________________
જૈન
[૧૯૩
|
જુના ડીસામાં ચૈત્ર વદી ૧૧ થી અજનશલાકા પ્રતિષ્ઠા મહેાત્સના મ’ગળ પ્રારભ થયેલ જે વૈશાખ સુદ ૭ સુધી પર માત્મા ભકિતના વિવિધ કાર્ય | ક્રમા, તીર્થંકર પરમાત્માના
જુના ડીસાના આંગણે યોજાયેલા ધમહોત્સવ ની કર ભગવાનશ્રી ઋષભદેવની પ્રતિષ્ઠાનેા ઉત્સવ ધામધૂમથી ઉજવાયા, ગગનમાંથી ગુલાબની પાંખડીઓની વૃષ્ટિ કરાઇ. કયાંય ગ ંદકીનું નામ નહિ, નાનકડુ· જુના ડીસા ગામ કે જેની વસતિ માંડ સાત હજારની હશે. છતાંય રાજની સેકટાની સખ્યામાં વાહના, આવનાર ભાઈ-બહેનેા માટે ત્રણ સમયની ખાણી પીણીની વ્યસ્થા ઉપરાંત જૈન સિવાયની વસતિ માટે ભાનન વ્યવસ્થા, વીજળી, સદેશા વ્યવહાર, ટ્રાફિક આવનજાવન, કર્યાં પણ ઉપણુ ન જણાય તેવા આ મહેાત્સવ સુપ્રસિદ્ધ જૈનાચાય - માધસાગરસૂરિશ્વરજી મ. સા. શ્રીમદ્ મનેહરકીર્તિસાગરજી મ. સા. સંઘ એકતા શિલ્પી પુ. આ. શ્રી વિજ્યએમકારસૂરિશ્વરજી મ. સા. ના અંતેવાસીએ શ્રીમદ્ અરવિંદસૂરિશ્વરજી મ. સા. પુ. આચાય ભગવંત થશે વિજયસૂરિશ્વરજી મ. સા., પુ. પન્યસૃશ્રી મહા. યશવિજયજી મ. સા. તથા મુનિરાજ શ્રી વારિ ષેણુજિયજી મ સા. આદિ વિશાળ સાધુ-સાધ્વીજી સમુદાયની શુભ નિશ્રામાં ઉજવાયા હતા.
|
જીવનના વિશિષ્ઠ પ્રસગારૂપ ચ્યવન જન્મ, દિક્ષા, કેવળજ્ઞાન, મેાક્ષ આદિ પાંચ કલ્યાણકાની ભવ્યતિભવ્ય ઉજવણી, ભકિત-સ’ગીતની રાત્રી ભાવનાઓ વગેરેની
ઉજવણી થઈ હતી.
તા. ૧-૬-૧૦
મહે।ત્સવનું અનેાખું શબ્દ ચિત્ર
|
પ્રતિદિન પ્રવાર-સાંજ પ્રભુ ભકિત, પ્રતિદિન પ્રેરક પ્રવચન, પ્રતિદિન ભવ્ય પુજા-પુજન-અગરચનાઓ, રેશનીના ઝળહળાટ અને માપેન સુસજજાથી મને હર આખું નગર....ઝગમગતા જિન મદિરા, ધમ સ્થાનક, અ'જનશલાકાના ‘વ્હાઈટ હાઉસ' મડપમાં ઝૂમ્મરા આહિની સજાવટથી દેવલેાક જેવુ' ભવ્ય વાતાવરણ, ને ખુ· અનેાખુ વારાણસીનગર, શેરીએ શેરીએ નતનવી ભાવ ઉપસાવતી ઇલેકટ્રીક રા ની, હાલતી-ચાલતી રચનાઓ, ગુડા ભાલેાતરા આદી મ’ઢળીઓના વિધ ભક્તિસભર કા ક્રમા, નવા નવા સુપ્રસિદ્ધ સ'ગીતકારી। દ્વરા ભાવના, દરેક કલ્યાણક પ્રસંગે ગજરાજો, અધો, જાતજાતના અકારના વાહના, પ્રસિદ્ધ બેન્ડ પાટી, શરણાઇના નાદ સાથે અ રથયાત્રા, મ્યુઝીક લાઇટ, મેરુ પર્યંતની સુંદર રચના, મ’ગીતકારશ્રી જયંત રાહી દ્વારા કલ્યાણક પ્રસંગ નિર્દેશન, ભક્તિનૃત્ય નૃત્યકાર મહેન્દ્રભાઈ રાજકોટ વાળા દ્વારા અંજનશલાકા રસ’ગામાં ભવ્ય નૃત્યો, ૫૦૧ દીપકનું નૃત્ય, થાળી· નૃત્ય આદિ ભકિતન’ડળ, રાસ મડળી રાજકોટ દ્વારા જાત-જાતના રાસ દાંઢિયા નૃત્ય આદિ, ત્રણેય સમય અપુ` સાધર્મિક ભક્તિ નવકારશી.... અમૃતબેન્ડ તથા વિરમગામના શહનાઇવાદકો દ્વારા સતત સુરીલુ વાતાવરણુ, પતિશ્રી છબીલભાઇ, પતિશ્રી માણેકલાલભાઇ, પતિશ્રી ભાઈલાલભાઈ તથા વસ'તભાઇ વકિલ દ્વારા વિધિવિધાના થયેલ હતા.
|
|
અગિયાર દિવસ સુધી ચાલેલા આ જૈન મહાત્સવ પાછળ દેશદેશાવરથી બાવેલા જૈન કુટુ એની સખ્યા હજારાના છતાંય
મુખ્યત્વે આ મહેાત્સવનુ' એક આગવુ' ગૌરવ હું તે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની પ્રતિષ્ઠા,
અત્રે ઉલ્લેખનીય છેકે જુના ડીસા પ્રાચીન ધર્મનગરી તરીકે ગણાય છે. જૈનાચાય શ્રીમદ્ સુખાધસાગરસૂરિશ્વરજી મ. સા. નું જન્મ સ્થળ છે. પૂ.મ સા. ના ભકતાએ આ મહાત્વમાં તનમન અને ધનથી કાર્ય કરીને દેશભરમાં અને વશમાં આ પ્રતિષ્ઠાને ભારે ઊંચા દરજ્જો આપ્યા છે.
|
જુના ડીસાના ઘણા બધા જૈના દૂર દૂર દેશાવરમાં હિરાના ધંધા માટે પ'કાયેલા છે. જેમને ઘરે કોઈ ખાટ નથી તેવા અને રીએ ઉભે પગે સાધામિક ભક્તિ કરીને ઉંચેરા મા હતા.
·
અત્રે જૈને મુસ્લિમ બિરાદરા અને માળીભઇ ખાસ વસેલા છે. સૌ કોઈ પેાતાના ગામના આ મહાત્સવ દરમિયાન ખલે ખભા મિલાવીને એક ભગીરથ કાર્ય માટે કટિબદ્ધ તજરે ચઢયા હતા. ઠેર ઠેર પાણી, જ્યુસ, છાશની પર, શેઠ જગડુશા કે જેઓ મહાન દાનવીર તરીકે જેનામાં જાણીતા છે. ઐતિહાસિક આ માનવીના નામે જ વિશાળ જગ્યામાં રાજનુ રસે ડુ” હજારો માશુસેને ક્ષુધા શાંતિ કરાવતું હતું.
ગત દિવસામાં મુબઈવાળા હીરાના જાણીતા અગ્રણીને ત્યાંનાં લગ્ન તેની સાજ સજાવટ માટે જાણીતા બન્યા હતા તેવુ' જ અત્રેનું અગયાર દિંવસ ચાલેલુ. આ રસેાડુ' જાણીતુ બન્યુ છે.
ગામની મુલાકાત દરમિયાન અત્રે આવેલા જૈન કુટુબેએ