________________
|
તા. ૧૫-૬-૧૯૯૦
જૈિન
જેમાં શાસનની
જનશાસનની વન પાતાનું કર્તવ્ય સમજે
છો, જ્ઞાતિએ અને
શાસનના રેક સંપ્રદાયો. અનેક
હીર જ હણાઈ રહ્યું છે. ગઈ છે.
અને આપણા
જેવું નથી. એવી બંધીયાર મદશાને લીધે નિષ્ક્રિય બેસી રહે. જે આપણે ઔષધના બદલે હજી પણ કુપથ્યનું જ સેવન કરતાં વામાં જ કોષ માની બેઠા હોય એમને તો શું કહીએ? બાકી રહીએ, તે તે આપણી બુદ્ધિ માટે કહેવું જ શું? કેટલાક જેમાં જૈન શાસનની આંતર-બાહા સ્થિતિને પારખવાની થોડી | દીર્ઘદર્શી મહાનુભા જાગૃત છે; જે વાસ્તવિક ચિંતાજનક પરિ પણ સુ મ અને દીર્ઘદૃષ્ટિ છે તેઓ જૈનશાસનની વર્તમાન ! સ્થિતિથી જૈનશાસન-સંઘને વાકેફ કરીને કહેવું ઔષધ આપવાનું સ્થિતિનું કારણ શોધવા પ્રયત્ન કર્યા વગર ન જ રહી શકે. | પિતાનું કર્તવ્ય સમજે છે. જે જૈનશાસનને જયવ તુ રાખવું હોય
અને/વે તો આ સત્યની શોધ માટે ઝાઝો પ્રયત્ન કરવાની ! તે નિખાલસતા, સહૃદયતા અને સરળતા વગર જૈનશાસન-સંપની પણ કયાં જરૂર પડે એમ છે ? દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે | એકના કે પ્રભાવના આપ મેળે જ થઈ જશે, એમ માનવું એ આપણુ શ્રમણ પ્રધાન હોય તે શ્રમણ સંઘમાં એવી નિન- | કેવળ મૂર્ખાઓના સ્વર્ગમાં જ વસવા જેવું છે. થક દશા પ્રવર્તી રહી છે કે ત્યાં કઈ કઈને કંઈ કહી શકે, આજે જૈનશાસન સમક્ષ અનેક સમસ્યાઓ અણઉકેલી શિખામણુ કે ઠપકો આવી શકે કે શિક્ષા કરી શકે એવી સ્થિતિ ઊભી છે. તેમ જ દરેક પત્રો અને પત્રકારો માટે પણ અનેક રહી નથી અને એને લીધે મોટા ભાગની આમન્યાને લેપ થઈ મુશ્કેલીઓ છે. ત્યારે જૈનશાસનના દરેક સંપ્રદાય, ફિરકાઓ, ગયો છે. ઉપરાંત ત્યાં જે આચારની શિથિલતા વધી ગઈ છે | ગચ્છ, જ્ઞાતિઓ અને પ્રદેશના પ્રતિનિધિ સ્વરૂપ જૈન પત્રકાર
જૈન પત્રકાર પરિષદના પ્રથમ અધિવેશન દ્વારા મળી રહેલ છીએ અને આપણું શ્રાવક સંઘના સંગઠનનું તે કહેવું જ શુ? |
જે આપણુ પત્રકારત્વને માટે કપરા ચઢાણને માગે છે. પરંતુ ત્યાં તે જયસુખભાઈના જુદા ચેકા” ની જેમ ઘર ઘરના જુદા
સંગઠન ભાવના અને સરળતાથી આપણે એ પ્રયોને મુલવીશું જુદા વાય (સંસ્થારૂપે) બંધાઈ ગયા છે. અને તે વાડાબંધીના
અને આપણું પત્રકાર સંઘ-પરિષદનું કાયમી સ્વરૂપ આપીશું કારણે અમણે અંદર અંદરની સાઠમારીમાં એવા તે લીન બની
તે તે મોટી સિદ્ધિ લેખાશે. અત્યારના સમયમાં જૈન ફિરકાઓ ગયા છીyકે પરિણામે આપણી શકિત માત્ર હભુતી જાય છે.
વચ્ચે સુમેળ સાધવાના મંગળ થેયને વરેલી સ સ્થાની સવિશેષ અને ધમપ્રચાર-પ્રસાર કરવો તે બાજુએ રહ્યો પણ બહારના
ઉપગાર છે. જેટલા પ્રમાણમાં આ સંસ્થા પ્રાણવાન અને આક્ષે૫-નાક્રમણને પ્રતિકાર કરવામાં આપણે ભાગ્યે જ સફળ
કાશીલ બને તેટલા પ્રમાણમાં જૈન સમાજને અને જૈન સંસ્કૃતિને થઈ શકીએ છીએ. જયાં આપણી આચાર શુદ્ધિ અને સંગઠન વધાર લાભ
વધારે લાભ થાય એમ અમે માનીએ છીએ શક્તિમાં આવી ઓટ આવતી હોય ત્યાં પછી શાસન પ્રભાવનાના : આ અખિલ ભારત જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને તેનું વિજયપત કા ફરકાવવાના પુરૂવાર્થની તે વાત જ શી કરવી ? | પ્રથમ અધિવેશન ગુજરાતની ઐતિહાસીક ભૂમિ ળકા મુકામે સહુ જા કુપમંડુકની જેમ પોત–પિતાના કુવાને સંભાળીને નૂતન કલીકુંડ તીર્થ મળી રહેલ છે. અને તેના પ્રેરક પરમ પુત્ર બેઠા છે, અને એમાં જ સંતોષ માની રહ્યા છે ? સમગ્ર શાસ- | આચાર્યદેવશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. ના મંગળ આશી. નની તો કોઈને જાણે પડી જ નથી!
વંદ પુર્વક પ્રારંભ થઈ રહેલ છે. અને તેના આયોજન સમિતીના આવ આપણી વર્તમાન અવદશાનું નિદાન જાણ્યા છતાં પણ | અધ્યક્ષ તરીકે ગુજરાતના સુપ્રસિદ્ધ “ ગુજરાત સમાચાર ” ના
પ્રકાર એટલે લોક શિક્ષણને આચાર્ય, બ્રાહ્મણોને બ્રાહ્મણ અને ચાર ચારણ. પ્રજા યા યુયુત્સ થઇ જાય છે ત્યારે ઘણીવાર પત્રકારને લડવૈયો અને સેનાપતિ પણ થવું પડે છે. અને સારી પેટે ક્ષાત્રધર્મ કેળવા પડે છે. જયાં જ્યાં અન્યાય થયો હોય, જ્યાં જ્યાં દીન, દુર્બળ અને મૂક વર્ગો પર જુલમ કરવામાં આવતો હોય ત્યાં ત્યાં “ક્ષાત શિર કાય?' પિતાના બિરુદનું સ્મરણ કરી પત્રકાર ઝંપલાવે છે. એવા પ્રસંગ હોય ત્યારે વિચાર, માહિતી સંસ્ક, અભિરુચિ અને આદર્શોની પરબ ચલાવી તે સમાજ સેવક બની જાય છે. અજ્ઞાનને લીધે અથવા અદ્ર દષ્ટિને લીધે લોકો જ્યાં લડતા હોય ત્યાં જ્ઞાન નરરત્રાવા' લોકોની દષ્ટિ શુદ્ધ કરવાને તે મથે છે સમાજચકના પૈડાં મારે એક રાગ ભુલી જઇ ચિત્કાર કરે છે ત્યારે તે યોગ્ય ઠેકાણે સ્નેહ રેડી ઘર્ષણ દુર કરે છે, અને પ્રજાનો પ્રતિનિધ થઈ લેકમનને એક ધારે બનાવી લોકશક્તિ ચેતવે છે. આવી રીતે લેાક સેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને પકગુરુની ચતુવિધ પદવી પત્રકાર ભોગવી શકે છે.
-૬, બ, કાલેલકર
દુમને તે નથી કે જેઓ આપણને ધિક્કારે છે. પણ તેઓ કે જેમને આપણે ધિક્કારીએ છીએ.