________________
]િ
તા. ૬-૪-૧૯૦ શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ, ઘોઘારી દર્શન, ઘોઘારી સમાજ, અને
ધાર્મિક શિક્ષણ ક્ષેત્રના સંનિષ્ઠ કાર્યકર શ્રી નગીનદાસ પાપડીદરનો અભિવાદન સમારોહ
જૈન સમાજના કર્મઠ કાર્યકર, લેખક અને પત્રકાર શ્રી | સમાજના કર્મઠ કાર્યકર છે. સમાજ ઉત્કર્ષની, બા તેમના નગીનદાસ જે. શાહ “વાવડીકરીને તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર | હૃદયમાં વસેલી છે. નાના માણસથી માંડીને મોટા માણ સુધીના તરફથી “ઘોઘારી જૈન દર્શનના ફેબ્રુઆરી-૧૯૮૭ના અંકમાં, સમાજના સર્વ વર્ગના લેકેને વાવડીક૨ સહાયક થઈ રહ્યા છે. પ્રગટ થયેલ તંત્રીલેખ “દુષ્કાળમાં પશુધનને બચાવવા દાનની | સમગ્ર ભારતવર્ષના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજને સંગગંગા વહાવીએ. વિકાસ વાર્તા પારિતોષિક જર્નાલીઝમ એવોર્ડ | ઠિત કરવાનું મહત્વપુર્ણ કાર્ય કરવામાં મહત્વનો ફાળ તેમને પ્રાપ્ત થતાં તેમાં મેળવેલ આ વિરલ સિદ્ધિ બદલ તેમનું | છે તેમનું આજે સન્માન થઈ રહ્યું છે તે ખરેખર માગ્યું છે. અભિવાદન કરવાના એક સમારોહ સન્મિત્ર ગ્રુપ (મુંબઈ) અને 1 તેને હું આવકાર આપતા આનંદ અનુભવું છું.” શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ (મુંબઈ)ના સંયુક્ત ઉપક્રમે બુધ જૈન સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓમાં ગન આપી વાર તા. ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૦ના રોજ સાંજના ૬-૦૦ વાગે રહેલા સમાજરત્ન શ્રી જે. આર. શાહે જણાવ્યું હતું કે મુબઈ સ્થિત પ્રાર્થના સમાજ ખાતેના પરમાનંદ કાપડીયા સભા “વાવડકરની સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રની આવી સર શક્તિ ગૃહમાં અખિલ ઉતારતીય જૈન વેતામ્બર કોન્ફરન્સના અધ્યક્ષ વિષે મને ખ્યાલ જ ન હતો. આજે મને જાણવા મળ્યું કે આ બેરિસ્ટર શ્રી દીપચંદભાઇ એસ. ગાડના પ્રમુખ સ્થાને ક્ષેત્રમાં તેઓ સુંદર કાર્ય કરી રહ્યાં છે. તેનાથી મને અત્યંત યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આનંદ વધે છે. આ કાર્યકરે આર્થિક ચિંતાથી મુક્ત હોય તે પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના તંત્રી ડો. રમણલાલ ચી. શાહ સમાજનું વધુ સારું કામ કરી શકે, સમાજે તેમની જ બાજ તથા બૃહદ મુંબઈની ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના દ્રસ્ટી પર પણ વિચાર કરવો ઘટે.” શ્રી ચીનુભાઈ હરીભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે પધારેલ. - અ મા. શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના મં- શ્રી
કાર્યક્રમનો પ્રારંભ શ્રી બંસીભાઈ ખંભાતવાલાની પ્રાર્થના અને | જયંતિભાઈ એમ. શાહે જણાવ્યું હતુ કે “વાવડી ને અઢી ભકિત ગીતથી થયો હતો. શ્રી ઘોઘારી જૈન સેવા સંઘના પ્રમુખ દાયકાથી કેન્ફરન્સનું કાર્ય નિષ્ઠાપુર્વક કરે છે. સમાજવાની શ્રી જયસુખલાલ ચંપકલાલ વોરાએ સૌનું સ્વાગત કરતાં તેમને લગન છે. યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સન્મ થવું જણાયું હતું કે “આજે આપણે સૌ માટે ખરેખર આનંદનો જ જોઈએ. અધિક આનંદની વાત તે છે કે તેમની સમાજિક દિવસ છે કે શ્રી નાવડીકર જેવા કર્તવ્યપરાયણ સમાજ સેવક અને સેવાઓની કદર રૂપે મહારાષ્ટ્ર સરકારે તેમને S.E.M. પદવી પત્રકારને સન્માનવાની તક મળી છે. અમારી સંસ્થાના મુખપત્ર એનાયત કરી છે. વાવડીકરને હજુ વધુને વધુ વિકાસ થા તો તેવી ઘોઘારી જૈન દશ 'ના તેઓ છેલ્લા બાર વર્ષથી તંત્રી તરીકે | શુભેચ્છા પાઠવું છું.” સરસ કામગીરી બતાવે છે. આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં | જૈન સોશ્યલ ગૃપ ફેડરેશનના સ્થાપક પ્રમુખ શ્રી સી એન. પધાર્યા છે તેને મને આનંદ છે.”
: { સ ઘવીએ જણાવ્યું હતું કે “વાવડીકરનું અભિવાદન માર મંતવ્ય શ્રી ઘંઘારી વ સા શ્રીમાળી જૈન જ્ઞાતિના અગ્રણી શ્રી શાંતિ-1 પ્રમાણે ઘણું મોટું ગોઠવાયું છે. તેમ છતાં તેમની કર્તવ્યનિષ્ઠાને લાલ નાગરદાસે જણાવ્યું હતું કે “આજે ખૂબ આનંદની વાત બિરદાવતા આ કાર્યક્રમ યોજાયે છે તેથી હઅત્યંત ખ છે કે એક પત્રકાર અહિં સન્માન થાય છે. પત્રકારથી લેક ડરતા [ વાવડીકર માત્ર ઘોઘારી સમાજના જ નહિ પણ સમગ્ર જૈનસમાહોય છે. પણ વાવડ કર જેવા પત્રકારથી ડરવાનું કઈ કારણ નથી. | જન સૌજન્યશીલ કાર્યકર છે. કારણ કે તેની પાસે હૃદયની સરળતા અને લેકેના કામ કરવાની | શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણાના પ્રમુખ શ્રી વિનાઉદાત ભાવના છે. જેથી તે હું તેને લેક લીરૂ પત્રકાર કહું છું | યકભાઇ કુંવરજી શાહે જણાવ્યું હતું કે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન અહી કલીરૂ એટલે નિબળતાને અર્થે લેવાનો નથી લેકના | બ લાશ્રમપાલીતાણાના ભૂતપૂર્વ વિદ્યાથી નગીનભાઈ છે અને હૃદયમાં વસેલે પત્રકાર એ અર્થ લેવાનો છે.”
તેઓ સંસ્થાની મેનેજિંગ કમિટીમાં સારો રસ લઈ સથાને જ ઘઘારી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ બી | ઉપયોગી સેવા અર્પી રહ્યા છે. તેમનામાં રહેલ ગુણ-શ ક્તની શેઠ (પ્રતાપકાકા) એ જણાવ્યું હતું કે “નગીનભાઈ આપણા | કદર જાહેરમાં થાય છે. તેથી આનંદ છે.