતા. તેમને | વર્ષો થઈ અને જોતજોતામાં બધી યોજનાઓ પણ થઈ ગઈ. આ ઈતિહાસ તા થઈ ગયા. જે ઉપસ્થિત જેન ભાવિકગણ આશ્ચર્ય ચકિત થઈ ગયો. ભગવાન મહાવીર જન્મ કથાણકના દિવસે પુ. આચાર્યશ્રી યોજનાનું નામ લાભાથી, ગેવા વાસી માટે અહિંસાને અમુલ્ય સંદેશ લઈને આવ્યો (૧) મંદિરનું ભવ્ય વિશાળ દ્વાર - શ્રી ગાંધીનગર જૈન સંઘ તેમના આગ નથી એવું પ્રતિત થતું હતું કે ગોવા જાણે જૈન બે ગાર પુરી બની ગ; છે. (૨) જેન તીર્થ દર્શન મ્યુઝીયમ – શ્રી ભાયખલા જૈન - તા. ૩૦-૯૦ના મઢમાંવ નગરમાં પૂજ્યશ્રીનો પ્રવેશ થનાર રિલિજીયસ ટ્રસ્ટ-મુબઈ હાઈ સે કમાવિકો સવારથી પુજ્યશ્રીના સ્વાગત માટે આતુર (૩) આચાર્યશ્રી વિજય શાંતિસૂરિ - છતીસગઢ (M. P.) ના હતા. અત્રેના દરેક ન્યુઝ પેપરમાં પૂજ્યશ્રીના આગમનના સમાન જૈન વે. મૂ. પુ. આરાધનભુવન-ગુરુભકતો તરફથી ચાર છપાવાદી જેમ-જૈનેતર દરેક આ મહાન સંતના દર્શન માટે (૪) શ્રી વિચક્ષણ શ્રીજી જેન – શ્રી ચંદનબેન ભ સાલી પુનમઆતુર હતા. નિશ્ચિત સમયે પૂજ્યશ્રીનું આગમન સામૈયા સાથે 2. શ્રાવિકા ઉપાશ્રય ચંદ આર. શાહ. મદ્રાસ. થયું. વિવિધ કમાન. મહુલીઓ, શરણાઇવાદન, સેંકડો બહેને (૫) પ્રવચન હલ (આરાધના ભવન) – શ્રી વિરેનભાઈ શાહ દ્વારા કલશપુરક ચાલવું, આનંદ અને પ્રસન્નતાથી નાચતા નાના - મડગાંવ. મોટા યુવાને મુખ્ય માર્ગ પર ફરતા ફરતા આદર્શ વિદ્યાલય (૬) જૈન ભોજનશાળાનું નામકરણ – શ્રીમતી તારાબેન હરક. પહોચ્યા જ સભા સ્વરૂપે એકત્રિત થયેલ માનવ મેદનીને ચંદજી કાંકરિયા, કલકત્તા. પુજ્યશ્રીએ ગલિક પ્રવચન દ્વારા ઉદ્બોધન કર્યું. પુજ્યશ્રીના (૭) જૈન ભેજનશાળા (ડીનર હાલ) – શ્રી અમરચંદજી આગમનની અશીમાં શાનદાર પંચાન્ડિકા મહોત્સવની ઉજવણી જતનરાજ મહેતા : કરવામાં આ (ઘાણેરાવવાળા), મડગાંવ. વર્ષોથી ગોવામાં જૈન પરિવાર રહે છેધીમે ધીમે જૈનોની (૮) જૈન ધર્મશાળા નામકરણ - શ્રી ભેરુમલ સી. જૈન વસ્તી વધતા ૧૦ વર્ષ પહેલા ભાડાની જગ્યામાં પુજ્યશ્રીના (વિરામીવાળા), મડગાંવ ગાવા. વરદ્ હસ્તે ગૃહમંદિરની સ્થાપના કરવામાં આવેલ. ત્યારબાદ (૯) ધર્મશાળાના બને હલ - શ્રી બાપાલાલભાઈ ગોસળીયા, સંઘની પ્રાળ ઈચ્છા હતી કે અહિં એક ભવ્ય શિખરબંધી મડાગાંવ (ગોવા). જિનમદિર,ઉપાશ્રય, ભોજનશાળા અને ઉપાશ્રયનું નિર્માણ | (૧૦) પ્લાઉ - શ્રી જયંતિલાલ પી. મહેતા કરવામાં આ પુજ્યશ્રીના આગમન સાથે જ યોજના સાકાર મડાગાંવ (ગોવા). બની. શ્રી રમતિનગરની વસાહન માટે ૩૦ હજાર એકવાયર | આમ પુજ્ય આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરિજી મ. સા. ની ફુટ જમીન શ્રીસંઘે ખરીદી અને આ જમીન ઉપર બધી યે જ પ્રેરણા અને આશીવાથી દરેક મહોત્સવ ભકિતભાવ, ઉદારદિલતા નાઓનો શુ આરંભ કરવાનો નિશ્ચય કર્યો. વગેરે સહ શાનદાર રીતે સંપન્ન થયો.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy