________________
ના નીકળેલ ભવ્ય પાલખી
ના અંદાજ
સમય દરમ્યાન બાટાક મહાન અનુસાર ધારાસભ્ય મેર
ભ]
તા. ૧-૬-૧૯૯૦ કરેલ છે. તેમજ બગીયાર ઉપવાસ, સિદ્ધિતપ. વષીતપ. વર્ધમાન તપ, વિશ સ્થાનક મઠ તપની આરાધના ભાવોલ્લાસથી કરીને આ. શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા છે. તેમજ શત્રુંજય, ગિરનાર, જેસર મેર, રાણકપુર, નાગેશ્વર,
પુ. આચાર્ય શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા. અમદાવાદ મુકામે દેલવાડા, ભદ્રેશ્વર-કચ્છ, કેશરીયાજી અને સમેતશિખરજી આદિની |
તા. ૧૫-૫-૯૦ વૈશાખ વદ-૫ ને મંગળવારના રોબ કીડની તીર્થ યાત્રા કરી ધર્મ ભાવનામાં દઢતા કેળવેલ છે. તેમની સંયમ
ફેઇલ થવાના કારણે સમાધી પુર્વક કાળધર્મ પામ્યા છે. યાત્રા અનત સુખની પ્રાપ્તિ કરનાર બની રહે.
પ્રભુ મહાવીર સ્વામીના અહિંસા, જીવદયાના આદેશ અનુસાર ધારાસભ્યો, મેયર, કેરપરેટરો અને હજારો ભાવિક ભાઈ ભહેને પ્રતિષ્ઠા મહોત્સવના સમય દરમ્યાન બોટાદ મહાજન પાંજરાપોળ | જોડાયા હતા. સોલા રોડ જૈન સંઘની જગ્યામાં પૂજ્યશ્રીની અંતિમ ના અંદાજે ૨૨૦૦ અબોલ જીવોને દરરોજ લાપસી પીરસવામાં | વિધિ કરવામાં આવેલ. આવતી અને તેમના મૂક આશિષ લેવામાં આવેલ.
પુ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી માનવ સેવા અંગે વિના મૂલ્ય મહોત્સવ સમેત તરફથી | કુલપાક (આંધ્રપ્રદેશ) માં તા. ૧૬ થી ૨૦ મે દરમ્યાન પુજ્યવડોદરીયા હોસ્પિટલ ખાતે નેત્રયજ્ઞનું આયોજન થતાં ૧૧૦| શ્રીના સ્વર્ગવાસ નિમિત્તે પંચ કલ્યાણક મહત્સવની ઉજવણી મેતીયાના અને ૧૦ નેત્રમણી એપરેશનથી નવી દષ્ટિ મેળવનારા કરવામાં આવેલ. મૂક આશિષ આપી રહ્યા છે.
ગુન્ટકલ (A. P.) પ્રતિષ્ઠા અને ચાતુર્માસ નિર્ણય વિજયવાડા (એ.પી.)માં ચાતુર્માસ પ્રવેશ-વાવાઝોડું પુ. શાસન સવાટશ્રીના પુ. આ દેવશ્રી વિજ્યનયપ્રભસૂરિશ્વરજી
આ શ્રી અશકરત્નસૂરિજી મ. અને પુઆશ્રી અભય મ. સા આદિ કલકત્તાનું ઐતિહાસીક ચાતુર્માસ પુર્ણ કરીને
રત્નસૂરિજી મ. ઠા. પની નિશ્રામાં નૂતન જિન મંદિર માં શ્રી
પાશ્વનાથ આદિ ભગવંતોની વૈશાખ સુદ ૬ના પ્રતિષ્ઠા મમિતે સમેતશિખરજી, ૯ ટાનગર, કટક, વિશાખાપટ્ટમ થઈ કાકીનાડામાં ચૈત્ર માસની ભવ્ય ઓળી આરાધના કરાવી હતી, જેમાં ૬૦
ચૈત્ર વદ ૧૪ થી મહોત્સવ શરૂ થતાં શ્રી કુભ સ્થાપનાદિ વૈશાખ ભાઈ બહેનેએ આ આરાધના ભાવપુર્વક આરાધી હતી. ઓળીને
શુદ ૩ ના શ્રી પાટલા પુજન શુદ ૪ ના ૧૮ અભિષેક વિધાન લાભ ફેજલમલજી સાકળચંદજીએ પ્રભાવના પુર્વક લીધો હતે. |
| શુદ ૫ ના બેલગામના બસવનેગ્યા બેન્ડ અને અત્રેના શારદાભ. મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન
હેન ગજરાજ સાથે જલયાત્રાનો ભવ્ય વરઘોડો ચડયો હતો. પુજ્યશ્રીની નિશ્રામાં થયેલ.
