________________
૧૯૦]
બોટાદનગરે પૂ.આ. વિજયરૂચ પ્રતિષ્ઠા મહેાત્સવ, ત્રણભાગવતી
તા. ૧-૬-૧૯
વન
દ્રસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં અજનરાલાકા પ્રવજ્યા, વર્ષીતપના પારણાની ભવ્ય ઉજવણી ઉત્સાહ દેખાયા છે. અગિયાર દિવસના ભવ્ય મહેષમાં બહાર ગામથી આવેલા મહેમાનાની સખ્યા બધા ધાર્મિક કાર્યાં, પ્રતિષ્ઠા વિધિ અને રાતના સંગીતમય ભાવનામાં ભાગ લીધેલ
શનિવાર તા. ૨૮મીના રાત્રીની ભાવનામાં દિક્ષાી કામાક્ષીબેન ચ'પકલાલ દેસાઇ, પ્રીતીબેન ચીમનલાલ શાહે થા છાયાએન ખીરજલાલ મહેતાનુ ઉમળકાભેર વિરાટ સખ્યા માં સન્માન કરવામાં આવેલ. આ સમયે ત્રણે દિક્ષાથી બહેને-બે દિક્ષાના ભાવ અને અંતિમ ચરણે પહેાંચવાથી થઈ રહેલ હને ભાવવાહી રીતે વ્યક્ત કરેલ. અંતિમ વિદાયગીત કામાક્ષીબેન તથા પ્રીતીબેને જયારે ગાયુ ત્યારે શ્રોતાવૃંદની આંખેા ભીની થઈ ગઇ હતી અને મનથી ધન્યવાદ આ માળાઓને આપતા જોવામાં આવેલ.
મેટાદથી પાળીયાદ જતા ધોરીમાગ પર ગિરિરાજ સેાસાયટીનુ | નિર્માણ થયું તે જગ્યાની વચ્ચે ઊંચી ટેકરી હતી, સેાસાયટીમાં માટાભાગના સભ્યા જૈન હતા અને આયેાજક પેાપટલાલ ટપુભાઈ ગાડેલ છે. આ સ્થળે એક નાગ-નાગણી અવાર નવાર દેશન દેતા હતા. તેમને પકડી દૂર મુકી આવવામાં આવતા પણ કરી વખત દર્શીન દેતા. આમ વારવાર થતા તેઓ સાસાયટીના જૈન પરિવારના સયા શ્રી ઇન્દુભાઈ નંદલાલ સલેાત તથા શ્રી મહેન્દ્ર ભાઈ કાંતીલાલ કોઠારી વગેરે પ. પુ. આસા શ્રી વિજયરૂચકચંદ્ર | સૂરિશ્વરજી મ. સા. ને વિનતિ કરી કે આપ આ સે।સાયટીમાં પધારે। અને આ રહસ્યનુ . માદન આપે.
|
આચાર્ય મહારાજ સાહેબે સમયની અનુકુળતાએ આવવાનુ સ્વીકાર્યું. એક વખત ગુરુદેવ પધાર્યાં અને સ્થળ જોતા અહિઁ નાનકડુ જિનમંદિર પાર્શ્વનાથ પ્રભુનુ બનાવવાના નિર્દેષ કર્યાં. સેાસાયટીના ટ્રસ્ટીઓને રહસ્ય સમજાયુ' તેઓએ પેાતાના એ પ્લાટેની જગ્યા આ માટે અણુ કરી નાના મદિરના નિર્માણુની ભાવના વટવ્રુસ બની ગઈ.
