SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન " તા. ૧૧-૫-૧૯૯૦ છે અને તેનાથી રેજના પાંચ-છ રૂપિયા મળી રહે છે.” | અમે પોતે જીવનની શરૂઆતમાં ગરીબાઈ તો ઘણે તેઓ અમારા પ્રશ્નનો ઉત્તર આપતાં કેમ ખચકાતા હતા ? અનુભવ કર્યો છે. એ વખતે અમને અમદાવાદના ધ પ્રિય શેઠ તેનું કારણ હવે અમે સમજી શક્યા અને તે જ વખતે અમને | ચીમનલાલ નગીનદાસે સ્થાયેલું છાત્રાલય મદદે ન આ યું હોત ભારે દુઃખ થયું એક જૈનબંધુની આ હાલત ! જે પિતાનાં, તે અમારી કઈ હાલત હેત, તે પણ અમે કલ્પી શકતા નથી જીવન દરમ્યાન દારૂને કદી સ્પર્શ કરે નહિ, કદાચ સ્પર્શ થઈ | આજે જે કંઈ લખતાં-બેલતાં શીખ્યા છીએ, તે બા પ્રતાપ ગયો હોય તે પણ પસ્તાય અને પ્રાયશ્ચિત લે; તે આજે દારૂ | એ છત્રાલયનો છે. ગાળવાને-દારૂ બનાવવાને ધંધો કરે છે અને કાયદાનો ભંગ કરી| અહી: શાસ્ત્રકાર ભગવતેએ કહેલો નિમ્ન લેમ પાઠકેએ તેના દ્વારા પૈસા મેળવે છે. પછી આ બાબતમાં અમારા મિત્ર | યાદ કરી લેવા જેવો . સાથે કેટલીક રદ કરી અને તેને રસ્તો કાઢો પણ ધંધા- | જ ૪ હજુજ, ર સ gfમસાજ કઈ ! રોજગાર ચાલ્યા જતાં માણસને કેવી પરિસ્થિતિમાં મૂકાવું પડે हिअय मि वीयराओ, न धारिओ हारिओ जमा । છે? તેનું આ એક કરૂણ ઉદાહરણ છે. | “ જેણે પોતાનાં જીવનમાં દીન-દુ:ખીઓનો ધાર કર્યો પાસે પૈસા ન રહે, એ મોટામાં મોટુ સંકટ છે. જે એ | નહિ, સાધમિકેનું વાત્સલ્ય કર્યું નહિ, તેમજ હૃદયમાં વીતરાગને સ્થિતિમાંથી આપણે સાધમિકને બહાર લાવીએ તે જ આપણે ધારણ કર્યા નહિ, તે પિતાના જન્મને હારી ગયે, અ ત તેણે ખરું વાત્સલ્ય દર્શાવ્યું ગણાય. તે માટે સસ્તી ભેજનશાળા, પિતાને પ્રાપ્ત થયેલે મહામેળે મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો.” છાત્રવૃત્તિ, પુસ્તક તથા ફીની ગોઠવણ, વૈદકીય સારવાર, ઉદ્યોગના વર્ગો, છાત્રાલયો * વગેરે ઉપયોગી પ્રવૃત્તિઓ છે અને આપણે - આ લેક પરથી સાધર્મિક-વાત્સલ્યને જીવનમાં વું સ્થાન બને તેટલે ટેકે આપવો જોઈએ. હોવું જોઈએ, તે બરાબર સમજી શકાશે. અહી અમે એટલી સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે જૈન * આજે જે ઢબ છાત્રાલયે ચાલે છે તે ઘણી સુધારણા માગે | મહષિઓએ દરેક વસ્તુને વિચાર દ્રવ્ય અને ભાવ એ બંને છે ખાસ કરીને તેમાં ધાર્મિક વલણ વધે તેવા ઉપાય જવાની | રીતે કરેલો છે. તેમાંય અહીં દ્રવ્ય સાધમિક-વાસય વિષય જરૂર છે માત્ર વાશી જેવા છાત્રાલયો ચલાવવામાં અલ્પ લાભ] પુરો થયો. હવે ભાવ-સાધમિક-વાત્સલ્ય વિષે કેટલુંક વિવેચન અને વિશેષ હાનિ છે. તે અંગે અમે આગળ ઘણું લખેલું છે. | કરી આ નિબંધ પુરો કરીશું. સૌજન્ય :- શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ પંચન, ૯૦૮, એપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૪ કલ્યાણ માર્સકના સંપાદકશ્રીના સ્વાથ્ય અંગે | પ્ર.આ. શ્રી જિનદિયસાગરસૂરિજી મ. સા. આદિનું કલ્યાણ માસીકના સંપાદકશ્રી કીરચંદ જે. શેઠને ગત તા. રાયપુર (MP)માં નકકી થયેલ આગામી ચતુર્માસ ૧૧-૩ ૯૦ના ડે.. શ્રી અગ્રવાલે આંખના મેતિયાનું સફળ ઓપરેશન કરી લે બેસાડેલ. બીજે જ દિવસે રજા આપી પરંતુ | ૫૦૫૦ ખરતરગચ્છાધિપતિ શ્રીસંધ સ્થવિર જે ચાર્યશ્રી કમનસીબે તરત જ હેડકી શરૂ થઈ જે ચાર પાંચ દિવસ સળંગ | જિનદિયસાગરસૂરીશ્વરજી મ. સા૦, ૫૦ પ્રવચન પ્રભ તક ઉપાચાલુ રહેતા સી. જે. હોસ્પીટલમાં દાખલ કરવા પડેલ. વધુ ધ્યાયશ્રી મહોદયસાગરજી મ. સા. આદિ ઠા. ની નિશ્રામાં પડતી નબળાઇના કારણે હાલ તેઓ આરામ કરી રહ્યા છે. હવે | નવાપારા (રાજિમ) માં શ્રી નવપદ ઓળીની આરા નિ, ભ૦ સ્વાથ્ય ચિંતા મુકત છે. શ્રી મહાવીર જ૦ ક. ને ભવ્ય વરઘેડો આદિનું શ્રી ન વે. ૧૯૮૯ના રાષ્ટ્રીય નાગરિક પારિતોષિકની જાહેરાત મૂ. ૫૧ મંડળે આયોજન કર્યું હતું. બપોરના સ્વામિત્ર સત્યમાં ૧૯૮૯ ના વર્ષ માટેના રાષ્ટ્રીય નાગરિક પારિતોષિકના ચારેય સંપ્રદાયના મહાનુભાવોએ લાભ લીધો હતો. તા. ૩૦-૪વિજેતાઓમાં વિખ્યાત જૈન સંત આચાર્ય શ્રી સુશીલ મુનિ તથા ૯૦ના શ્રી ભકતામર મહાપુજન શ્રી સંધ તરફથી ભ ાવવામાં ટાઈન્સ ગ્રુપના જાણીતા પત્રકાર શ્રી ગીરીલાલ જૈન આદિને આવ્યું હતું. શ્રી સજજનદેવી બેથરાએ જીવરાશીને ખમા ! હતી. પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા છે. - પૂજ્યશ્રી આદિનું આગામી ચાતુર્માસ રાયપુર- રબજાર એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે આચાર્યશ્રી સુશીલ- (M. P.) માં નકકી થયું છે. તા. ૨૦-૪-૯૦ નાજ્યશ્રી મુનિને તેમની નિસ્વાર્થ રાષ્ટ્રીય એકતાના પ્રયત્નને લીધે આ આદિએ મહાસમુન્દ તરફ વિહાર આગળ લંબાવેલ છે. પ્રાય : - પારિતોષિક એનાયત કરવામાં આવેલ. | અષાડ સુદમાં રાયપુર ચાતુર્માસ પ્રવેશ કરશે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy