________________
sooter': '
eudo G. BV. 20 JAIN OFFICE : P. BOX NO. 175 BHAVNAGAR-364001 (Gujarat)
સમાચાર પજના જાહેરાત એક પિજના : પ. ૭૦
વાર્ષિક લવાજમ : રૂ. ૫૦ આજીવન સભ્ય : રૂ. ૫૦૧/
. ૫૦૦/
,
'/$'y
TITI
.
1 BA
સ્વ. (ત્રી ઃ ગુલાબચંદ દેવચંદ શેઠ
તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક ?
મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જેને ઓફિસ, પ.બે. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર
|| એન વર્ષ . ટ૭ || વિર . ૨૫૧૬ : વિ. સં. ૨ જેઠ સુદ ૯
તા. ૧ જુન ૧૯૦ થી વાર અલણ સ્થાન શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર ૬૪૦૦૧
અંક : રર છે
ધર્મશાએ જ્ઞાનની-જ્ઞાનના સાધનોની-ભક્તિને પુસ્તક લખા.
વવાને અને ભંડારાની સાચવણને ઘણું મહિમા વર્ણવ્યો છે, આપને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારે, એ આપણી | એટલું જ નહીં, એને ધમકતવ્ય તરીકે વર્ણન છે. એટલું બીજી બે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક સંપત્તિ કરતાં જ નહિ, એને ધર્મ કર્તવ્ય તરીકે વર્ણવેલ છે. અને જ્ઞાનની, વધારે મૂઃ વાન તેમ જ પાયારૂપ સંપત્તિ છે. અને એની સાચ- | જ્ઞાનીની અને જ્ઞાનનાં ઉપકરણે-સાધનોની ઉપેક્ષ ને મોટું પાપ વણીમાં જ આપણી સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસની સુરક્ષા | કહ્યું છે. રહેલી છે, ધર્મ, ઈતિહાસ અને સ કૃતિનો બેધપાઠ, સંદેશ | આમ છતાં આપણી બેદરકારીને કારણે અત્યારસુધીમાં અસંખ્ય અને વાર પણ મટેભાગે એમાંથી જ જાણવા મળે છે. એટલે | હસ્તલિખિત ગ્રંથે આપણી નજર સામે ગ્રંથભરમાં પડયા નવા ગ્રંથભંડારોનું જતન અને એને સૌ કોઈ છૂટથી ઉપયોગ પડ્યા, જરૂરી સારસંભાળને અભાવે, ઉધઈ વગેરેને ભોગ બનીને કરી શકે એવી વ્યવસ્થા, એ આપણી બહુ મોટી ફરજ બની રહે છે. | કાળને કેળિયા બની ગયા. અને આપણું અજ્ઞાને લીધે આવા
ભારતમાંના આવા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોમાં જૈન | હજાર ગ્રંથો વેચાઈને કે બીજી રીતે પરદેશમાં પહોંચી ગયા, સંઘ હસ્તકના ભડારોનું મહત્વ વિશેષ અને વ્યાપક છે. તેમાં ય | એની કથા બહુ જ કરુણ છે. અને છેલ્લા સાતેક દાયકા દરમ્યાન
તાંબર મૂર્તિપૂજક સ ધ હસ્તકના ભંડારમાંથી અત્યાર સુધીમાં આ દિશામાં આપણે ઠીકઠીક જાગ્રત થયા હોવા છતાં આવા ગ્રંથના ભારતના બધા ધર્મોનું અને બધી વિદ્યાઓનું જે સાહિત્ય ઉપ- | વિનાશની કે વેચાણની પ્રક્રિયા સાવ અટકી ગઈ છે, એવું કહી લબ્ધ થઇ શક્યું છે અને કેટલાક ગ્રંથ તે આ ભંડારોમાંથી | શકાય એમ નથી, એ બીના વિશેષ ખેદજનક . જૈન-જૈનેતર ધર્મ અને સાહિત્યના એવા પણ મળ્યા છે કે જેની | વળી, કેટલાક ભંડારોમાં ગ્રંથની સુરક્ષાની કડીક વ્યવસ્થા બીજી નકલે દેશભરના ભડારોમાંથી કયાંયથી ઉપલબ્ધ થઇ શકી | થયેલી હોવા છતાં એમાંના સંખ્યાબંધ ગ્રંથભંડો હજી પણ નથી, આને લીધે વેતાંબર સંઘ હસ્તકના ભંડારોની ખ્યાતિ,' એવા છે કે જેમાના હસ્તલિખિત ગ્રંથને ઉપયોગ કરવાનું કામ દેશ-વિદેશના જૈન વિદ્યા તેમ જ ભારતીય વિદ્યાઓના અભ્યાસીઓ | ખૂબ ખૂબ મુશ્કેલ છે. આને લીધે આવા પ્રા. શાન ગ્રંથોના અને વિદ્વાનોમાં ખૂબ થયેલી છે. અને તેથી જેસલમેર, પાટણ. | સંશોધન-સંપાદન અને પ્રકાશનમાં જે મુકેલી રહે છે. અને ખંભાત, અમદાવાદ વગેરે શહેરોમાંના ભંડારોની તપાસ અને ! ઘણી મહેનત અને પુષ્કળ ખર્ચ કરવા છતાં એમાં જે ખામી રહી એનો ઉપયોગ દેશના તેમજ વિદેશના વિદ્વાનો ઘણા દાયકાઓથી ! જવા પામે છે, એ ન વર્ણવી શકાય એવી છે. I કરતા રહ્યા છે, અને હજી પણ કરે છે.
આટલા માટે એક બાજુ જેમ આવા ગ્રંથભ રિનું પૂરેપૂરું પ્રાચીન શાસ્ત્રગ્રંથોનું અને ગ્રંથને સંઘરતા અને સાચવતા ' જતન થાય એવી વ્યવસ્થા થવાની જરૂર છે, તેમ બીજી બાજુ એ ભંડારનું આટલું બધું અસાધારણ મહત્ત્વ હોવાને કારણે આપણું ' ( અનુસંધાન પેજ નબર ૧૯૨ ઉપર જુ )