શુદ ૬ના શુભ સમયે શ્રી પાર્શ્વનાથ આદિ ભગવતેની પ્રતિષ્ઠા અત્રેથી પુજયશ્રી આદિ વિહાર કરી રાજમહેદ્રી પધાર્યા,
થઈ હતી. પુ. આચાર્યશ્રીએ વાસક્ષેપ કર્યો હતે. અપેક્ષ શ્રી હતા અત્રે વિજયવાડા જૈન સંઘના ટ્રસ્ટીઓ ચાતુર્માસની વિન તી |
અષ્ટોતરી સ્નાત્ર ભણવાનું હતું. મહોત્સવમાં પૂજા અને પ્રસંગે કરવા આવેલ તેમની આગ્રહભરી વિનંતીને માન આપી પુજ્યશ્રી
બાદ પ્રભાવનાઓ થઈ હતી. આઠ સ્વામીવાત્સલ્યો અને પ્રતિષ્ઠાઆદિનું ચાતુર્માસ વિજયવાડા નકકી થયેલ.
ના દિવસે નવકારશી થઈ હતી. પુજ્યશ્રી આદિ તા. ૭ ૫-૯૦ ના વિજયવાડા પધારેલ. તા. ! આ શુભ પ્રસંગે પુછ લબ્ધિસૂરિજી મ.ના સમુદાય ૫૦ ૯ ૫-૯૦ ના આંધ્ર પ્રદેશમાં વિનાશક વાવ ઝોડુ ફુકાયેલ જેમાં | સાધ્વીમા સુત્રતામાજી મના ાિગ્યા ૩૦ સાધ્વાશ્રી તન્દ્રહજાર ઉપરાંત માનવહાની, એક લાખ ઉપરાંત પશુહાની અને
શ્રીજી મ. ઠા. ૮ પધાર્યા હતા. શુદ ૭ ના દહેરાસરનું રોદ્ર૧૦ લાખથી પણ વધુ લોકો બેઘર બન્યા છે. ૬ દિવસ ઘરની ઘાટન થયું હતું. વિધાને બેંગ્લોર-શ્રી વિજયલબ્ધિસૂરિ જેન બહાર પણ ન નીકળી શકાય તેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રી
ધાર્મિક પાઠશાળાના અધ્યાપક સુરેશભાઈ જે. શાહે અને શ્રી આદિ સમયસર પધારવાથી શ્રીસંઘે સંતોષની લાગણી અનુભવેલ,
આદિનાથ મહિલા મંડળ ભક્તિરસને રંગ લગાવ્યા હતા પુત્ર ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદમાં શ્રીસંઘ દ્વારા ભવ્ય રીતે આચાર્ય આદિનું જમખંડી ચાતુર્માસ નક્કી થયું છે અને પુરુ થનાર છે પુજ્યશ્રી આદિ સાથે સાધ્વીશ્રી કાંતગુણાશ્રીજી આદિ સાધ્વીજી મ૦નું પ્રાયઃ દાવથુંગિરિ થવાની સંભાવના. પુ ઠા. ૭નો પણ ચાતુર્માસ પ્રવેશ થશે.
આચાર્યશ્રી અને પુત્ર સાધ્વીજી મ આદિ અત્રેથી ૧. શુદ સં૫ર્ક માટે પુ. આચાર્ય શ્રી વિજયનપ્રભસૂરિજી મ. સા., ૧ના વિહાર કરી શુ. ૧૪ના બેલારી પધારશે. ત્યાં સાતેક C/o. શ્રી સંભવનાથ જૈન વે. મું. પુ. સંઘ, જેન ટેમ્પલ ' દિવસ થિરતા કરશે. સ્ટ્રીટ, શિવાલયમાં સ્ટ્રીટ પાસે, (એ.પી.) વિજયવાડાપર ૦૦૦૧.