________________
૧૬૮]
તા. ૧૧-૫-૧૯૯૦
[જૈન
શ્રીમત રૂક્ષ્મણીબેન દીપચંદ ગાર્ડી હશે. જૈન સાહિત્યનું પ્રકાશન એ એક મહત્વપુર્ણ ઘટના છે.
ડો. સ કઠાપ્રસાદ, ડો. વાસુદેવસિંહ, આ લક્ષ્મી.ટાકર વ્યાસ, ડા. રત્નાકર પાન્ડેય, ડા. ભારદ્વાજ, ડા. અનુજ પ્રતાપસિંહ અને શોધ સંસ્થાનના નિર્દેશક ડો. સાગરમલ જૈને આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડા.
પ્રાકૃત અને જૈન વિદ્યા ઉચ્ચ અધ્યયન કેન્દ્ર પાર્શ્વનામ વિદ્યાશ્રમ શેાધ સંસ્થા વારાણસીમાં શ્રેષ્ઠીવય' દાનવીર શ્રી દીપચ`દભાઈ ગાર્ટીના સહયેાગ દ્વારા સ્થાપિત “શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગાડી પ્રાકૃ અને જૈન વિદ્યા ઉચ્ચ, મધ્યયન કેન્દ્ર '' નું ઔપચારિક ઉદ્ઘાટન ગત તા ૨૧-૩- ૦ ના શેઠશ્રી દીપચ`દભાઈ ગાર્ડીના વરદ્ હસ્તે કરન માં આવ્યું. આ અવસરે અ. ભા. સ્થાનકવાસી જૈન કોન્ફ્રે રન્સના અધ્યક્ષ શ્રી પુખરાજમલજી લુકડ, ભારત જૈન મહામ`ડળના ભુતપુ` અધ્યા, સમાજસેવી શ્રી નૃપરાજ એસ. જૈન (મુંબઇ) પાર્શ્વનાથ વિાશ્રમ શાષ સસ્થાનના અધ્યક્ષશ્રી વિજયકુમારજી માતીવાલા’, ‘સ્થાના ઉપાધ્યક્ષ શ્રી મદનલાલજી, શ્રી કિશાર વનજી, કાધ્યક્ષ શ્રી સુમતિપ્રકાશજી તેમજ સહમ'ત્રી શ્રી શૌરીલાલજી જૈન, જૈન જગતના યશસ્વી સ'પાદક તેમજ કવિશ્રી ચ’દનમલજી ચાંદ', વિસકાઉન્સીલ યુનિવર્સિટી, સયુક્ત રાજ્ય અમેરિકાના ઇતહાસ ભિાગના ભુતપૂર્વ અધ્યક્ષ પ્રા. કે. નારાયણ, ભાગાપુર વિશ્વવિદ્યાલયના દર્શન વિભાગના ભૂ પુ અધ્યક્ષ પ્રા. હત્યાન’ધ્રુજી મિશ્ર, કાશી વિશ્વવિધાલયના અધિષ્ઠાતા ભિક્ષુ પ્રા. રીમાન્ડે તથા સ્થાનીક ત્રણેયવિશ્વવિદ્યાલયાના ઘણા એ
વરિષ્ઠ પ્રાધ્યાપક, શોધ સંસ્થાના નિવાથી આ તેમજ સ્થાનિક
જૈન સમાજન વ્યકિતઓ હાજર રહી હતી. વિદ્યાશ્રમમાં બિરાજમાન સાધ્વી ી પ્રમાદવજી મ॰ તેમજ સા૦ શ્રી વિભાજી મ॰ સાના મંગલાચરણથી કાયક્રમનેા આરભ થયેલ સમારેાહની અધ્યક્ષતા પ્રેા રીપેન્દ્રે બજાવેલ.
પ્રા. નિત્યાનંદ મિશ્રએ મરુ-ગુર્જર હિન્દી જૈન સાહિત્યના ઇતિહ્વાસનું પ્રેમ ભાલાશંકર વ્યાસે ચાર તીય કાનુ, પ્રેા. એ કે. નારાયણુ તથા મેઘાશ્રમ દ્વારા ભૂતપુર્વ પ્રકાશિત જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાર ભાગ ૧-૨-૩ના દ્વિતીય સંસ્કરણનું વિમેાચન શ્રી ચંદનમલક ‘ચાંદે’ કર્યુ.
શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શેષ સસ્થાન દ્વારા તા. ૨૧-૪૯૦ના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. શિતિષ્ઠ મિશ્ર દ્વારા લિખીત અને શોધ સ’સ્થાન દ્વારા પ્રકાશિત હિન્દી જૈન સાહિત્યનું બૃહદ ઇતિહાસના પ્રકાશન સમયે નાગરી પ્રચારીણિ સભામાં આયેાજન કરવામાં આવેલ વિચાર-વિમની અધ્યક્ષતામાં પ્રધનમ`ત્રીશ્રી સુધાકર પાંડેએ કહ્યું કે આદિકાલીન ડી સાહિત્યના અધ્યયન માટે જૈન સા ત્યનુ ચિંતન આવશ્યક છે. તેમણે કહ્યુ કે આજના જીવનની ઘણી મે રીપેા આવતી કાલ માટે ઈતિહાસ સિદ્ધ
પ્રાર’ભમાં ગાછીના સચાલક ડો. માહનલાલ વિારીએ આ મહત્વપુર ગ્રંથની રચનાથે ડા. શિતિક્રષ્ટ મિત્રાને અભિન ંદન અર્પણ કરેલ.
અમદાવાદ આળી આરાધના તથા પુસ્તક વિમેાચન
અત્રે શાતિનગર શ્વે. સુ॰ પુ॰ સઘમાં પુ॰ પુનિરાજ શ્રી સુધ`સાગરજી તથા તેમના શિષ્ય મુનિશ્રી દીપરત્નસાગરજી મ ની નિશ્રામાં આયબિલ ઓળી, ચૈત્રી પુનમના દેવવદન આદિ ઉલ્લાસપુર્ણાંક થયેલ,
પુ૦ ૫. શ્રી ધરણેન્દ્રસાગરજી મળે, પુ॰ મુનિશ્રી અરૂણવિજયજી મ॰ સા॰ આદિની નિશ્રામાં મુનિશ્રી દીપરત્નસાગરજી રચિત અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-1નું વિમેાચન પતિવ શ્રી મતલાલભાઇ ગાંધીના વરદ્ હસ્તે ચૈત્ર સુદ ૧ ના થયેલ. અતિથિ વિશેષ તરીકે અનુભાઇ ચીમનલાલ પધાર્યા હતા,
પાવાગઢ તીથૅ યાત્રાર્થે પધારવા આમંત્રણ
વડાદરા શહેરથી પ૦ કિ. મી. દુર સુરમ્ય પ્રાકૃતિક સુંદરતાથી પરિપૂર્ણ પાવાગઢ પહાડની તળેટીમાં પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિઇન્દ્રહિન્નસૂરીશ્વરજી મ॰ સા॰ ની સત્પ્રેરાથી જૈન શ્વેતામ્બર તીર્થ પાવાગઢનું નિર્માણુ થયુ છે.
અત્યંત ચમત્કારી દેવાધિદેવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ શિલ્પકલાયુક્ત ભવ્ય જિનાલયમાં ૫૧ ઇંચના ામ વણીય મૂળનાયકરૂપે બિરાજે છે. જીવનની પુણ્ય વેળાએ બા તીર્થના દર્શન, પૂજનના લાભ લેવા વિનંતી
યાત્રાથી આની સુવિધા માટે સંપૂર્ણ સગવડવાળી નૂતન ધમ શાળા તથા ભાજનશાળાની વ્યવસ્થા છે,
આ તીર્થમાં જૈન કન્યા છાત્રાલય છે. જેમાં નાનીબાળાઓ રહીને વ્યવહારિક, તથા ધાર્મિક શિક્ષણ મેળવે છે.
પાવાગઢ પહાડ ઉપર જવા માટે અત્રેથી રાડ માગે. વાનાથી ઉપર જવાય છે, માંચીથી રેાપ-વે ચાલુ છે.
યાત્રાએ જઇ શકાવ છે. અત્રેથી ખેડેલી, લક્ષ્મણી, માહનખેડા, નાગેશ્વર આ દે તીર્થોની
વિનંત : શ્રી પરમારક્ષત્રિય જૈન સેવા સમાજ મુ. પો. પાવાગઢ-૩૮૯૩૬૦, તા. હાલાલ, (જી.૫ ચમહાલ)
એ ગાણુસ નસીબદાર છે, જે કોઈ ચીજની આશા કરતા નથી, કારણ કે તેને કદી નિરાશ * પડે નહિ