SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 114) પુ॰ માચાય શ્રી કલાપુ સુરીજી મ શ્રી જૈન ધે. મદિર (જિ. કચ્છ) પુભા શ્રી યશોવિજયસુરીજી મ શ્રી જૈન . મદિર, ટાઇમીયધક સાસાયટી, પુખ્ખા શ્રી રાજેન્દ્રપુરીજી મ. શ્રી પન્ના પા જૈન ધર્મશાળા, વાડી શેડ, પુ. શ્રી ચિજ્ઞાનસુરીછ મ* શ્રી મહનાલજી જૈન ઉપાશ્રય, ગોપીપુરા, પુ॰ માચાય શ્રી આનદધનસુરીજી મ શ્રી જૈન સ્વ. મારિ, તા. ર-૩, ગુ,), તા. ૬-૪૧૯૦ આદી | પુજ્યપાદ આચાર્ય શ્રી રામચંદ્રસુરીજી મ૰ ભુજ-૩૭૦૦૦૧ શ્રી જૈનશાળા, (જિ. ખેડા), આદિ | પુ. શ્રી જિનેન્દ્રસુરીજી મ॰ આદી અમદાવાદ પુ॰ શ્રી પ્રભાકરસુરીજી મ॰ આદી શ્રી જૈન વે. મદિર, નવર’ગપુરા, પાીતાણા પુરુપ શ્રી રત્નવિજયજી મ આદિ શ્રી જૈન મદિર, ૯૬, ક્રેનીગ સ્ટ્રીટ, સુરત-૨ | પુજ્ય મુનિરાજ્ય પ્રધ્યુમનવિમળ” મ આદિ શ્રી હિ‘મતવિહાર જૈ‚ ધર્મશાળા, તલાટી રોડ. પાલીતાણા બારી નવી પૂ. પંન્યાસજી શ્રી પુ. બા છે મેં.,ના સમુદાયના આચાર્ય વિજયભદ્ર' કરસૂરી શ્વરજી મહારજના શિષ્યરત્ન પ. રવિંદ્મવિજયજી મ.સા. વિ.સ. ૨૦૮૬ના ચાલુ થઈ . બુધવારે સવારે ૭-૩૩ કલાકે પરમાત્માનું ચૈત્યવંદન કરતાં કરતાં સમાધિપુર્ણાંક કાળધર્મ પામ્યા છે. રવિપ્રમવિજય | નમસ્કાર મહામંત્રના આરાધક પન્યાસજીના જન્મ વિ. સ. ૧૯૮૬ના ગણ મા ત્રીજના અમદાયાદ રશીયામાની પાળમાં બાળકલીમભાઇ સ્વયંદના ધર્મપત્ની હીરાબેનની કુક્ષીએ થયા હતા. તેમનુ સસારી નામ રનીકાંત ઋતુ'. જન્મથી જ સારા ચકાના કારણે રનીકાંતને પ્રભુભક્તિમાં ખૂબ જ રસ હતા. વ્ય. રિક શિયાળુ મેટ્રીક સુધી લેવા છતાં નીમ વૈરાગ્યના કારણે લગ્ન પ્રતિબંધથી બચી ગયા હતા. ઉત્તરાંતર વૈરાગ્ય વધતાં પરમ પાળુ માત્ર વિદ્ધસિદ્ધસૂરીશ્વરજી મહારાજની કૃપાથી વિં ચ ૨૦૧૧ના વૈશાખ સુદ સાતમના સ’ધમજીવન અંગીકાર કર્યુ હતુ. ૩૫ થઈના સંયમ જીવનમાં વિનયીયાવચ્ચ અને નવકાર ત્રના જાપમાં તેએ સતત રક્ત રહેતા હતા. સ્વભાવે પકવાયી અને વિનીત હેાવાથી જીવનભર તેઓ સને લોકપ્રિય બન્યા હતા. ગુર્વાજ્ઞા-પાલન” એ તેમના જીવનમત્ર હતા, તેમની ઉત્કૃષ્ટ પાત્રતાને જોઈને વિ. સ ૨૦૪૩ના કારતક વદ પાંચમ તેમને ગણી પુન્યાસપદ આપવામાં બાળ્યુ હતું. વિ. સં. ૨૦૪૪ બાળયા થઇ ચૌદસે હાર્ટ એટેકના પ્રથમ હુમલા થયા હતા. ડાકટયાના હાસ્પીટલમાં દાખલ કરવાના અન્યત્ત આ ઢાવા છતાં પાપના શય નથા ગુરુભક્તિના કારણે ઢોસ્પીટલમાં દાખલ થયાને બદલે તેમની ભાવના ગુરુ ચરણમાં રહ છેઠવાની હતી, જેથી બધાએ નમતુ મૃત્યુ અને બીજા દિવસે તેમની અહાએ તેમને આરામની ભેટ આપી. ભાષા હુમલા જુદી જુદી ત્રણ વખત આવ્યા. આખરે હાર્ટ ઉપર અસર [ન ગણિવરના ટુંકા પરિચય પી બને છેલ્લા મહીનાથી ” વધતું ગયુ. ધ. ડા. પુનાભાઈ, ડા, બંનષભાઈ તથા ડા. સદ્દિપભાઈ પુક ભક્તિભાગથી તેમની ભાવનાનુસાર પકજ સો શ્રયમાં જ ઉપાયો કર્યાં. દરેક માંદગીમાં તે આદી ખભાત જામનગર આદિ અમદાવાદ-૯ કલકતા–૭૦૦૦૧ પરીખ સાહેબ, ક્યા લાગણી ડાયટીના ઉપ એક લાખ નવકારમંત્રના જાપ કરતાં હતા અને તેના પ્રભાવે તે મુધર ભારાગ્ય પ્રાપ્ત કરતાં હતા. આ વખતે તા તેઓએ એક કરઠ નવકાર મંત્રના જાપના સકલ્પ કર્યાં હતા. અને ક્ષેત્રે મહામત્તેના સ્વીકારપુવક બધું વાસિરાવી દીધુ હતુ. આયુષ્ય પુત્ર થતાં તેમના ખાત્માં તૈય - પીજર ઈંડીને પરલક ચાલી જતાં બસપ તેમના સંકલ્પ પુ કરવાનું નક્કી કર્યું છે. દરેક માંદગીની જેમ આ માંદગીમાં પણ તેમના ચૈત્ર અને ક્રમ કરવામાં ચીયટ પુજ્યપાદ આ.ભાગવત વિજયભદ્ર' કરસૂરીપરછ મહારાજ પણ તેમના માની સમાધિ માટે સતત જાગ્રત રહ થારવાર તેમને સમાધિમાં લીન કરતા હતા; તેમના શિષ્ય મુનિશ્રી નનવિજયજી વિગેરે અને છેલ્લા ૧૫ દિવસથી ૫. ચન્દ્રશેખરવિજયજીના શિષ્યા મુનિશ્રી મેઘદર્શનવિજયજી આદિ સાધુએ તથા શ્રી સથે સતત આરાધના કરાવી. તેની હયાતીમાં અનેક સાધુ-સાધ્વી ભગવત તથા શ્રાવક-શ્રાવિકાબાએ પુષ્પદાન રૂપે લાખા માથાને સ્વાધ્યાય, મહામંત્રનો જાપ, ઉપવાસ, આયંબિત, એકાસણુા, મૌન અને જીવ બયા વગેરે કું હતું, અને કાળધમ પછી અમદાવદના નીચેના સગામાં શ્રી પંકજ સોસાયટી, આ વિદ્યાશાળા, બા ગીરધનગર, શ્રી વારાણા, શ્રી તળીયાની પાળ જૈન સર્ચમાં તેમ શ્રી સાણંદ જૈન સ'ઘ, શ્રી ધિણેાજ જૈન સ'ધ, શ્રી બારેજા જૈન સઘ આદિ સ્થાનેામાં પ'ચાન્તિકા મહાત્સવ ઉજવવામાં આવેલ
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy