SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનો તા. ૬-૪-૧૯૦ [૧૯ પ્રદાન હેાય છે. શ્રી વાવડીર જેવા કવ્યનિષ્ઠ કાર્યંકર અને | કરતા તે ગ્રામ્ય વિસ્તારાને ભૂલ્યાં નથી. મેાટીવાવડી, સમઢિ લેખકના અભિવાદન અર્થે સૌ ભેગા થયા છે, ત્યારે એક વાત યાળા, ખેલા, સાતપડા જેવા અનેક ગામેાની કાયાપલટ થઇ હાય કહેવાનું મન થાય છે કે આવા મુક, સેવાભાવી કાર્ય કરાવુ આર્થિક તે। શ્રી વાવડીકરના ઉષ્માભર્યું સહુયેાગથી જ થયેલ છે. માટીપાસુ એકદમ ચિંતિત કરે તેવુ' હાય છે. સમાજે આવા કાર્યકરોને વાડીમાં એકસા ઉપરાંત ગાયાને દુષ્કાળના સમયે મચાવવાનુ ટકાવી રાખવ હરશે તે તેમની આર્થિક બાજુ ચિંતારહિત કરવી કામ તેઓએ કરેલ છે.” જરૂરી ગણા’ . ખાર વર્ષની નાનકડી બાળા કુ. મનિષા ચ'પકલાલ શ!હે જણાવ્યું હતું ... કે “મારા દાદાજીનુ આજે સન્માન થઈ રહ્યું છે તેને। અમને સૌને આનંદ હેાય તે સ્વાભાવિક છે. મારા દાદાજીએ નાનપણથી જ સમાજસેવાનું જે વ્રત લીધું છે તે ખરેખર અમને સૌને ગૌરવ જી પાવે છે. સાથે મારા ભાભુ ઉષાબેનના પણ ભાગ છે.’’ | અ. ભા. જૈન ચાતુર્માસ સૂચિ પ્રકાશન પરિષદ અને જૈન એકતા સદેશ'ના તંત્રી શ્રી બાબુલાલ જૈન-ઉજ્જવલ’એ જણા બ્યું હતું કે “આજે એક લેખક, તંત્રી અને મત્રીનું અભિવાદન થાય છે તે યણી ખુશીની વાત છે, અ. ભા. ચાતુમોસ યાદીનુ` કા' મે' શરૂ કર્યું. ત્યારથી શ્રી વાવડીકરના પરિચયમાં હુ આવ્યા છું' અને તેમણે મને શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણ સકથાની યાદી માટે સહયાગ આપ્યા છે. મારા આ કામમાં તેઓ પ્રેરણા રૂપ છે.” | કે ન ટક વગ અલ્પાદન સમારાહ પ્રસંગે શ્રીમતી ઉષાબેન નગીનદાસ વાવડીકરનું બહુ માન શ્રી કેવળીબેન શાંતિલાલ એમ. શાહે કરી રહ્યા છે. મુ મઇ સ ાચારની ‘જયજિનેન્દ્ર’ કોલમના સપાદક શ્રી રતિલાલ ચી. શાહ ધર્મપ્રિય’એ જણાવ્યુ હતુ' કે ‘નગીનદાસે મુંબઇમાં રહી પેાતાની કાર્યશક્તિને જે પરિચય સમાજને કરાજ્યેા છે તે મરેખર સૌને પ્રેરણા લેવા જેવા છે. આજે કાર્યાં. કર કે લેખક થયુ` સહેલી વાત નથી. વાવઢીકરે એ બંને પરીક્ષા સારી રીતે ઉણુ કરી છે અને જૈન સમાજને ગૌરવ અપાવ્યુ છે. મુ`બઈ જૈન પત્રકાર સઘના મત્રી તરીકે તે સારૂ ચેાગ | દાન આપી રહ્યા છે. પાલિતાણા ઘાઘારી વીસા શ્રીમાળી જૈન સમાજન ટ્રસ્ટી શ્રી કાંતિલાલ ચુનીલાલ શેઠે કહ્યું હતું કે “સમાજની સેવા આપ વાની બાબતમાં વાવડીકરે પેાતાના ઘરની ચિંતા કરી નથી. તે ખુદ તે સેવા આપી રહ્યાં છે, સાથે અનેક મિત્રાને સાથે લીધા છે,’” શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એના પ્રમુખ અને અમર ડાયકેમ લિ.ના ડાયરેકટર શ્રી ચંદ્રકાન્ત અમૃતલાલ દેાશીએ જણાવ્યું હતું કે “વાવડીકરને ઘણાં સમયથી જાણુ છુ, તેમની કામ કરવાની ચીવટ અને સેવાભાવનાએ જ તેમના જીવનમાગને વિકસીત કર્યાં છે. જે વ્યક્તિ સંસ્થાની પ્રગતિ આટે તનતા મહેનત કરે એવા ઘેાડા લાકો છે. વાવડીકર તેમાંના એક છે.” શ્રી અમરભાઈ જરીવાલાએ જણાવ્યુ હતું કે ‘વાવડી. કરા મને વર્ષોંથી પરિચય છે. તેમના જેવા નિકિ પત્રકાર અને સનિષ્ઠ કાર્ય કર સમાજને મળવા મુશ્કેલ છે. તેઓ આ ક્ષેત્રમાં હજુ પણ વિશેષ પ્રગતિ કરે તેવી મારી શુભ ભાવન છે.'' શ્રી અચલગચ્છ જૈન સષ્ઠના અગ્રણી શ્રી વસનજીભાઇ લખમશીએ જણાવ્યુ હતું કે “હું ઘણા ખુશ છુ કે આજે સમાજના એક સારા, સહૃદયી સેવાભાવી કાર્યકર શ્રી વાવડીકરને સન્માનવાના પ્રસગ ઉભા થયા છે. વાવડીકર સમાજના એક ઉમદા કાર્યંકર છે. તેમના કા'ની સુવાસ ચારે તરફ ફેલાયેલી છે, તેની સાબિતી આપ બધાએ અહિં પધારી તેમની પ્રત્યે જે સદ્ભાવના દર્શાવી છે તેના પરથી મળે છે.’' | ટાંબીવલીના સામાજિક કાર્યકર શ્રી પ્રકાશ પી. વારાએ જણાવ્યું હતું કે “બાવડીકર અમારા ડેલકાને મી છે. તેમણે અમારા માટે મિત્ર, માગદશન અને ચિંતકની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેની તેજસ્વી કલમ અને સમાજ સેવા કરવાની ભાવના અમને સૌને પ્રાત્સાહિત કરતી રહી છે.” આ સમારેાહના અતિથી વિશેષ ડા. રમણલાલ ચી. શાહે પેાતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “હૃદયમાં જ્યાં અત્યંત હતુ` કે “વાવર્ડ કર અમારી સસ્થાના ટ્રસ્ટી છે. મુબઈમાં કામ / પ્રેમ ઉભરાય છે, ત્યારે મુખમાંથી વાણી સરી પડે છે. વાવડીકર લાકવિદ્યાલા –સમઢિયાળાના શ્રી મનસુખભાઈ પરીખે કહ્યુ
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy