________________
૧૧/
જેન]
–
ન સમાજ સેવાના કાર્યો અને કહ્યું છે તેની પ્રસંશા
શ્રી મુબઈ જૈન પત્રકાર સંઘના પ્રમુખ શ્રી નટવરલાલ , ણીઓએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આવા સંનિષ્ઠ કાર્ય એસ. શાહે જણાવ્યું હતું કે “વાવડી કરે મુંબઈમાં આવી જે | કરને આર્થિક પ્રશ્ન નચિત હોય તે તેમની વધુ સેવા સમાજ અસાધારી પ્રગતિ સાધી તે માટે મારે ત્રણ અભિનંદન આપવા લઈ શકે. વાવડીકરને મારી આ તકે હાર્દિક શુભેચ્છા છે.. છે. પ્રથી અભિનંદન તેમના માતાપિતાને ઘટે છે કે જેમણે સમા | મેટીવાવડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માસમાનભાઇએ જને ચર આવા ઉદાત્ત પુત્રરત્નની ભેટ ધરી બીજા અભિનંદન | જણાવ્યું હતું કે આજે વાવડીકરનું અહી જે સન્માન થાય છે તેમના પત્ની ઉષાબહેનને ઘટે છે કે જેમણે પિતાના પતિના, તે તેમનું નહિ પણ અમારી જન્મભૂમિનું થાય છે એવી લાગણી પ્રત્યેક કાર્યમાં પુરો ટેકો આપી વાવડીકરની, સમાજ અને પત્ર-| અનુભવું છું. વાવડી કરે મોટીવાવડી ગામના વિકાસ માટે જે કારત્વની સેવામાં પ્રાણ પૂર્યા. ત્રીજા અભિનંદન સમાજને અને] કંઈ કર્યું છે તેની પ્રસંશા થઈ શકે તેમ નથી. વાવડીમાં તેમજ તેમના પ્રધારોને ઘટે છે કે શ્રી વાવડીકરને સમાજ સેવાના કાર્યો
અમારા ગ્રામ્ય વિસ્તારમાં હાઈસ્કુલ-દવાખાનું, દેરાસર-ઉપાશ્રય, માટે વને વખત પ્રોત્સાહન આપ્યું.”
બાલમંદિર ઇત્યાદિ માટે વાવડી કરે અમને મુંબઈમાંથી માતબર શ્રી ઘારી જૈન સેવા સંઘના મંત્રી શ્રી કપુરચંદ ગભીર | રકમનું દાન મેળવી આપ્યું છે. દાસ વોરાએ જણાવ્યું હતું કે “વાવડીકરની શક્તિથી હું પુરો પરિચિત છે. તેઓ ઘોઘારી સમાજ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિપુરક ગદાન આપી રહ્યા છે. તેની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે.''
ગેડીઝ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક પં. પૂનમચંદ કે શાહે કહ્યું હતું કે “વાવડીકરની સેવા માત્ર પત્રકાર ક્ષેત્રે જ નહી સમાજના વિવિધ ક્ષેત્રે પણ પ્રસંશનીય રહી છે. તેઓ પિતાને નાના માણસ તરીકે ઓળખાવે છે. પરંતુ અમારા સૌના હૃદયમાં મુઠી ઉરા માનવી તરીકે તેઓ વસેલા છે. આવું પ્રતિભાશાળી વ્યકિતત્વ ધરાવતા સેવાપરાપણ વાવડીકરને હવે આર્થિક ક્ષેત્રે વચિત જનાવવાની જરૂર છે.”
કચ્છી સમાજના અગ્રણી ચાંપશીભાઈ તુંબડીવાળાએ જણાવ્યું તું કે આ કાર્યક્રમમાં આજે મને એમ જ લાગે છે કે આપણે સૌ આપણું કુટુંબ-પરિવાર વચ્ચે બેઠા છીએ. વાવડી. કર અત્યં સદ્ભાગી છે કે વડીલે વચ્ચે બેસીને તેઓ સન્માન પામી રહ્યું છે. વાવડીકર આજે સમાજનું જે કામ કરી રહ્યા છે તેને પુર તો આપ સૌની આજે આટલી વિશાળ હાજરી જ
અભિવાદન સમારોહ પ્રસંગે શ્રી દીપચંદભાઈ ગાડ શ્રી શ્રી રન વેતામ્બર એજ્યુકેશન બોર્ડના મંત્રી શ્રી જવાહર નગીનદાસ વાવડીકરને આશીર્વચન આપી રહ્યા છે. મંચ ઊપર ભાઈ મેરીલાલે જણાવ્યું હતું કે “મને લાગે છે કે વાવડીકરનું | બેઠેલાઓમાં શ્રી વાવડકર, પ્રા. રમણભાઈ સી. શાહ, શ્રી સન્માન સમાં પ્રથમ શ્રી જેન વેતામ્બર એજ્યુકેશન બેડે કરવું | મહીપતભાઈ જે. શાહ, શ્રી જવાહરભાઈ એમ. શાહ, શ્રી જયંતજોઈતું હતું. અમારી સંસ્થા આ તક ચૂકી ગઈ છે તેને અફસોસ | ભાઈ એમ. શાહ, શ્રી ચીનુભાઈ, શ્રી પ્રતાપકાકા, શ્રી મહીપતભાઈ થાય છે અમારૂ સદ્ભાગ્ય છે કે વાવડીકર જેવા નિષ્ઠાવાન કાર્ય પી શાહ, શ્રી ધનસુખલાલ બી. દોશી વિગેરે ' ખાય છે. કર શ્રી ને વેતામ્બર એજ્યુકેશન બોર્ડનું કામ છેલ્લા ૨૫ વર્ષથી સંભાળી રહ્યા છે તેમની જહેમત અને કાર્ય કુશળતાથી મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘના કાર્યકર શ્રી ચીમનલાલ અમારી સથાનો સારો એવો વિકાસ થયો છે.”
| પાલિતાણાકરે જણાવ્યું હતું કે “કાર્યક્રમ ઘણો જોયા-માણ્યાં અભિવાદન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહિપતભાઈ) પણ વાવડીકર માટે આજને કાર્યક્રમ અને આ પસૌની વિશાળ જાદવજી માહે જણાવ્યું હતું કે “વાવડીકર વિશે અહીં ઘણાં | હાજરી જોઈને લાગે છે કે આ વાત્સલ્ય નિતર તો અને સદુવકતવ્યો જયાં પરંતુ ઘઘારી સમાજના આ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ ભાવના વરસાવતો કાયમ ખરે પહેલી જ વાર જોઉં છું. વિશે ઘોઘા સમાજે શું કર્યું તે પ્રશ્ન ઘોઘારી સમાજના અગ્ર. | કઈ પણ સંસ્થાના વિકાસમાં તેના સંનિષ્ઠ કાર્યકરોનું મહત્વનું
બતાવે છે.”