ગુરૂદેવના પુણ્ય પ્રતાપથી ભુમિપુજન અને બાંધકામ શરૂ થયું, ચારેક વર્ષ થી ચાલતું બાંધકામ ઝડપથી શરૂ થયું અને અંત સમયે શેખરભ'ધનું કામ પુરુ થયુ. જિનમંદિર જૈસલમેર (રાજસ્થાન) ના પીળા એક ખાણના પત્થરનુ` પાયામાંથી કરવામાં આવ્યું છે. આવું સપ્તશાખ અને પંચશાખના પ્રવેશદ્વારા, પાંચ ગર્ભ ગૃહા, ચૈકીવાળા ગુઢ ર'ગમ'પ, આગળના શણગાર ચેાક, સમૂખમાં ચોખજીની ચાકી, મ`ડાવર થરવાળા, ઘાટ નકશી અષ્ટ દીગપાળ નરાનાએ (દેવકન્યા) વાળા, ત્રણ શિખર તેમાં નકશી ઘાટપુટ સાથે રાજસ્થાનના પ્રખ્યાત મદિરા જેવી નકશીને જોતા પ્રાચિન સ્થાપત્યના અભાસ થય. વિશાળ થંભા અને સુશાભન શિલ્પી પરીવર સી.આર. સેામપુરા ધ્રાગધ્રાવાળાએ તેમના પોતાના આધુનિક મશીનરીવાળા કારખાનામાં તૈયાર કરી ૧૦ વર્ષ નુ કામ ૪ ન મા કર્યું છે. હજુ આરસપહાણને અન્ય વિશિષ્ટ કાયર એ વર્ષ ચાલે તેવી ગુતરી છે.
|
આજે આ સ્થળે બાંધકામ ચાલે છે પણ નામ-નાગણી હવે દર્શન આપત નથી આને અનુલક્ષી ગુરૂદેવની આજ્ઞાથી આ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનુ નામ ધિન કરવામાં આવ્યું છે આ શુભ અવસરે ૫૦ જેટલા વર્ષીતપના પારણાએ તથા ૩ બાળબ્રહ્મચારી મહેબાની ભાગવ'તિ ક્ષિાએથી ત્રિદ્યતાના ભવ્ય ઉત્સવ ઉજવાતા એટાદના ત્રણે જૈન સમાજમાં આનંદ મ’ગળના અને
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી વૈ સુદ પના દિક્ષા કલ્યાણકના વરઘેાડા શાહે શાંતિલાલ નાગરદાર –ટાણાવાળા તરફથી દિક્ષાથી ત્રણે મુમુક્ષેાના વર્ષીદાનથી ભવ્ય ૨ તે નીકળેલ. રાત્રીના આચાર્ય દેવશ્રીએ અજનવિધી કરેલ.
વૈશાખ સુદ ૬ના પ્રતિષ્ઠા તથા દિક્ષાની ભવ્ય ઉજ્જ ગણી અનેરા ભાવાલ્લાસથી થયેલ.
વૈશાખ સુદ છના પ્રવેશદ્વારના ઉદ્ઘાટનનેા લાભ શ્રી મહીપતભાઈ પ્રભુભાઇ ટાણાવાળાએ લીધેલ. છેલ્લા અસરથી આ અનેરા ત્રણ પ્રકારી મહાત્સવ ઐતિહાસીક પૃષ્ઠ અ કેત થયેલે રહેશે. આ સમયે અનેક સેવાઓને વ્યક્તિગત આભાર પ્રદર્શિત કરવાનું અસ્રમ હાઈ ગિરિરાજ સેાસાયટી જીનાલય ટ્રસ્ટ તથા વે, મૂતિ. જૈન સ'ધ એટાદના ટ્રસ્ટીઓએ જાહેર બાભર અને અંતરની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કુમારી પ્રીતિબેન ચિમનલાલ શાહ ભાવનગર નિવાસી સ્વ. શાહુ અમૃતલાલ છગનલાલ પરીવારન ) ખાળવયથીજ ધર્મભાવના ને ધમ સ`સ્કારના સ'ચયથી પુજ્ય સાધ્વી શ્રી હેમશ્રીજી મ. ન. પરીવારના સાધ્વીશ્રી પુર્ણાહિતાકીજીના પરી ચયમાં આવતા પંચ પ્રતિક્રમણ, નવસ્મરણુ ચારપ્રકરણ, ત્રણુભાષ્ય ( સા ) છકત્ર થ, વીતરાગ સ્તાત્ર, વૈરાગ્યશતક, બ્ર હુતસ‘ચંડી ઇન્દ્રિય પરાજય, શત ના અભ્યાસ