SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] તા. ૧-૧-૧૯૯૦ I (અનુસંધાન પેજ નંબર ૧૮નું ચાલુ ) ગ્ર ભંડારોમાંના ગ્રંથનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યથા થવાની પણ જરૂર છે. અને એ માટે જ્યાં પૈસાની સગ ડિને અભાવ હોય ત્યાં આવી સગવઢ કરવાની પણ જરૂર છે. | શ્રી સારાભાઇ મગનભાઇ મોદી લોન-સ્કોલરશિપ કંડ અત્યારે આ બાબત પ્રત્યે જૈનસંધનું ધ્યાન કરવાનું એક સબ નિમિત્ત મળી જતાં અમે આ નેંધ લખવા પ્રેરાયા છીએ. - માધ્યમિક શાળાના ધોરણ ૮ થી ૧૧ માં અભ્યાર કરતાં જેસલમેરને જ્ઞાનભંડારની ઝેરોક્ષ કરવાની એક પેજના તેના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે અરજીપત્રક ભરીને મોડામાં મોડું દ્રરી ઓ દ્વારા વિચારાયેલ છે. તેની વિગત આ સાથે આપેલ છે. સંસ્થાના સરનામે તા. ૩૦-૬-૧૯૯૦ સુધીમાં મોકલવા. આ દરેક જ્ઞાનભંડારેવાળા યેજના વિચારશે તે જ્ઞાનની સલા- શ્રી સ. મ. મેદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ મત વધશે. એસ. એસ. સી. પરીક્ષામાં બીજી ભાષા સંસ્કૃત હાય, શ્રી સલમેર જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રાચિન | જૈન વેતામ્બર એજ્યુકેશન બેડની ધાર્મિક પરીક્ષા પસાર કર, ગ્રંથોની યોજનાનો લાભ લેવા વિનંતી | વાની શરતે, કેલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાથીઓ-વિદ્યા મમ્ર નિવેદન છે કે જગપ્રસિદ્ધ જૈસલમેર જ્ઞાનભંડારની ર્થિની માટે અરજીપત્રક ભરીને મોટામાં મોડું સંસ્થાના સરનામે હરલિખીત તાડપત્રીય તેમ જ કાગળના ગ્રંથની ઝેરોક્ષ કેપીઓ | તા. ૩૦-૬-૧૯૯૦ સુધીમાં મોકલવા. કરાવી જૈન મુ. પુ. આચાર્ય ભગવંત તેમજ જૈન શોધ સંસ્થા | ખેડા જિન વિધાથી શિક્ષણ લોન-સ્કોલરશિપ ફંડ ને જાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. ભંડારના | ગામ ખેડાના વેતામ્બર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થીઓ અને દરે દરેક મહત્વપુર્ણ ગ્રંથની નકલ કરવામાં આવશે અને એ-૩ [ વિદ્યાર્થીનીઓને એસ.એસ.સી. પછીના ઉચ્ચ અભ્યાસના ઉરોજસાઈના એક પાના ઉપર લગભગ ત્રણ ટ્રસ્ટ કમીટીએ આંકી છે. | નાથે લોન રૂપે સહાય આપવામાં આવે છે. અરજીપત્રક ભરીને કાર કે તાડપત્ર લાંબા હોવાના કારણે ફિલમ ફરી એન્સાજ ફોટો | મોડામાં મોડુ સંસ્થાના સરનામે તા. ૨૧/૮૯ ૦ સુધીમાં મોકલવા અને ત્યાર પછી ઝેરોક્ષ થશે. હ, નાના તાડપત્ર તેમ જ અરજીપત્રક મંગાવતી વખતે કયા ફંડનું અરજીપત્રક જોઈએ કાગની સીધી ઝેરોક્ષ સસ્તામાં થઈ જાય છે તેથી હિસાબ કરીને | છે તેને સ્પષ્ટ નિર્દેશ કરે. દરેક ફંડ માટે અલગ અલગ સામન્ય ભાવ નકકી કર્યા છે. જેથી નુકશાન ન આવે. | અરજીપત્રક ભરવાનું છે. - તેથી દરેક પુરા સેટ લેવા ઈચ્છતા નાગરિકે જ્યારે કામ શરૂ 'ઉપરોક્ત દરેક ફંડના અરજીપત્રકે અગેનું સરનામું : થશે યારે રૂા. ૨૫ હજાર એડવાન્સ આપવાના રહેશે, જે ફાઈનલ શ્રી મહાવીર જન વિદ્યાલય બિલ માં એડજસ્ટ કરી આપવામાં આવશે. બાકી રકમ જેમ જેમ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ-૪૦oo૩૬. કામ કરશે તે પ્રમાણે મંગાવવામાં આવશે. તેમ છતાં ચકકસપણે • થી કહી શકતા પરંતુ એવું અનુમાન છે કે એક સેટ પાછળ તે અભ્યાસ અંગે લોન સહાય તે ૯ ગ ગ રૂા. એક લાખથી ઉપર અને દેઢ લાખની વચ્ચે | શ્રી વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યા થી એ/વિદ્યાર્થિનીઓને ખ થશે. સેટ લેનાર ઈચ્છકે બેન્ડ ભરી આપવું પડશે કે તેઓ | એન્જિનિયરીગ, આર્કિટેકચર, દાકતરી, વાટર્ડ એકાઉન્ટન્સી, સેટની નકલ ભવિષ્યમાં અન્ય કેઈન નહિ આપે. તથા કેટ એકાઉન્ટન્સી, બિઝનેશ મેનેજમેન્ટ, લલિતકળા, જૈન - સંચાલક : હરીમલ પારેખના પ્રણામ. | ધર્મના ઉચ્ચ અભ્યાસ માટે ધો. ૧૨ની પરીક્ષા પસાર કર્યા પછી ત્ર વ્યવહાર નીચેના સરનામે કરશો.. અને ડિપ્લોમાના અભ્યાસ માટે એસ. એસ. સી પરીક્ષા પસાર શ્રી હરીમલ પારેખ, સેવા મંદિર રાવટી, જોધપુર-૩૮૨૦૨૪ | કર્યા પછી દ્રસ્ટના નિયમાનુસાર લોનરૂપે આચાર્ય શ્રી વિજય( રાથાન) અથવા શ્રી જેસલમેર દ્રવપુર પાશ્વનાથ જૈન | વલભસૂરિશ્વરજી જન્મશતાબ્દિ શિક્ષણ દ્રસ્ટ તરફથી લેન Aવેમ્બર દ્રસ્ટ, જૈન ભુવન, જેસલમેર-૩૮૫૦૦૧ (રાજસ્થાન) | સહાય આપવામાં આવે છે. તે માટેનું નિયત અરજી-પત્રક રૂા. અમદાવાદ–પાંજરાપોળ ઉપાશ્રયે ચાતુર્માસ પ્રવેશ -૨-૬૦ મ. ઓ. દ્વારા અથવા ટપાલ ટિકીટે મોકલવાથી નીચેના !. આચાર્ય ભગવંતો વિજયપ્રભસૂરીશ્વરજી મ. સા. | સરનામેથી મળશે. અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ આદિઠાણુ જેઠ સુદ ૨ ને શનિવાર તા. ૨૬-૫-૯૦ના જમાલ- ૨૦ મી જુલાઈ છે. પુરથી વાજતે-ગાજતે ભવ્ય સામૈયા સહ પાંજરાપોળ ઉપાશ્રયે | આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દિ શિક્ષણ દ્રસ્ટ ચાર સાથે પધાર્યા છે. | C/O શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઇ-૩૬
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy